________________
१३२ न्यायालोके प्रथम: प्रकाश:
* स्वध्वंसाधारपदस्य लक्षणा *
वैशिष्ट्यं देयमिति वाच्यम्, स्वध्वंसाधारपदस्यापेक्षाबुद्धिरूपपरामर्शानाधारस्वध्वंसानाधारार्थकत्वे उक्तानुमिति
--..-----------भानुमती ------------------ रुपमहात् । तथाहि स्वस्य = अपेक्षाबुदयात्मकपरामर्शस्य अधिकरणीभूता:ये प्रथम-दितीय-तृतीयक्षणा: तदहतसाधिकरणीभूता: दितीय-तृतीय-चतुर्थादिक्षाणाः, तदध्वंसाधारभूताः तृतीय-चतुर्थ-पक्षमादिक्षणाः, तदध्वंसानधिकरणीभूता: तृतीय-दितीगादिक्षणाः, तेषु मध्ये दितीय-तृतीयक्षणावेव स्वस्य = अपेक्षाबुदध्यात्मकपरामर्शस्य अधिकरणीभूतानां प्रथम-दितीयक्षणानां ये ध्वंसास्तेषामधिकरणीभूतौ, तन्मध्ये यो दितीय: क्षण: तगाऽपेक्षाबुदध्यात्मकपरामर्शजन्याऽपेक्षाबुदध्यानात्मकालुमितिरुत्पद्यत इति दर्शितस्वान्गवहितोतरोत्पतिकत्वस्य तत्र सत्वेनापेक्षाबुदध्यात्मकपरामर्शकार्यतान्यूनतत्तित्वं निरुतकार्यतावत्तछेदके व्यपोह्यते । एवमेवापेक्षाबुदयनात्मकपरामर्शस्प दितीयक्षाणे तृतीपक्षणे चोत्पामानापामनुमितावपि निरुतास्वाव्यतहितोतरोत्पतिकत्वं घटामशतीति स्वधिया दर्शितरीत्या विभावनीयं सुधीभिः । परामर्शप्रागुत्पलसंस्कारे तु परामर्शस्य दितीयक्षणे तृतीपक्षणे वा जायमानत्तविरहात् न परामर्शकारीतापतिः, अन्यथोकरीत्या कार्यतान्यूनततित्वापतिरिति चार्वाकाजुयासिभिरुछजलनैयायिकैर्वाच्यम् ।
. स्वध्वंसाधारकालध्वंसानाधार - स्वध्वंसाधारक्षणवत्तित्वलक्षणस्वोतरत्वविशिष्टानुमितित्वस्य कार्यतान्यूजवतित्वपरिहाराय प्रकरणकार उपक्रमते -> स्वध्वंसाधारपदस्य = कार्यतावच्छेदकपटकवाचकस्य स्वध्वंसाधारशब्दस्य अपेक्षाबुन्दिरूपपरामर्शानाधारान्यार्थकत्वे = अपेक्षाबदध्यात्मकपरामर्शस्य प्राधिकरणत्वे सति य: स्वध्वंसानाधार: तदयपदार्थ लक्षणास्वीकारे उक्तानुमितिसङ्ग्रहात् = अपेक्षाबुदलात्मकपरामर्शब्दितीपक्षणोत्पनापेक्षाबुदध्यानात्मकालुमित्यादीनां तत्कार्यत्वोपपवेरिति । असमाशय: :अपेक्षाबुब्दिरूपपरामर्शस्थले स्वपदेनापेक्षाबुब्दिरूपपरामऽस्यि गहणे तहतंसानाधारस्ते सति तदनधिकरणीभूत: तत्पूर्वक्षण एत = स्तपूर्वक्षण एत, स्तक्षणस्यापेक्षाबुब्दिरूपपरामर्शाधिकरणत्वात् । तदन्यः स्वाधिकरणक्षण: स्तध्वंसाधारक्षणश्च । तदध्वंसख्यानाधारस्तु स्वाधारक्षण एव, अपेक्षाबुब्दिरूपपरामर्शप दितीयक्षणे उत्पद्यमानाया अनुमितेः तवतित्वेन सङ्ग्रहात्, एवमेवापेक्षाबुदानात्मकपरामर्शस्य दितीयक्षणे तृतीयक्षणे च जायमानाया अनुमितेरपि सङ्ग्रहो निरपापः ।
કાર્યતાઅવચ્છેદકમાં પ્રવેશ કરવો ઉચિત છે. પૂર્વકાલોત્પન્ન સંસ્કારમાં ન રહી શકે એવું અવ્યવહિતોત્તરોત્પત્તિકત્વ તો સ્વાધિકરાગ ક્ષાગના ધ્વસની અધિકરણીભૂત ક્ષણના ધ્વંસના આધારભૂત કાલના ધ્વસની અનધિકરણ એવી જે સ્વાધારભૂત કાલના ધ્વંસની અધિકરાણીભૂત ક્ષણ, તે ક્ષણમાં ઉત્પત્તિ થવાપાણ સ્વરૂપ જ છે. જેમ કે અપેક્ષાબુદ્ધિઆત્મક પરામર્શની અધિકરણ ક્ષણ = પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્ષાગ. તેના ધ્વસની અધિકરાગીભૂત ક્ષાગ = દ્વિતીય, તૃતીય, ચતુર્થ વગેરે ક્ષાગ. તેના ધ્વસન આધારભૂત કાલ = તૃતીય, ચતુર્થ ક્ષાગ વગેરે. તેના ધ્વસની અનધિકરણ એવી ક્ષાગ = તૃતીય ક્ષાગ, દ્વિતીય ક્ષાર, પ્રથમ ક્ષણ. એમાંથી જે ક્ષાર સ્વાધારક્ષાગāસઅધિકરણ બની શકે તેવી હોય તેવી ક્ષાગ તો માત્ર દ્વિતીય અને તૃતીય ક્ષાગ જ બની શકશે, કેમ કે સ્વાધારકાલ = અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શાધિકરણીભૂત પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્ષાણ. તેના ધ્વંસની અધિકરણ ક્ષણ = દ્વિતીય, તૃતીય ક્ષણ. આ દ્વિતીય અને તૃતીય ક્ષામાંથી દ્વિતીય ભાગમાં અપેક્ષાબુદ્ધિાપપરામર્શજન્ય અનુમિતિ ઉત્પન્ન થાય છે જતેથી તેમાં દર્શિત અવ્યવહિતોત્તરોત્પત્તિક આવી જશે. માટે તે અનુમિતિમાં અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શની કાર્યતા અને તેનો અવછેદક ધર્મ પાગ રહી જશે. તેથી તે અનુમિતિનો સંગ્રહ થઈ જશે. તથા પૂર્વકાલીન સંસ્કાર તો પ્રસ્તૃત પરામર્શની પાણ પૂર્વે ઉત્પન્ન થઈ ગયેલ હોવાથી પરામર્શની દ્વિતીય ક્ષાગ વગેરેમાં તેમની ઉત્પત્તિ થવી અશક્ય જ છે. આમ દર્શિત અવ્યવહિતોત્તરોત્પત્તિકત્વ પૂર્વસંસ્કારમાંથી સ્વયં વ્યાવૃત્ત થવાથી = નીકળી જવાથી પૂર્વકાલીન સંસ્કારમાં પરામર્શ કર્યતાની આપત્તિ નહીં આવે. મતલબ કે ઉપરોક્ત વિવેક્ષાથી પરામર્શની કાર્યતાઅવચ્છેદકકુક્ષિમાં અનુમિતિત્વનો પ્રવેશ કરવામાં ન આવે તો પણ દરેક પ્રસિદ્ધ ઘટનાની સંગતિ થઈ શકે છે. તો પછી શા માટે પરામર્શકાર્યતાઅવચ્છેદક શરીરમાં અનુમિતિત્વનો પ્રવેશ કરવો ? માટે અતિરિક અનુમાન પ્રમાણની સિદ્ધિની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી.
* स्वध्वंसाधारपटनी लक्षा* सावी :- स्वध्वं । ना, अशा अव्यवडितोत्तरोत्पतिवनी , नीर भने हनुमाननी पूंछवी inी व्याया કરવી કોઈ રીતે વ્યાજબી નથી. માટે અમે સ્વોત્તરની જે પૂર્વે વ્યાખ્યા કરી ગયા કે “સ્વધ્વસાધારક્ષાવૃંસાનાધાર - સ્વäસાધારક્ષાવૃત્તિત્વ = સ્વોત્તરીતે જ બરાબર છે. હા, આવું માનવામાં તમે જે આપત્તિ બતાવી કે --> અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શની દ્વિતીય ક્ષણે ઉત્પન્ન થનાર અપેક્ષાબુદ્ધિભિન્ન સ્વરૂપ અનુમિતિને દર્શિત પરામર્શનું કાર્ય માની નહિ શકાય, કેમ કે તેમાં દર્શિત સ્વોત્તરત્વ રહેતું નથી. <- તેના નિરાકરણ માટે તો અમે એવા ખુલાસો કરીએ છીએ કે અમે સ્વોત્તરની જે વ્યાખ્યા કરી છે તેના ઘટકને બતાવનાર “સ્વધ્વસાધાર’ એવા પદની ‘અપેક્ષાબુદ્ધિરૂપપરામર્શઅનધિકરણ-સ્વધ્વંસઅનાધારભિન્ન' આ અર્થમાં લક્ષાણ કરી દેવાની. તેથી (ઉપરોકત દોષને અવકાશ નહિ રહે. તે આ રીતે - અપેક્ષાબુદ્ધિસ્વરૂપ પરામર્શને સ્વપદથી લેતાં તેની અનધિકરાણ હોતે છતે તેના ધ્વસની