________________
198 न्यायालोके प्रथम: प्रकाश:
* आत्मन: कार्यत्वाऽऽपादनसमीक्षा *
।
न निषिध्यते इति किमधिकं पर्यनुयुज्यते ?
अत एव तद्वदेवात्मनः सावयवत्वेन कार्यत्वापत्तिरपि निरस्ता, प्रागसतः सत्तालाभरूपस्य कार्यत्वस्यासिद्धेः, पूर्वाकारपरित्यागेनोत्तराकारोपादानरूपस्य च तस्यात्मन्यप्यविरोधात् । न च सावयवत्वे · तस्य प्राक्प्रसिद्धस
-----------------भानुमती------------------ म्भवा न एवात्मनि निषिध्यते । बालशरीरविशिष्टात्माधिकरणीभूता ये क्षणा: तमाशााधिकरणक्षणसंसर्गस्थात्मन्यबाधात् इति किमधिकं पर्यनुयुज्यते नैयायिकम्मन्गः ?
अत एव = शुब्दात्मद्रव्योत्पत्यसम्भवेऽपि विशिष्ट्रात्मोत्पादसम्भवादेव । अस्य चागे निरस्तेत्यनेनान्वयः। आत्मनः शरीरात्कश्चिदभिन्नत्वे शरीरस्य सावयवत्वेन तदवदेव = शरीरतदेव आत्मन: सावयवत्वसिन्दौ सावयवत्वेन कार्यत्वापत्ति: । प्रयोगस्त्येवं आत्मा जल्यः, सावर तात् शरीरवदिति नैयायिकाशयः ।
नत्वात्मन्यापाद्यमानं कार्यत्वं किंस्वरूपम् ? कारणव्यापारात्पूर्वमेकान्तेनाऽसत: कारणव्यापारानन्तरं सतालाभस्वरुपमाहोस्वित् पूर्वावस्थात्यागपूर्वमुत्तरावस्थाप्राधिस्वरूपम् ? इति लोलललनालोचनयुगलमिव विमलविकल्पगुगलमा समुपतिष्ठते । तगाद्यो न समीचीनः, प्रागसतः सत्तालाभरूपस्य कार्यत्वस्य असिन्देः = कुगाप्यप्रसिदः, नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' (२/१६) इति भगवद्गीतातचनात् । प्रमाणतोऽप्रसिदचापादनानहत्वात् । कुलालव्यापारात्प्राक् मृदात्मना सत एव घटस्य पश्चात् घटात्मनोपलब्धेिभवति। अनेन साहख्यमतप्रवेशप्रसङ्गोऽपि प्रत्युक्तः, प्राक् घटत्वेन तत्सतानभ्युपगमात् ।
प्रकरणकारो दितीयविकल्पमिष्टापतितया द्योतयति-> पूर्वाकारपरित्यागेन = पूर्विलमनुष्यादिपर्यायपरित्यागपूर्वं उत्तराकारोपादानरूपस्य = उत्तरकालीनदेवाद्यवस्थोपलब्धिस्वरूपस्य च तस्य = कार्यत्वस्य आत्मन्यायविरोधात् । न ह्यात्मा नरादिपरिणामं नैव जहाति अमरादिपरिणतिं वा नैवोपादते । एतेनासत्कार्यवादापतिरपि परास्ता, आत्मत्वपरिणतिमविहायैव पूर्वोत्तरकालानुस्यूतस्यात्मनः पूर्वापरपर्यायपरित्यागोपादानस्वीकारादित्यधिकं जयलताभिधानायां स्यादवादरहस्यटीकायां व्युत्पादितमस्माभिः ।
न चात्मत्यपष्टपरिमाणव्यापके सावयवत्वे स्वीक्रियमाणे तस्य = आत्मनः प्राक्प्रसिन्दसमान--------------------------- -- ----- ---- -- શુદ્ધ આત્મદ્રવ્યમાં તો સંભવી જ ના શકે, કારણ કે દરેક ક્ષણો શુદ્ધઆત્મદ્રવ્ય અધિકરણ ક્ષણના ધ્વસની અધિકરણ જ છે. તેથી તેનાથી ભિન્ન કોઇ પણ ક્ષાર ન મળવાથી તેના સંબંધસ્વરૂપ ઉત્પત્તિ પાણી શુદ્ધ આત્મામાં સંભવી શકતી નથી. શુદ્ધ આત્મા દ્રવ્યાત્મક છે, જ્યારે પ્રસ્તુત ઉત્પત્તિ માત્ર પર્યાયમાં જ રહેનારી છે. જો વિશિષ્ટ સ્વની અધિકરણીભૂત ક્ષણોના ધ્વસની અધિકરણ ક્ષણથી ભિન્ન ક્ષાગના સંસર્ગાત્મક ઉત્તિનો સ્વીકાર કરવામાં આવે તો તે દ્રવ્યમાં પણ સંભવી શકે છે. આનું કારણ એ છે કે બાલશરીરવિશિષ્ટ આત્માની અધિકરણીભૂત એવી ક્ષણોના ધ્વસનું અધિકરણ બનશે બાલશરીરપ્રાપ્તિની દ્વિતીયાદિ ક્ષણ અને તેનાથી ભિન્ન ક્ષણનો = પ્રથમ ક્ષણનો સંબંધ બાલ્યુશરીરવિશિષ્ટ આત્મામાં હોવાથી વિશિષ્ટ આત્મામાં આ રીતે ઉત્પત્તિ ઘટી શકશે. તેથી શા માટે નાહકના વધારે પ્રશ્નો કરો છો ? નિષ્કર્ષ: આત્માને શરીરપરિમાણ માનવો યોગ્ય છે.
सावयवत्व उत्पत्तिसाध: छे नहीं ? __ अत.। ->आत्माने से शरीरपरिमगतुल्यपरिमाणो मानपामा मातोशरीर सा१५१ खोपाथीमात्मा सा१५१ બની જશે. તો તો પછી આત્મા કાર્ય બની જવાની આપત્તિ આવશે, કારણ કે સાવયવ કાર્યસાધક = કાર્યત્વવ્યાપ્ય છે. <– આવું નૈયાયિક કથન પણ નિરસ્ત થઇ જાય છે, કારણ કે અમે હમણાં જ ઉપર કહી ગયા છીએ કે દ્રવ્ય-પર્યાય સાધારણ દ્વિતીય પ્રકારની ઉત્પત્તિ આત્મદ્રવ્યમાં પણ શક્ય હોવાથી તે દૃષ્ટિથી આત્માને કાર્ય = જન્મ કહેવામાં કોઈ વાંધો નથી. વળી, બીજી વાત એ છે કે કાર્યત્વનું સ્વરૂપ શું છે ? એ પણ વિચારણીય છે. કારણવ્યાપારની પૂર્વે સર્વથા અસત્ હોતે છતે કારણવ્યાપારદ્રારા સત્તાની ઉપલબ્ધિ થવી તે જ કાર્યાત્વ છે - એમ તો કહી જ શકાય નહીં, કારણ કે તેવું કાર્યત્વ કોઇ પણ ઘટાદિ કાર્યમાં પ્રસિદ્ધ નથી. ઘટ પૂર્વે માટી સ્વરૂપે વિદ્યમાન જ છે, પટ પણ પૂર્વે તંતુરૂપે હાજર જ છે. પ્રતિમા પોતે પાણ પત્થર સ્વરૂપે શિલ્પીના પ્રયત્નપૂર્વે હાજર જ છે. શિલ્પી તો પત્થરના નકામાં ભાગ દૂર કરે છે, જેથી પત્થરમાં રહેલ પ્રતિમા પ્રગટ થઇ જાય છે. સર્વથા અસન = અવિદ્યમાન તો ક્યારેય સન થઇ ના શકે. જો પૂર્વાકારનો ત્યાગ કરી ઉત્તર આકાર = પર્યાય = અવસ્થા = પરિણામ = ધર્મની પ્રાપ્તિને કાર્યત્વ માનવામાં આવે તો તેવા પ્રકારનું કાર્યત્વ તો આત્મામાં પણ માનવામાં કોઈ વિરોધ નથી, કારણ કે પૂર્વની મનુષ્ય અવસ્થા = ધર્મનો ત્યાગ કરી ઉત્તરકાલીન દેવપર્યાય - નકપર્યાય વગેરેને આત્મા પ્રાપ્ત કરે જ છે. તેથી આવા દ્વિતીય પ્રકારના કાર્યત્વની આપત્તિ આપવામાં આવે તો તે અમને = સ્યાદ્વાદીને ઇટાપત્તિસ્વરૂપ બની જશે.
शंड - न च सा.। कोमात्माने सा१५१ मानपामा मातीमात्मामा उत्तर भार था। २०i तेनाले १५वो પ્રસિદ્ધ છે તેને સમાન અતિવાળા અવયવથી ઉત્તરકાલીન પર્યાયને ધારણ કરવા રૂપ કાર્યને સ્વીકારવાની આપત્તિ આવશે. આશય એ છે કે જેમ સૂતરના પટની ઉત્પત્તિ પૂર્વે તેનાથી પૃથફસ્વતંત્રરૂપે તંતુ પ્રસિદ્ધ છે અને પટસબતીય છે એટલે કે સૂતરના તંતુ છે. આવા