________________
સ્તખા, ]
Nyaya-Kusumanjali
'
*
એને પણ સાધ્ય માંનવું પડે, અને વસ્તુસ્થિતિ તેમ નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણથી અગ્નિ ઉષ્ણુ સિદ્ધ છે. માટે આવા ખાધને દૂર કરવા માટે સાધ્યને નિર્બાધ' વિશેષણ લગાડવામાં આવ્યું છે. વળી સાધ્ય અભિમત ડાવું જોઇએ, અર્થાત્ પેાતાના સિદ્ધાંતને અનુકૂળ હાવુ જોઇએ. એ માટે દિ કાઇ જૈન ' એમ કહે કે ઈશ્વર જગત્કર્તા છે ” તા તે તેના અભિમત સિદ્ધાન્તથી વિરૂદ્ધ હૈાવાથી તે સાધ્ય નથી. વળી સાધ્ય અનિશ્ચિત હૈાવું જોઇએ અર્થાત્ સાધ્યને પહેલે નહિ હાવા જોઇએ, કારણુ કે જે વસ્તુ નિશ્ચિત સાધ્ય ક્રમ ખતી શકે ? અપ્રતીત, સટ્વિગ્સ અથવા નિશ્ચિત કરવાનું હાવાથી તેજ સાધ્ય બની શકે.
નિશ્ચય થએલે થઇ ગઈ હૈાય, તે ભ્રાન્ત વિષયનેજ
"
.
જે સ્થળે કાઇ વસ્તુનું અનુમાન કરવુ ઢાય તે સ્થળ, અર્થાત્ આશ્રય પ્રમાણુ, વિકલ્પ અથવા ઉભયથી નિશ્ચિત થયેલો હાવા જોઇએ. ત્યારેજ તે સ્થળમાં કાષ્ઠ પશુ વસ્તુનું અનુમાન કરી શકાય. પવ ત અગ્નિમાન છે.' આમાં પર્યંત નામના આશ્રય, પ્રમાણથી પ્રસિદ્ધ છે અર્થાત્ તે પર્વત પ્રત્યક્ષ નજરે દેખાય છે. ‘ સર્વજ્ઞ છે એ અનુમાન કરતાં પહેલાં સર્વજ્ઞ નિશ્ચિત નથી, તા પણ વિકલ્પ અÎત્ માનસિકઅધ્યવસાયથી સત્તનું અભિમાન કરીને તેના અસ્તિત્વનું અનુમાન કરવામાં આવે છે, એથી એ વિકલ્પથી સિદ્ધ ધર્મી કહેવાય છે. શબ્દ અનિત્ય છે ' આમાં શબ્દ પક્ષ, પ્રમાણુ ઉભયથી સિદ્ધ છે, કારણુ કે જે શબ્દો સાંભળવામાં પ્રમાથી સિદ્ધ છે અને જે શબ્દો શ્રવણુગાચર થયા સિદ્ધ છે; આમ શબ્દ' પક્ષ ઉભયથી સિદ્ધ કહેવાય છે.
'
"
'
એ
અને વિકલ્પ આવે છે તે પ્રત્યક્ષ નથી તે વિકલ્પથી
.
કાઇ તર્કવાદી વિકલ્પથી સિદ્ધ ધર્માં માનવાની ના કહે તે તેની સ્પામે એટલાજ પ્રતિવાદ કરવા ખસ છે કે કહા પુષ્પ છે કે નહિ ?” આના જવાબમાં તે કા' યા ના ' ગમે તે પણુ વિકલ્પથી સિદ્ ધર્માં માન્યા વિના કહી શકે તેમ નથી, કારણ કે તે હા અથવા ખપુષ્પ તે અસત્ છે. માટે
9
*
" ના ખપુષ્પના સંબંધમાં કહેશે, અને સુતરાં વિકસિદ્ધ ધર્મીના સ્વીકાર આવી
પડે છે.
આ શ્લેાકમાં સાધ્ય શબ્દના મે અ
133
Jain Education International
.
બતાવવામાં આવ્યા છે. તે
For Private & Personal Use Only
www.jainelibrary.org