________________
dખક..] Nyāya-Kusumānjali કહી શકે, એમ આ નયનું કથન છે. આ નયની દૃષ્ટિએ દરેક શબ્દ (જાતિશબ્દ, ગુણશબ્દ વિગેરે ) ક્રિયા-શબ્દજ છે.
એક નયના આધારે બોલેલું વાક્ય સપૂર્ણ સત્ય નથી. કિન્તુ સાતે નય આશ્રીને બેલેલ વાક્ય પૂર્ણ સત્ય છે. અહિં કઈ શંકા કરે કે એક નયનું કથન મિથ્યા છે તે સાતે નાના કથનમાં સત્યતા ક્યાંથી આવી શકે? જેમકે એક વેળુના કણમાં તેલ નથી તે વેળુના સમુદાયમાં પણ તે કયાંથી સંભવી શકે ? આનું સમાધાન “એકમોતીમાં માળા રહેલ નથી, કિન્તુ તેના સમુદાયમાં માળા રહેલી છે' એ દષ્ટાંતથી કરી શકાય છે.
૩vહરિ– नासौ विद्वान् न चासौ प्रशमरसरतो नाप्यसौ योगपात्रं
ध्यानी नासौ तपस्वी नहि न पुनरसौ मुक्तियोग्यः समस्ति । વામન ! તે પાપ સમયમયદ્રાવને શાશ્વતથીसंप्रापेऽनन्यहेतुर्न मनसि रमते यस्य दौर्भाग्यभाजः ॥३७॥
Oh, lord : that unfortunate person, in whose mind the lotus in the form of thy foet does not stay-the lotus that completely removes the fear of Samsara and is the extraordinary means of acquiring the eternal wealth (the liberation ), is not learned; he does not find pleasure in the sentiment of tranquility, is unfit for sell-concentration (loga), is not a meditator, is not an ascetic and is not fit for salvation. ( 37 )
ઉપસંહાર
“હે સ્વામિન ! જે દુર્ભાગી માણસના મનમાં સકળ ભવના ભયને નસાડનારૂ અને શાશ્વત લક્ષ્મીને મેળવવામાં અસાધારણુ કારણરૂપ તારું ચરણકમળ રમતું નથી, તે વિદ્વાન નથી, પ્રશમરસમાં રમત નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org