________________
* नास्तिकमतमीमांसा * न चैतद्वाक्यप्रामाण्याऽप्रामाण्ययोाघातः, एतस्य प्रमाकरणत्वरूपप्रामाण्याऽभावेऽपि भ्रमजनकत्वाभावेन विषयाबाधात्। न च भवतोऽपि तत्प्रतिक्षेपकप्रमाणाभावात्तूष्णीम्भावः श्रेयानिति वाच्यम्, तद्विपर्ययसाधकमानाभ वेऽपि पराभ्युपगते पर्यनुयोगस्य सुकरत्वात्, तस्य सन्देह-जिज्ञासादिमूलत्वात्, तदनुत्तरे परस्य निग्रहात् । अत एव सर्वत्र पर्यनुयोगपराण्येव सूत्राणि बृहस्पतेरिति चारिभिहितमिति चेत् ? ------------------II
नु आत्मा नास्तेि' इति वाक्यं प्रमाणमप्रमाणं वा ? इति करालततनयनन्दयमित पक्षन्दयमुपतिष्ठते। तच नाहोऽनवः, आगमस्य प्रामाण्यप्रसङ्गात् । नापि व्दितीय: सम्यक, आत्मनः सिदध्यापतेरितीतो व्याघ्र इतस्ततीति व्यायापात इत्यास्तिकशझामपाकर्तुं नास्तिक उपक्रमते न चेति । तत्समाधानमाह एतस्य = 'आत्मा जास्तीति वाक्यस्य प्रमाकरणत्वरूपप्रामाण्याभावेऽपि धमजनकत्वाभावेन = तदभावति तत्प्रकारकनिश्चयाऽजनकत्वेन विषयाऽबाधात् = शरीरातिरिकात्मपदार्थप्रतियोगिवाभावस्याऽबाधितत्वात् । एतेन अनुमान न प्रमाणं' इति वाक्यस्य प्रामाण्ये शब्दप्रामाण्यापात:, अप्रामाण्ये चानुमानप्रामाण्यापात इति परास्तम्, एतदवाक्यस्य प्रमाकरणत्वाभावरूपाऽप्रामाण्यविषयत्वात्, असत्यातिसत्ते विशिष्टज्ञानमागस्त ममत्वेन समजनकत्तेप्राविरोधांचेति दिक।
न च भवत: = नास्तिकरण अपि तत्प्रतिक्षेपकप्रमाणाभावात् = अतिरिक्तात्मनिषेधकप्रमाणविरहात् तूष्णीम्भावः = मौनभात एव श्रेयानिति वाच्यम्, तदविपर्ययसाधकमानाभावेऽपि = आत्मप्रतियोगिकाभावसाधकप्रमाणविरहेऽपि पराभ्युपगते = प्रतिवादिस्वीक़ते आत्मादिपदार्थसाथै पर्यनुयोगस्य = प्रसास्य सुकरत्वात्, तस्य = पर्ययोगस्य सन्देह - जिज्ञासादिमूलत्वात् = विषयप्रामाण्यसन्देह-जिज्ञासा - सम्यगनवबोधादिजन्यत्वात् तदनुत्तरे परस्य निग्रहात् । इत्थमेव वितण्डावादप्रवृते: । अत एव = प्रमाणं विनाऽपि प्रामाण्यसन्देहादितोऽपि दुषाणपर्यनुमोगसम्भवादेत, तदनुतरमाण निग्रहे च तत्सार्थक्यात् सर्वत्र पर्यनयोग - पराण्येव सूत्राणि बृहस्पते: = सरगुरोः इति चार्वाकरभिहितम् ।
પોતાનું વક્તવ્ય પૂર્ણ કરે છે. હવે નાસ્તિકમતનું ખંડન કરવા નાસ્તિકમત પ્રકરણકાર બતાવી રહ્યા છે.
માં સ્વતંત્ર આત્મા નથી - નાસ્તિક છે પૂર્વપક્ષ :- નવી.. તમે મોક્ષની વાત કરો છો, તેની સિદ્ધિ માટે તો હજુ ઘણી વાર છે. પણ સૌથી પ્રથમ વાત એ છે કે આત્મા જ નથી, કારણ કે તેનું સાધક કોઈ પ્રમાણ જ નથી. પ્રમાાગશૂન્ય અર્થનો સ્વીકાર કેવી રીતે થઈ શકે ? પ્રત્યક્ષથી આત્મા દેખાતો નથી, સંભળાતો નથી, સુંઘાતો નથી, ચાખી શકાતો નથી કે અડી શકાતો નથી. પાંચમાંથી એક પાર. ઈન્દ્રિય દ્વારા આત્મા ઉપલબ્ધ ન થવાથી આત્મા સ્વીકાર્ય નથી. અનુમાન કે શબ્દ = આગમ દ્વારા તો આત્માની સિદ્ધિ અશક્ય છે, કારણ કે તે બન્ને સ્વયં જ અપ્રમાણ છે. અપ્રામાણિક ચીજ દ્વારા પ્રામાણિક વસ્તુની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? આમ, આત્મા જ ન હોવાથી કોનો મોક્ષ થશે ? કોઈનો નહીં. માટે મોક્ષની ચર્ચા નિરર્થક છે.
શંકા :- . ૨. શબ્દને = આગમને પ્રમાણે ન માનનાર નાસ્તિક સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે “આત્મા નથી' આવું નાસ્તિકનું વાક્ય પ્રમાણ છે કે અપ્રમાણ છે ? આ વાક્યને એ પ્રમાણ માનવામાં આવે તો “શબ્દ પ્રમાણ છે' એવું સિદ્ધ થઈ જશે. એ તેને અપ્રમાણ માનવામાં આવે તો એનો અર્થ એવો થયો કે “આત્મા નથી' આ વાક્ય ખોટું છે. તેના ફલસ્વરૂપે આત્મા છે' એવું સિદ્ધ થઈ જશે. આમ બન્ને પ્રકારના જવાબમાં નાસ્તિક ફસાઈ જશે. , સમાધાન :- . | ભાગ્યશાળી ! તમારી આ શંકા અનુચિત હોવાનું કારણ એ છે કે “આત્મા નથી' એ વાક્યમાં પ્રમાકરાણત્વસ્વરૂપ પ્રામાણ્ય ન હોવાથી તેને અપ્રમાણ કહેવાય છે પરંતુ તેમાં ભ્રમજનકતા તો ન જ હોવાથી તેનો વિષય અબાધિત છે. જે વાક્ય બ્રમોત્પાદક ના હોય તેનો વિષય બાધિત = વિપર્યસ્ત હોય તે કેવી રીતે માની શકાય ?
અહીં એવી શંકા થાય કે --> આ રીતે આત્માનું સાધક કોઈ પ્રમાણ ભલે ના હોય પરંતુ આત્માના સ્વીકારમાં બાધક પ્રમાણ ન હોવાથી નાસ્તિકને પાણી મૌન જ રાખવું હિતકર છે. પ્રમાણ વિના પ્રમેયની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? <-- ને તે અનુચિત હોવાનું કારણ એ છે કે આત્માનું બાધક પ્રમાણ = વિપર્યયસાધક ભલે ઉપલબ્ધ ન હોય છતાં પ્રતિવાદીએ સ્વીકારેલ પદાર્થને વિશે પ્રશ્ન તો થઈ જ શકે છે. પ્રશ્ન કાંઈ પ્રમાણમુબદર્શી નથી. જ્ઞાનમાં પ્રામાયનો સંદેહ પડે કે પદાર્થનો સંશય થાય કે જિજ્ઞાસા વગેરે હોય તો પણ પ્રશ્ન તો થઈ જ શકે છે. તે પ્રશ્નનો જ્યારે પ્રતિવાદી જવાબ ન આપે તો તેનો નિગ્રહ = પરાજ્ય થાય છે. આમ પ્રમાણ વિના પાગ પ્રામાણ્યસંશયાદિથી પણ પ્રશ્ન=દૂષાગઉભાવન તો થઈ શકે જ છે. આથી ચાર્વાક = નાસ્તિક તરફથી જે કાંઈ કહેવામાં આવે છે કે પ્રશ્ન કરાય છે તેનો ઉદ્દેશ કોઈ સિદ્ધાંતની સ્થાપના કરવાનો નથી પણ માત્ર અન્ય વાદીની માન્યતામાં - પ્રરૂપણામાં દોષોનું ઉભાવન જ હોય છે. જો ઉદ્દભાવિત દોષોનો પરિહારે અન્યવાદી ન કરી શકે તો તેટલામાત્રથી જ તેની માન્યતાનું નિરાકરણ થઈ જવાથી ચાર્વાકનો ઉદ્દેશ પૂર્ણ થઈ જવાથી એના દોષકથનની સાર્થકતા થઈ જાય છે. આ અભિપ્રાયથી જ કહેવામાં આવેલ છે કે સર્વત્ર બૃહસ્પતિના = ચાર્વાક ગુરુના સૂત્રો કેવળ પ્રક્ષાત્મક જ હોય છે.