________________
તખક.
Nyaya-Kusumanjali
.
લીધે તે સાધ્ય પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત છે, અને એથી તેની સાથે જોડેલ દ્રવ્યત્વ ' હેતુ કાલાતીત ( અધિત) હેત્વાભાસ કહેવાય છે. પરંતુ અહીં સમજવું જોઇએ કે સાધ્યનાં પૂર્વે બતાવેલ ત્રણુ લક્ષણા માંનું અબાધિતત્વ લક્ષણ નથી, માટે તે સાધ્વજ દુષ્ટ છે. દ્રવ્યત્વ હેતુ તા સાધ્યની સાથે અવિનાભાવ અધ નિ રાખતો ડાવાને લીધે અનેકાન્તિક હું તો સાઇમ છે. આ સબંધી હેકીકત પાછળ કહેવાઈ ગમ છે. સાંતકા હવાભ સજ્જ સભવી શકતા નથી અને કદાચ સભવ તો આ ત્રણુ હેત્વાભાસી પૃથક્ રહી શકતા નથી, જૈન દિગમ્બર્ દ્રિ!' અકિકિ ' નામને એક વધારે હેત્વાભાસ માટે છે. એને ખીજા શબ્દમાં અયાજક ' કહે છે. એના એ પ્રકાર છેઃસિદ્ધસાધન અને બાધિતવિષય. જે સાધ્ય નિશ્રિત હૈાય તે સિદ્ધસાધન છે. જેમકે શબ્દ હેતુથી શબ્દમાં શ્રાવણુત્વ સિદ્ધ કરવું. અહિં શબ્દનું શ્રાવણલ સજર્નાદિત છે. તેથી તેને સિદ્ધ કરવાને જે હેતુ વાપરવામાં આવ્યા છે તે સિદ્ધસાધન છે. પરંતુ અહીં એ ધ્યાનમાં રાખવું જોઇએ કે આ અનુમાનમાં સાષ્ય દૂષિત છે, કેમકે સાધ્ય અનિશ્ચિત હોવુ જોઇએ, એમ સાધ્યનુ એક લક્ષણ આપણે ગત શ્લાકમાં જોઇ ગયા છીએ અને તે પ્રસ્તુત સાષ્યમાં પ્રાપ્ત નથી. હેતુ તા સાત્મ્ય સાથે અવિનાભાવ સ‘બધ ધરાવતા હેાવાથી દુષ્ટ નથી. સાખ્ય દુષ્ટ હાવાને લીધે હેતુને દુષ્ટ કહેવા એ તા અન્યાય છે, કારણ કે કાઇના દાષને લીધે કાઇ અન્ય દૂષિત કહેવાય નહિ. બાધિતવિષય તો કાલાતીતની ખરાખર સમજી લેવે. વળી, આશ્રયાસિદ્ધ હેત્વાભાસ ઘટી શકતા નથી, કેમકે જ્યારે જે સ્થળે કાઇ પણ ચીજ સાધવી હાય, તે સ્થળને વિકલ્પબુદ્ધિથી સિદ્ધ માનવું ન્યાય્ છે, તે પછી સર્વજ્ઞ છે ' એવા સ્થળે હેતુના આશ્રયાસિદ્ધ નામના દોષ ધરી શકતા નથી. વ્યધિકરણસિદ્ધ નામનેા હેત્વાભાસ પણ હેતુનાં પક્ષધર્મ વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એમ ત્રણ લક્ષણા નહિ માનવાથી સ્વતઃ નષ્ટ થઇ જાય છે,
'
.
અનુમાનેાપયેગી દૃષ્ટાંત પણ પોતાના લક્ષણથી રર્હુિત હાય તા દુષ્ટ કહેવાય છે. આને દૃષ્ટાંતાભાસ પણ કહેવામાં આવે છે. દૃષ્ટાંત એ પ્રકા રતુ હાય છે—સાધ દૃષ્ટાંત અને વૈધશ્ય દૃષ્ટાંત, જ્યાં જ્યાં સાધન રહેતે નિયમેન સાધ્યની સત્તા જોઇ શકાય તે સાધમ્મ દૃષ્ટાંત છે. જેમકે
143
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org