________________
* संस्कारेऽतियाशिव्यपोहप्रयास: *
છ39. न चापेक्षावुध्दद्यात्मकपरामर्शद्वितीयक्षणोत्पन्न-तदनात्मकानुमितिसङ्ग्रहायाऽव्यवहितोत्तरोत्पत्तिकत्वमेव संस्कारव्यावृत्तं
-------- મ મત--------- त्तात् तस्यापि तत्परामर्शकारीत्वमापहोत । तत: प्रागुत्पन्नसंस्कारवारणाय = पूर्वकालोत्को संस्कारे तिवक्षितपरामर्शकारीत्व निवारणको कार्यतावच्छेदककोटी अनुमितित्वनिवेशावश्यकत्वात् संस्कारस्वामित्यानात्मकरते अपामाण्यगहाभावविशिष्टपरामर्शोतरामितित्तलक्षणकार्यतावत्छेदकानाकातत्ताका दोषः । न च संस्कार एव नाभ्युपगम्यते इति वाच्यम्, रमत्ययानुफ्तरेव तर मातात्वात्, नागनास्तिकालुगानिता नानौगायिके तत्स्वीकाराच । ब्दितीयक्षणे चापेक्षाबुदानात्मकाननानुमितिरुत्पद्यते, तस्या अपेक्षाबुध्दयात्मकपरामर्शकारीता ना रूपात्, अपेक्षाबुधः चतुर्थक्षणे एत नाशात् चतुर्थक्षणे च दिक्षाणमागस्थापिया अपेIIqeIoCHdolololmaaf oII#ICC (II: :પ્રોફાgિe/cત£[HURામર્શeciસાદ/રાWI[ TIEIR - Coolशाधारक्षणतित्वशून्यत्वेनाऽपेक्षाबुध्दगात्मकपरामर्शकार्यतावच्छेदकधर्मानानान्तत्वात् । ततश्च अपेक्षाबुध्दयात्मकपरामर्शब्दितीयक्षणोत्पन्नतदनात्मकानुमितिसङ्ग्रहाय = अपेक्षाबुध्देिस्वरूपरामर्शस्य ब्दितीपक्षणे उत्पनायां :अपेक्षाबुदध्यानात्मिकायामनुमितातपेक्षाबुहदगात्मकपरामर्शकार्यत्वरण सम्पतये स्वमाधारकालावंसानाधार - स्वहसाधारक्षणतित्वरूपं स्वोतरत्वं विहार कार्यतावच्छेदककोटी स्वाधिकरणक्षणध्वंसाधिकरणक्षपहसाधारकालावंसानाधिकरण - स्ताधिकरणक्षणतंसाधिकरणक्षणोत्पतिकत्तलक्षणं अव्यवहितोतरोत्पत्तिकत्वमेव संस्कारख्यावृतं वैशिष्ट्यं देयं, तावताऽपेक्षाबुदयात्मकपरामर्शब्दितीपक्षणोत्पन्नवदनात्मकालुमिते
છે કે કાર્યતાઅવચ્છેદક શરીરમાં જે સ્વોત્તરત્વનો પ્રવેશ કરવામાં આવેલ છે તેને જો સ્વાધારક્ષાગાડવૃત્તિત્વસ્વરૂપ માનવામાં આવે તો પરામર્શની બીજી ક્ષણે તે પરામર્શથી ઉત્પન્ન થયેલ અનુમિતિ તે પરામર્શના કાર્યતાઅવછેદક ધર્મથી આકાંત બની શકશે નહીં, કેમ કે તે પરામર્શની હાજરીમાં જ તે અનુમિતિ ઉત્પન્ન થયેલ છે. જે પરામર્શનાશક્ષણવૃત્તિત્વસ્વરૂપ સ્વોત્તર૫દાર્થ માન્ય કરવામાં આવે તો તે પરામર્શની દ્વિતીય ક્ષાગે ઉત્પન્ન અનુમિતિનો સંગ્રહ થવા છતાં તે પરમર્શની ચોથી સાથે અન્ય પરામર્શથી ઉત્પન્ન અનુમિતિને પણ પ્રસ્તુત પરામર્શનું કાર્ય માનવાની આપત્તિ આવશે. આ તો બકરું કાઢતા ઊંટ પેસી ગયું. તેથી સ્વોત્તરત્વપદાર્થ અહીં સ્વāસાધાર ક્ષાગના = વિવક્ષિતપરામર્શના નાશની અધિકરાગીભૂત ક્ષણના વંસની અનાધાર એવી વāસાધાર ક્ષણની = વિવક્ષિતપરામર્શનાણાધાર ક્ષાની વૃત્તિતાસ્વરૂપ માનવો પડશે. તેથી પ્રસ્તુત પરામર્શની દ્વિતીય ક્ષણે અથવા તૃતીય ક્ષાગે ઉત્પન્ન થયેલ અનુમિતિમાં પ્રસ્તુત પરામર્શની કાર્યતા રહી શકશે, કેમ કે પ્રસ્તુતપરામર્શવંસની અધિકરાણીભૂત ક્ષાગના વંસની અનધિકરણ અને પ્રસ્તુતપરામર્શધ્વસની અધિકરાણીભૂત એવી તૃતીય ક્ષાગે તે બન્ને વિદ્યમાન હોઇ શકે છે. તથા પ્રસ્તુત પરામર્શની ચોથી ક્ષાગે અપરામર્શજન્ય અનુમિતિમાં પ્રસ્તુતપરામર્શકાર્યતાની આપત્તિ પણ નહીં આવે, કેમ કે દર્શિત તૃતીય ક્ષાગમાં તે અવૃત્તિઃ અવિદ્યમાન છે. આમ સ્વોત્તરત્વપદાર્થને આ રીતે સ્વીકાર કરવો આવશ્યક છે. પરંતુ કાર્યતાઅવછેક ધર્મશરીરમાં ઉપરોકત સ્વોત્તરત્વનો આ રીતે પ્રવેશ કરવામાં પૂવોત્પન્ન સંસ્કારમાં પણ પ્રસ્તુતપરામર્શ-કાર્યતા આવી જશે, કારણ કે પ્રસ્તુત પરામર્શની પૂર્વે ઉત્પન્ન થયેલ સંસ્કાર સ્વોત્તર = પ્રસ્તુતપરામર્શની દર્શિત રીતે તૃતીય ક્ષાગમાં વૃત્તિ છે. સંસ્કાર તો અનેક ક્ષારસ્થાયી હોય છે-ચિરસ્થાયી હોય છે. પ્રસ્તુત પરામર્શ ની પૂર્વ ઉત્પન્ન થયેલ સંસ્કાર નો પ્રસ્તુત પરામર્શથી જન્ય ના જ કહેવાય. છતાં દર્શિત સ્વોત્તરત્વ તેમાં આવી જવાથી પ્રસ્તુતપરામર્શકાર્યતાની તેમાં આપત્તિ આવે છે. આના નિરાકરણ માટે કાર્યતાઅવચ્છેદક ધર્મ શરીરમાં અનુમિતિનો નિવેશ કરવો આવશ્યક બનશે. સંસ્કાર અનુમિતિસ્વરૂપ ન હોવાથી તેમાં અપ્રામાણ્યજ્ઞાના-ભાવવિશિપરામર્શેત્તરાનુમિતિસ્વરૂપ કાર્યતાઅવછેદક ધર્મ રહી શકતો નથી. આથી તેમાં પ્રસ્તુત પરામર્શની કાર્યતાની આપત્તિને પાગ અવકાશ નહીં રહે. પરંતુ આ રીતે પરામર્શકાર્યતાઅવરછેદક ધર્મશરીરમાં અનુમિતિત્વનો પ્રવેશ થવાથી અનુમિતિ સ્વરૂપ ધર્મિવિશેષની = પ્રમાવિશેષની સિદ્ધિ થવાથી અનુમાન નામના સ્વતંત્ર પ્રમાણની સિદ્ધિ અનાયાસ થઇ જશે.આથી નવીનનાસ્તિકમતમાં પૂર્વોકત રીતે અપસિદ્ધાંત દોષ જડબેસલાક બનશે.
નવ્યનાસ્તિક :- પારેસ્વોત્તરત્વને સ્વāસાધારક્ષાગવંસાનાધાર એવી સ્વāસાધારક્ષાગમાં વૃત્તિત્વસ્વરૂપ માનવામાં આવે તો અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શની દ્વિતીય ક્ષાગે ઉત્પન્ન થયેલી અનુમિતિમાં અપેક્ષાબુદ્ધિરૂપ પરામર્શનો કાર્યનાએવચ્છેદક ધર્મ રહી નહીં શકે. તેથી તેનો અસંગ્રહ થવાની આપત્તિ આવશે. અર્થાત્ કાર્યતાઅવરછેદક ધર્મ કાર્યતાથી જૂનવૃત્તિ બનશે. આશય એ છે કે જે સ્થળે પ્રથમ ક્ષાને અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શ ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષાને અપેક્ષાબુદ્ધિભિન્ન સ્વરૂપવાળી અમિતિ ઉત્પન્ન થાય છે તે બન્નેનો ચોથી ક્ષાણે નાશ થાય છે. અપેક્ષાબુદ્ધિ ત્રણ ક્ષાગ સુધી રહે છે અને અનુમિતિ બે ક્ષાણ સુધી રહે છે. તેથી ઉપરોકત સ્વોત્તરત્વઘટકીભૂત સ્વપદથી અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શને ગ્રહણ કરતાં તેના ધ્વંસની આધારભૂત એવી ક્ષણ = ચતુર્થક્ષણ અને તેના ધ્વસની અનાધાર એવી ક્ષાગ = ચાર સુધીની ક્ષણ તથા સ્વ = અપેક્ષાબુદ્ધિરૂપ પરામર્શ, તેના ધ્વંસની આધારભૂત એવી ક્ષણ = ચતુર્થ ક્ષાણ. તેથી જે ક્ષાણ સ્વäસાધારક્ષાગäસઅનાધાર હોય અને તે જ સ્વäસાધારક્ષણ હોય તેવી ક્ષણ તો માત્ર ચોથી ક્ષાણ જ આવશે. આવી ચતુર્થ ક્ષામાં દર્શિત અનુમિતિ વૃત્તિ = વિદ્યમાન નથી. માટે તેમાં દર્શિત સ્વોત્તરત્વ નહિ રહેવાથી અપેક્ષાબુદ્ધિઆત્મક પરામર્શની કાર્યતા નહીં રહી શકે. પરંતુ હકીકત એ છે કે તે અનુમિતિ અપેક્ષાબુદ્ધિરૂપ પરામર્શથી જ જન્ય છે. તેથી તે અનુમિતિના સંગ્રહ માટે અર્થાત્ ને અનુમિતિમાં દર્શિત પરામર્શના કાર્યનાઅવછેદક ધર્મનો સમાવેશ કરવા માટે સરકારવ્યાવૃત્ત અવ્યવહિતોત્તરોત્પત્તિક-વનો જ ;