________________
ન્યાયકુસુમાંજલિ.
નિયમ, તે તર્કથી સાખીત થઇ શકે છે. એ
3
વ્યાપ્તિ કહે છે. ધૂમમાં જ્યાં સુધી
| તૃતીયનિયમને ત શાસ્ત્રીઓ વ્યાપ્તિને નિશ્ચય ન થા અનુમાન થઇ શકે નહિ, વ્યાપ્તિને નિશ્ચય કર્યાં છે,
હાય, ત્યાં સુધી ધમને દેખવા છતાં અગ્નિનુ એ ખુલ્લી વાત છે. જેણે ધૂમમાં અગ્નિની તેજ મનુષ્ય, ધૂમ દેખી તે સ્થળે અગ્નિ હેાવાનું ચેકસ અનુમાન કરી શકે છે. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે અનુમાનને માટે વ્યાપ્તિનિશ્ચય થવાની જરૂર છે. અને વ્યાપ્તિ-નિશ્ચય કરવા તર્કની જરૂર છે.
C
બે વસ્તુઓ, અનેક જથ્થાએ સાથે રહેલી દેખવાથો એને વ્યાપ્તિનિયમ સિદ્ધ થતા નથી, કિન્તુ એ એને જૂદી પાડવામાં શા વાંધે છે, એ તપાસતાં વાંધા સિદ્ધ થતે હાય, તેા જ એ અનેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થઇ શકે છે. આવી રીતે એ વસ્તુના સાઢુચની પરીક્ષા કરવામા જે અધ્યવસાય તે તર્ક છે. ધૂમ અને અગ્નિના સંબંધમાં પણ—“ જો અગ્નિ વિના પણ ધૂમ હાય, તેા તે અગ્નિનું કાર્ય થશે નહિ. અને એમ થવાથી ધમની અપેક્ષાવાળા જે અગ્નિની શોધ કરે છે, તે કરશે નહિ, આમ થતાં અગ્નિ અને ધમની પરસ્પર કારણુકા તા, જે લેાકપ્રસિદ્ધ છે, તે ટકશે નહિ. ’—આવા પ્રકારના તર્ક થીજ તે એની વ્યાપ્તિ સાખીત થાય છે, અને એ વ્યાપ્તિનિશ્રયના ખેલથી અનુમાન કરાય છે. અતએવ
">
.
તર્ક ' પ્રમાણુ છે.
"
પક્ષ,
પર્વતો વાિમાન, ધૂમયવાત ’અર્થાત્ પર્વત ધૂમવાળા હાવાને લીધે અગ્નિમાન છે. આમાં પર્વત ’એ સાધ્ય અને મવત્ત્વ એ સાધન છે. પક્ષ, સાધ્ય, અનુમેય, ધમ એ ત્રણ; અને સાધન, હેતુ એકાક શબ્દો છે.
અગ્નિમાન્ ’ એ આશ્રય, ધર્મી એ ત્રણ; અને લિ ંગ એ ત્રણ
*
6
.
કાઇક સ્થળે ધૂમ ક્રાઇ માણુસે જોયા, એને જોતાંજ તેને ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ હેાવાતુ' યાદ આવ્યું. અર્થાત્ જ્યાં જ્યાં ધૂમ હાય છે ત્યાં ત્યાં અગ્નિ હેાય છે ' એમ તેને સ્મરણુ થયું. આથી આ સ્થળે અગ્નિ હાવા જોઇએ. ' એમ તેણે અનુમાન કર્યું. આ અનુમાન મરૂપ હેતુ'તું દર્શન અને હેતુમાં સાધ્યની વ્યાપ્તિ હેાવાનુ સ્મરણુ એ અને થયા પછીજ થયુ' સમજવું. આથી સમજી શકાય છે કે—હેતુનું દર્શન અને વ્યાપ્તિનું સ્મરણુ એ બંનેથીજ અનુમાન
થઇ શકે છે.
124
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org