________________
* जयदेवमिश्रोतितमीमांसा *
99 एतेन क्षणिकात्मविशेषगुणत्वेन न योग्यता, निर्विकल्पक-जीवनयोनियत्नसाधारण्यात् । नापि तदितरत्वनिवेशे टोपाभावो निर्विकल्पकान्यत्व-जीवनयो नियत्नान्यत्वयोर्विशेषणविशेप्यभावे विनिगमनाविरहान्, क्षणिकत्वस्य ---------------- #IIofમct ------------------
હતેન = titludburitaષICc/ atolહ્યTICICછેdot cોપર્શotos, ઐસા com પર સામતotolloCICI: कार्गः । स्वत: प्रकाशवाहगाह -> क्षणिकात्मविशेणगुणत्वेन न योग्यता = इन्द्रियगाह्यता ज्ञानस्पेगिगाह्मात्तोपपादनक़ते स्वीकर्तुमहीत, निविर्कल्पक-जीवनयोनियत्नसाधारण्यात् = क्षणिकात्मविशेषगुणत्वस्गातीन्द्रिगनिर्विकल्पकप्रत्यक्ष-जीवननिर्वाहकप्रयत्नयोरपि गतत्वात् । न हि कारणतातिरिक्तवतिधर्मः काराणतावच्छेदकत्वेनोपगन्तुमर्हति, कारोऽपि स्वरूपलोग्यत्वकल्पनापातेनान्यथासिब्दत्वात् । नापि इन्द्रिगयोग्यतातरछेदततोटी तदितरत्वनिवेशे = निर्तिकल्पत-जीवनलोनियतभेदपतेशे निर्विकल्पतमिहत्ते सति जीवागोनियनभित्ते सति क्षणिकात्मविशेषगुणत्वस्येन्द्रियगाह्मवानतिरिकवतेरेवेलिग्राह्यतावच्छेदतत्तस्वीकारात् दोषाभावः = अवदकरणातहतिरिकततित्तलक्षणदोषपत्यत: परत: प्रकाशसिमिश्चेति नैयायिकैः वक्तव्यम्, इगियोग्यतातरछेदकक्षौ पतिष्योः निर्विकल्पकान्यत्व-जीवनयोनियत्नान्यत्वयोः विशेषणविशेष्यभावे विनिगमनाविरहात् = एकतरण विशेषणत्वनिर्णायकताभावात् । निर्विकल्पकान्यत्ते सति जीवनालोनियापत्ते सति क्षणिकात्मविशेषगुणत्वोद्रिगंगोग्यतावच्छेदकत्वमुताहो जीवनयो नगतरत्ते सति निर्विकल्पकेतरत्ते सति क्षणिकात्मविशेषगुणत्वस्य ? इत्यस्यानिर्णितत्वानेन्द्रिययोग्यतावच्छेदकशरीरे तदितस्वनिवेशस्य समीचीनत्वम् । उभयरूपेणोमयोजितेशे च महागौरवम् । परत: प्रकाशवादिमते दोषान्तरमावेदयति
અનુગતરૂપે ઈન્દ્રિયયોગ્યતા અસંભવ – ત્રિપુટીપ્રત્યક્ષવાદી 'ત્તના જ્ઞાનને સ્વપ્રકાશવાદી માનનાર મીમાંસકો જ્ઞાનને ઈન્દ્રિયયોગ્યતાકોટિમાંથી બહાર કાઢીને જ્ઞાનમાં સ્વતો ગ્રાહ્યતા સિદ્ધ કરવા માટે કહે છે કે - “જ્ઞાનને ઈન્દ્રિયોગ્ય = ઈન્દ્રિયગ્રાહ્ય સિદ્ધ કરવા ક્ષણિકઆત્મવિશેષગાગવરૂપે ઈનિભયોગ્યતાનો સ્વીકાર કરી આત્માના ક્ષણિક વિશેષ-ગુણસ્વરૂપ જ્ઞાનમાં પરત: ગ્રાહ્યતાની = મનોગ્રાહ્યતાની સિદ્ધિ કરવી યોગ્ય નથી, કારણ કે ક્ષગિકઆત્મવિશેષગાગ ધર્મ તો નિર્વિકલ્પક જ્ઞાનમાં અને જીવનયોનિયત્નમાં = જીવનનિર્વાહક પ્રયત્નમાં પાગ રહે છે, કારણ કે બન્ને આત્માના ક્ષગિક એવા વિશેષગાગ છે. ઈન્દ્રિયગ્રાહ્યતાઅવચ્છેદક ક્ષણિકાત્મવિશેષગાગર્વ ધર્મ હોવા છતાં કયારેય તે બેમાંથી એકનું પાગ લૌકિક પ્રત્યક્ષ થતું નથી = તે ઈન્દ્રિયગ્રાહ્ય = ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષવિષય બનતા નથી. આમ ક્ષણિક વિશેષગુણત્વ ધર્મ ઈન્દ્રિયઅયોગ્યમાં પાગ રહી જવાના કારાગે ઈન્દ્રિયગ્રાહ્યતાઅવચ્છેદક ધર્મ બની શકતો નથી. અહીં એવી શંકા કરવામાં આવે કે --> ક્ષણિકઆત્મવિશેષગાયત્વને ઈન્દ્રિયગ્રાહ્યતાઅવરછેદક માનવામાં જે આપત્તિ આપે બતાવી તેનો નિકાલ કરવા માટે નિર્વિકલ્પકજ્ઞાન અને જીવનયોનિયત્ન આ બન્નેના ભેદનો ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદક કોટિશરીરમાં નિવેશ કરી શકાય છે. અર્થાત નિર્વિકલ્પકભેદવિશિષ્ટ જીવનયોનિયનભેદવિશિષ્ટ ક્ષણિક આત્મવિશેષાણવને ઈન્દ્રિયગ્રાહ્યતાઅવછેરક માની શકાય છે. નિર્વેકલ્પક પ્રત્યક્ષ અને જીવનયોનિપ્રયત્નમાં ક્ષણિકઆત્મવિશેષગુણત્વ હોવા છતાં નિર્વિકલ્પકભેદ કે જીવનયોનિયત્નભેદ ન રહેવાના લીધે તેમાં ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદક ધર્મ રહી નહિ શકે. તેથી ઈન્દ્રિયયોગ્યતાઅતિરિકતવૃત્તિ ન હોવાથી ઉપરોકત ધર્મને ઈન્દ્રિયગ્રાહ્યતાઅવચ્છેદક માની શકાય છે <– તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદકશરીરમાં જે બે ભેદનો પ્રવેશ કરવામાં આવે છે તેમાં વિશેષાણ-વિશેપ્યભાવમાં વિનિગમનાવિરહ દોષ આવે છે, કારણ કે ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદક ધર્મની કુક્ષિમાં નિર્વિકલ્પકભેદવિશિષ્ટ જીવનયોનિયત્ન ભેદનો પ્રવેશ કરવો કે જીવનયોનિયત્નમેદવિશિષ્ટ નિર્વિકલ્પકભેદનો પ્રવેશ કરવો ? તેમાં કોઈ નિર્ણાયક યુક્તિ નથી. આથી ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદકતા કેવા સ્વરૂપે અભિમત છે ? તેનો નિર્ણય નહિ થઈ શકે. જે બન્ને સ્વરૂપે ઈન્દ્રિયગ્રાહ્યતાઅવચ્છેદકતાને સ્વીકારવામાં આવે તો મહાગૌરવ દોષ પ્રસકત થશે. યેન કેન પ્રકારે કોઈ પણ રીતે મારી મચડીને પાગ આ વિનિગમનાવિરહ દોષ ટાળી દેવામાં આવે તો પાગ ઈન્દ્રિયગ્રાહ્યતાઅવછેદકધર્મકુક્ષિમાં અનનુગત ક્ષગિકતાનો પ્રવેશ કરવામાં આવેલ હોવાથી તેનાથી ઘટિત ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદક ધર્મ પણ અનનુગત બની જશે. ક્ષણિકન્ય પદાર્થ અનનુગત હોવાનું કારણ એ છે કે ક્ષગિકત્વ ચતુર્થક્ષાગમાં રહેનાર વંસની પ્રતિયોગિતાસ્વરૂપ છે. યજાતીય પદાર્થ મોડામાં મોડો ચોથી ક્ષાગે નાશ પામે જ તે બંસપ્રતિયોગી પદાર્થ ક્ષણિક કહેવાય છે. અહીં ક્ષણિકન્યપદાર્થ ક્ષાઘટિત બનેલ છે અને તે ક્ષામાં ગમે તે લેવાની નથી પણ પોતાની જ ચોથી ક્ષાગ લેવાની છે. બાકી મહિનાઓ સુધી સ્થિર રહેનાર ઘટ પાણ જ્યારે નાશ પામશે, તે ક્ષામાં પણ કોઈ પદાર્થની ચોથી ક્ષાણ હોવાથી ચિરકાલસ્થાયી ઘટમાં ક્ષણિકન્યની આપત્તિ આવશે. આથી સ્વની = પોતાની ચતુર્થ ભાગમાં થનાર નાશની જે પ્રતિયોગિત, પોતાનામાં રહે તે ક્ષણિકતા-આવું માનવું પડશે. આમ ચતુર્થક્ષાણ વઘટિત બને છે અને જ્ઞાન, ઈચ્છા, પ વગેરે બધાનો સ્વપદાર્થ તરીકે સ્વીકાર થઈ શકતો હોવાથી સ્વપદાર્થ અનનુગત બને છે. તેથી અનનુગત સ્વત્વથી ઘટિત ચતુર્થક્ષાણ પાણ અનનુગત બશે. તેથી અનનુગત ચતુર્થક્ષાગથી ઘટિત ક્ષણિકન્ય પદાર્થ પાગ અનનુગત બનશે. અને અનનુગત ક્ષગિકત્વથી ઘટિત દર્શિત ઈન્દ્રિયયોગ્યતાઅવચ્છેદક ધર્મ પાણ અનનુગત બનશે. તેથી અનનુગત એવા ધર્મરૂપે ઈન્દ્રિયયોગ્યતાનો સ્વીકાર કરવામાં પાગ મહાગૌરવ દોષ તૈયાયિકમતમાં પ્રસકત થશે. માટે દર્શિત ધર્મથી અવચ્છિન્ન ઈન્દ્રિયગ્રાહ્યતાનો સ્વીકાર તો જરા પાગ ઉચિત નથી.
( ૧, આ અવાજોર પૂર્વપક્ષ પૃષ્ઠ ૧૬૦ સુધી તેના ઉત્તરપક્ષ પૃ. ૧૬૧ ઉપર છે.