________________
સ્તબક ]
Nyāya-Kusumānjali.
'
.
નથી ? આ તારા કાનનાં છિદ્ર શુ ફેગઢનાં છતાં પણ જ્યારે પ્રભુએ ઉત્તર ન આપ્યો થયા અને તેણે પ્રભુનાં કરધ્રમાં ખીલા એ ખીલા કાઇ ન કાઢી શકે તેટલા સારૂ તેણે તેને બહાર દેખાતા ભાગ કાપી નાખ્યા અને ત્યાર પછી તે ચાલતા થયા. પ્રભુ તે આ ઉપસર્ગથી પણ ક્ષુભિત થયા નહિ. એકદા ભગવાન્ અપાપા નગરીના વાસી સિદ્ધાર્થ વિષ્ણુકને ત્યાં પારણાને માટે ગયા. ત્યાં તેના મિત્ર વૈધ ખરકે અનુમાનથી જાણી લીધું કે પ્રભુ શલ્યવાન છે. પછી તે વૈદ્યે પ્રભુના કાનમાં ખીલા ઠેકેલા જેયા. ત્યારબાદ તે બન્ને મિત્રાએ ઉપચાર ફરી તે ખીલા ખેંચી કાઢયા. આ વખતે પ્રભુને અતિગાઢ વેદના થઈ અને તેમણે ભયંકર ચીસ પાડી. આ એમનેા છેલ્લા ઉપસર્ગ થયા. પ્રભુના ઉપસર્ગાના પ્રારભ પણ ગેાવાળથી થયા અને અંત પણ ગાવાળથીજ આબ્બે..
છે ?
ત્યારે તે
""
આ પ્રમાણે કથા ગાવાળ ક્રોધાયમાન
ઠાકયા.
પછી તે
'
"
એકદા સાધમ દેવલાકની સુધાઁ નામની સભામાં, દેવ અને દેવાંગનાએથી પરિવૃત થયેલે સાધર્મેન્દ્ર' ખેલ્યે! કે, “ હે મહાનુભાવા1 ભરતક્ષેત્રમાં પેઢાલ ' ગામની પાસેના ૮ પેાલાસ ” ચૈત્યમાં મડાવીરસ્વામી કાઉસગ્ગ ધ્યાનમાં લીન છે. તેને ચલાયમાન કરવાને કાઇ પણ દેવ સમર્થ નથી. ” આ વાત, ત્યાં બેઠેલે ‘ સ’ગમ ' નામને સામાનિક દેવ સહન ન કરી શકયે; અને તેથી તેણે મનુષ્ય લેાકમાં આવી ભગવાનને છ માસ પંત ધણાંજ ભયંકર દુઃખા આપ્યાં. છતાં ભગવાન્ પોતાની સમાધિથી લગાર પણ જ્યારે ચલિત ન થયા, ત્યારે તે થાકીને પ્રભુને પ્રણામ કરી. ચાલતા થયેા.
Jain Education International
આ પ્રમાણે ગાવાળીષ્મએ અને સંગમે કરેલા ઉપસર્ગો શાંતિપૂર્વક પ્રભુએ સહન કર્યાં. યેાગ અને તપને લીધે ભગવાન એવા શકિતસૌંપન્ન હતા કે જો તેઓ ધારત તે ઉપસર્ગ કરનારા તેમેને એક ક્ષણમાં યમપુરીમાં પહોંચાડી દેત; * પણ તેમણે પેાતાની શકિતના આવે
*"'
बलं जगद्ध्वंसन-रक्षणक्षमं कृपा च सा संगमके कृतागंसि । इतीव सञ्चित्य त्रिमुच्य मानसे रुषेत्र रोषस्तव नाथ ! निर्ययौ " ॥
-પસૂત્ર-વોષિાવૃત્તિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org