Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મ
3 વર્ષ ૭ : અંક: ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ .
નિદ્રા દૂર થયા પછી જાગેલી નર્મદસુંદરીએ પતિને ન જોતાં આમ-તેમ 5 તપાસ કરી ક્ષે વૃક્ષે ફરી વળી અને આવા વેરાન જંગલમાં નિર્જન અટવીમાં એક છે. અબળ શું કરે ! વૃક્ષને પણ રડાવતી ન હોય તેમ વિલાપ કરવા લાગી. ખરેખર A મોહની ગતિ ગહન છે. જ્ઞાનીઓના વિવેકને પણ લુપ્ત કરનારી છે. છેક કિનારા સુધી
જઈ આવી અને જહાજને પણ ન જોયું માટે પાછી વળી. રાત્રિ જેમ તેમ થરથર હવે કાંપતી પસાર કરી. સૂર્યોદયે પણ તપાસ કરી અને નિરાશાને પામી. તે સતી અને પતિ ભકતાએ એક જ વિચાર કર્યો કે___ 'जह परिचत्ता अहयं दुज्जणवयणेहिं मोहियमणेण । त ह मा जिणवरधम्मं एगंतसुहावहं चयसु ॥'
જો કે હે નાથ ! મારો તે પરિત્યાગ કર્યો છે તે પણ દુર્જનના વચને વડે ? 8 મહિત મનવાળા તમે એકાતે સુખદાયી શ્રી જિનધર્મને કયારે પણ ત્યાગ કરતા નહિ.” છે છે ભાગ્યશાલીએ ! વિચારે કે ધમ જ જેણે આધાર–ત્રાણ-પ્રાણુ લાગે છે. તેવા આત્મા- છે. છે એની મને દગો આ પત્તિમાં પણ કેવી અવિચલ હોય છે ! હું કરૂણ કવરે વિલાપ કરે છે તેટલામાં આ કાશવાણી થઈ કે મુગ્ધ ! તે પાપ- 4 8 મતિ નાશી–લાગી ગયે તે તેના કારણે આ શુન્ય અરણ્યમાં શા માટે રડે છે, પ્રલાપ છે શું કરે છે. આ પાંભળીને તેણી વિચારે છે કે, ચકકસ મારો પતિ મને છોડીને ચાલ્યો 8 ગયો છે, કેમ આવી વાણી છેટી હોય જ નહિ. તે જ વખતે તેના હયામાં વિવેક [ પેદા થાય છે અને વિચારે છે –“આમાં મારા પતિને દેષ નથી પરંતુ મારું પૂર્વકૃત છે દારૂણ કર્મ જ ઉદયમાં આવ્યું છે. નહિ તે મુનિ મહારાજા પણ શ્રાપ શા માટે આપત ! છે તેમના મેંઢામાંથી પણ અનાયાસે તેવી વાણી શા માટે નીકળત! માટે મારા જ નિકાચીત 0 કર્મોને ઉદય આવ્યું છે. કેમકે ચંદનનાં પણ લાકડા વારંવાર ઘસવામાં આવે તે તેમાંથી 8 પણ અગ્નિ ઉન થાય છે. માટે આ શેક કરવાથી સર્યું. મારે જ આત્મહિતને છે સર્વથા વિચાર કરું. જે કારણથી ધીરપુરૂષ,એ કે કાયર પુરૂષએ પણ પિતે જ કરેલાં 8 સુખ અને દુઃખ પિતાને જ ભેગવવા પડે છે. જે કાયર બનીને મરી જાઉં તો તે છે હૈ દુષ્કર નથી. પરંતુ આવાં મારણને શ્રી વીરભગવાને નિષેધ કર્યો છે. ખરેખર આ જીવ- ૨ { લેકને વિષે બા ક્યવયથી જ સાવી થયેલા આત્માઓને ધન્ય છે જેઓ સ્વપ્નને વિષે છે. મેં પણ પ્રિયના ગિના દુઃખને ય જાણતા નથી. મેં પણ જે બાલ્યવયમાં જ શ્રી જિનમત ? R શાસનની દીક્ષા ગ્રહણ કરી લેત તે આવા પ્રકારનાં દુઃખનું નામ પણ ન જાણત! છે 8 જે હજુ પણ જીવતી એવી હું જે કઈપણ રીતે જબૂદ્વીપને પામીશ તે યુગપ્રધાન શ્રી ૧ $ આર્ય સુહસ્તિસૂરિજી મહારાજાની પાસે દીક્ષાને જ ગ્રહણ કરીશ. આજથી મારે આ જ છે