________________
५३8 व्यागालोके प्रथमः प्रकाश:
अप्रामाण्यमहाभातस्य पथकारणत्वनिरास: * तत्तदप्रामाण्यग्रहाभावविशिष्टधूमादिलिङ्गकानुमितिं प्रति हेतुत्वकल्पनापेक्षया सामानाधिकरण्यविशिष्टविशेष्यतासम्बन्धावच्छिन्नप्रतियोगिताकाऽप्रामाण्यग्रहाभावानामवच्छेदकत्वकल्पनौचित्यात् ।
----------------भानुमती------------------- हात्तस्यैतत्परामर्शजन्यताऽवत्तछेदकत्तेऽपि न अयं गमित्तारलक्षणो दोषः, गृहीतापामायकधूमपरामर्शविशिष्टदहनसम्भाकादेराहार्यपरामर्शोतरानलस्मत्यादेश्चाप्रामाण्यमहाभावाऽजासत्वादिति केषाशिदभावनास्तिकानां मतम्।
प्रकरणकारस्तदपाकरोति -> तन मनोरमम्, 'दहाव्याप्यालोकवान् पर्वत' इत्याकारकपरामर्शधार्मिकाऽप्रामाण्यप्रकारकजानादशालामगृहीताप्रामाण्यवधूमलिइकपरामर्शजन्यदहनज्ञाको व्यभिचारवाराणास ततळ्यक्तित्वेन = यादप्रामाण्यमहसत्ते न धूमलिङ्गकालुमितिस्ततदप्रामाण्यज्ञानाभावत्वेन अप्रामाण्यग्रहाभावानां = समवायसम्बाधातचिछेडाप्रतियोगिताकाप्रामाण्यप्रकारकगहाभावानां तत्तदप्रामाण्यग्रहाभावविशिष्टधूमादिलिड़कानुमितिं = मादिलिड़कपरामर्शविशेष्यकाप्रामाण्यप्रकारतज्ञानामावविशिष्ठधूमादिलिइकदहनज्ञान प्रति हेतुत्तेऽप्रामाण्यगहरूपातानुगतत्वेन तदेव तत्पतियोगितामातभेदात् कार्यकारणभावभेदप्रसक्त्या नानाफल-फलतदातकल्पनागौरवमिति । इत्थं हेतुत्वकल्पनापेक्षया सामानाधिकरण्यविशिष्टविशेष्यतासम्बन्धावच्छिन्नप्रतियोगिताकाप्रामाण्यग्रहाभावानां = स्वनिष्ठप्रकारतानिरूपितसामानाधिकरण्यविशिष्टविशेष्यतासंसर्गातच्छिना या अप्रामाण्यप्रकारकज्ञाननिष्ठपतियोगितास्तनिरूपकानामभावानां एत अवच्छेदकत्वकल्पनौचित्यात् = परामर्शनिष्लकाराणतातत्तछेदकत्वाभ्युपगमौत चारपत्तात्, नानाकार्यकारणभावाकल्पनलाघतात् । अयमाशय: समवायसम्बन्धावचिछेडाप्रतियोगिताक-धूमपरामर्शर्मिकाप्रामाण्यज्ञानाभावानां धूमपरामर्शतिशेष्यकाऽप्रामाण्यपकारतजानाभावविशिष्मलिड़कानुमिति प्रति स्वातम्रोण हेतुत्वकल्पो बदमावति तत्प्रकारकत्वगहरवपस्यापामाण्यज्ञानस्यानलुगमेन तत्पतियोगिततया मियो मिडोषु नाताऽप्रामाण्यमहाभातेषु केषुत्तित् ततदतित्वेत कारणता कल्पनीया । इत्थमेत पत्र पूर्वं धूमपरामर्शर्मिताऽप्रामाण्यग्रहस्तदनन्तरं धूमपरामर्शान्तरात् जायमानाया अनुमितेरसहगहरूयात् । तदपेक्षयाऽप्रामाण्यमहाभावानामनुमितिकारणतावतछेदकत्वकल्पामेत गुकम् ।
છે તેના નિવાર ગ માટે કાર્યતાઅવચ્છેદક કુક્ષિમાં અનુમિતિનો પ્રવેશ કરવા કરતાં અપ્રામાણ્યજ્ઞાનાભાવને પરામર્શજન્ય જ્ઞાન પ્રત્યે સ્વતંત્ર કારાગ માનવું જ ઉચિત છે, કેમ કે તેમ માનવાથી એતદુત્તરજ્ઞાનવને પરામર્શકાર્યતાઅવછેરક માની શકાય છે.
सप्राभायज्ञानालाव स्वतंत्र द्वारा नथी - मनेठांतवाही समाधान :- तन, तत्तः । ना, मापात २२ नथी. रामायशानामापनेसतरा मानवामां आयेतो પાણ ધૂમપરામર્શમાં અપ્રામાણ્યજ્ઞાન થવા છતાં આલોકપરામર્શવિશેષક અપ્રામાણ્યજ્ઞાન હોતે છતે અગૃહીતાડપ્રામાયિક ધૂમપરામર્શથી જન્ય અગ્નિજ્ઞાનમાં વ્યતિરેક વ્યભિચાર આવશે. આવી ઘટના તેવી અવસ્થામાં શક્ય છે કે જ્યાં પ્રથમ ક્ષાગે આલોકપરામર્શ ઉત્પન્ન થાય તથા બીજા સમયે આલોક પરામર્શમાં અપ્રામાણ્યનું ભાન કરાવનાર ધૂમપરામર્શ ઉત્પન્ન થાય અને તૃતીય ક્ષારો ધૂમપરામર્શથી અગ્નિજ્ઞાન ઉત્પન્ન થાય. આથી કોઈ પાગ અપ્રામાયજ્ઞાનને ધૂમપરામર્શજન્ય જ્ઞાનનું પ્રતિબંધક માની ના શકાય. પરંતુ જે જે અપ્રામાણ્યજ્ઞાન હોતે છતે ધૂમાદિલિંગ પરામર્શથી સ્વજન્ય જ્ઞાન ઉત્પન્ન ન થાય તે તે અપ્રામાયજ્ઞાનના અભાવોને તત્ તત્ વ્યકિતત્વરૂપે અર્થાત્ તન તન અપ્રામાણ્યજ્ઞાન.ભાવત્વરૂપે તત્ તત્ અપ્રામાયગ્રહાભાવવિશિષ્ટ ધૂમાદિપરામર્શજન્ય અગ્નિજ્ઞાનનું તમારે કારણ માનવું પડશે. આવું માનવાથી ઉપરોક્ત વ્યભિચાર દોષનું તો નિવારણ થઈ જશે, કેમ કે દર્શિત અપ્રામાયગ્રહ ધૂમલિંગપરામર્શવિશેષક ન હોવાથી તેનો અભાવ ધૂમલિંડાકપરામર્શજન્ય અગ્નિજ્ઞાનનું કારણ નથી. છતાં પણ અપ્રામાયજ્ઞાન અનનુગત હોવાથી તેના ભેદથી ત—તિયોગિક અભાવ = અપ્રામાયજ્ઞાનાભાવ પાગ ભિન્ન થવાથી અલગ અલગ અપ્રામાયજ્ઞાનાભાવોને તનતલિંગકપરામર્શ જન્ય લિંગીજ્ઞાનના કારણ માનવા પડશે. આ રીતે માનવામાં અનેકવિધ કાર્યકારેશભાવની કલ્પના કરવાનું ગૌરવ આવશે. તેથી આવી કલ્પના કરવા કરતાં લાઘવસહકારથી અપ્રામાણ્યજ્ઞાનાભાવને સ્વતંત્ર કારાગ માનવાના બદલે કારાતાઅવચ્છેદક શરીરમાં જ તેનો પ્રવેશ કરવો ઉચિત છે. અર્થાત્ ધૂમપરામર અનુમિતિ પ્રત્યે સામાનાધિકરણવિશિષ્ટવિશેષતાસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક અપ્રામાયરાહાભાવવિશિષ્ટધૂમપરામર્શ કારણ થશે. જ્યારે જે ધૂમપરામર્શમાં અપ્રામાણ્યનું ભાન થશે તે ધૂમપરામર્શથી તદુત્તરક્ષાગમાં અનુમિતિ નહીં થાય, કારણ કે ત્યારે ધૂમપરામર્શ અપ્રામાણયપ્રકારક જ્ઞાનનું વિશેષ છે અને અપ્રામાયજ્ઞાનના અધિકરણ આત્મામાં સમત હોવાથી અપ્રામાયગ્રહનું સમાનાધિકરણ થઈ જાય છે. તેથી જ તે ધૂમપરામર્શ સામાનાધિકરણ્યવિશિષ્ટવિશેષતાસંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતાના નિરૂપક અપ્રામાણ્યજ્ઞાનાભાવથી વિશિષ્ટ બનતો નથી. પરંતુ જ્યારે “અગ્નિવ્યાપ્યધૂમવિશિષ્ટ પર્વત’ એવા પરામર્શમાં અપ્રામાણ્યનું અવગાહન થતું નથી ત્યારે અવ્યવહિતોત્તર ક્ષણમાં અગ્નિની અનુમિતિ થઈ શકે છે, કેમ કે ત્યારે ધૂમપરામર્શ સામાનાધિકરણવિશિષ્ટવિશેષતા