________________
સ્તીક. ]
Nyaya-Kusumānjali
થતો નથી, તેમજ કેવલ નિત્યરૂપે ધટતા નથી, કિન્તુ નિત્યાનિત્યરૂપ વિલક્ષણ જાતિવાળા કરે છે. આવી હાલતમાં ઘટને અનિત્ય એ નૈરૂપે ક્રમથી નહિ, કિન્તુ એક સાથે ઢારા કહે છે કે, એવી રીતે તાવનાર કાઇ પણ શબ્દ એક સાથે અનિત્ય-નિત્ય ધર્માંને મુખ્યત્વેન નથી. તેવી રીતે પ્રતિપાદન કરવામાં શબ્દની શક્તિ નથી. નિષાનિય સમાસ પણ ક્રમથીજ નિત્ય-અનિત્ય ધર્માંને પ્રતિપાદન કરે છે, એક સાથે નહિ. ‘સઋતુચરિતં પરૂં સાયાર્ચ ગમયતિ'
યથાર્થરૂપે-નિત્ય અને બતાવવા હાય તે શાસ્ત્રશબ્દ નથી. કાઈ પણ
પ્રતિપાદન કરી શકે તેમ
'
}
મેજ
'
યવિચ્છિન્નમેયાર્થે વૌષત્તિ ” એટલે એક શબ્દ એક વાર, એકજ ધર્માંતેએકજ ધથી યુક્ત અને ખેાધન કરે છે. અને એથી એ સમજવાનું કે—સૂર્ય અને ચન્દ્ર એ અતેના વાચક પુષ્પદંત ' શબ્દ ( એવા અનેક અવાળા બીજા પણ શબ્દો ) સૂર્ય અને ચન્દ્રને ક્રમથીજ મેધન કરે છે, એક સાથે નહિ આ ઉપરથી જોઇ શકાય છે કે કાઇ નવા સકેત શબ્દ ધડીને એનાથી યદિ નિત્ય-નિત્ય ધર્મોને મુખ્યપણે એક સાથ એધન કરવાના મનેરથ કરવામાં આવે તે તે ફળીભૂત થઈ શકે તેમ નથી. આ એક સાથે વિધાન અને નિષેધ પનાના ભંગ છે.
અહી' એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે એક સાથે મુખ્યત્વેન નહિ કહી શકાતા એવા નિત્યત્વ-અનિત્યત્વ ધર્મો ‘અવક્તવ્ય' શબ્દથી કથન કરાતા નથી, કિન્તુ તે ધર્માં મુખ્યપણે એક સાથે કહી શકાતા ન હેાવાને લીધે વસ્તુમાં વક્તવ્ય' નામને ધમ પ્રાપ્ત થાય છે, કે જે અવક્તવ્ય' ધર્મ અવક્તવ્ય' શબ્દથી કથન કરાય છે.
ચાર શબ્દપ્રયાગામાં મૂળ તે। શરૂઆતના મેજ છે. પાછળના એ શબ્દપ્રયોગો, શરૂઆતના એ શબ્દપ્રયાગાના સયાગથી ઉદ્ભવેલા છે. “કચિત્—અમુક અપેક્ષાએ ધટ અનિત્યજ છે,” “કચિત્—અમુક અપેક્ષાએ ઘટ નિત્યજ છે” એ એ શરૂઆતનાં વાયા જે અથ ખતાવે છે, તેજ અને ક્રમથી ત્રીજો શબ્દપ્રયાગ દર્શાવે છે અને તેજ અને ક્રમ વગર યુગપત્–એક સાથ બતાવનાર ચેથા શબ્દપ્રયાગ છે. આ ચાયા પ્રયાગ ઉપર મનન કરતાં એ સમજી શકાય છે કે ઘટ કાઇ અપેક્ષાએ વક્તવ્ય પણ છે, અર્થાત્ કા અપેક્ષાએ ટમાં અવક્તવ્ય ધર્મ પણ રહેલા છે; પરતુ એકાન્ત રીતે તે અવનવ્ય માનવા ન જોઇએ. એમ
187
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org