Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૮૦ : : શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણો પાસિકાઓ વિશેષાંક છે દિલ જીતી લીધા, બધાને પ્રેમ સંપાદન કર્યો. એકવાર ઝરૂખામાં બેસી નગર ચર્યા નિહાળી
રહી છે મેમાં તાંબુલ ચાલી રહી છે, તેનું થુંક અકસ્માત્ નીચે જતાં મહ મુનિ ઉપર છે છે પડયું, તેને પણ ખ્યાલ નથી. ત્યારે મુનિના મુખમાંથી પણ સહસા શબ્દ સરી પડ્યા 8 કે-“આવું કામ કરનારીને પતિ સાથે વિયોગ થશે... નર્મદાસુન્દરીને ખબર પડી, મુનિ { પાસે જઈ ભુલ ખમાવે છે, વારંવાર માફી માગે છે. મુનિ પણ તેને વિનય ભકિતભાવ { જોઈ કહે છે કે- હે ભદ્ર ! મેં તેને શાપ નથી આપ્યો પણ મારા મેંઢા માંથી સહસા છે શબ્દો નીકળી ગયા છે. ભાવિભાવ અન્યથા થાય નહિ, ધર્મકાર્યમાં જ ઉજ{ માલ બનજે.'
વેપાર માટે પરદેશ જતાં પતિની સાથે તેણી પણ જઈ રહી છે. તે વખતે જહા* જમાં એકવાર રાત્રિના સમયે કે એક માણસ સુંદર ગીત ગાય છે. તે વખતે પોતાના હૈ પતિ પાસે બેસેલી તે પતિને કહે છે કે, આ ગાનારાના સ્વર ઉપરથી તે કેદ હશે તેનું છે 8 વર્ણન કરી શકું છું. પતિએ પણ કુતુહલથી પૂછયું તે જોયા-જાણ્યા વિના તેણીએ તે ? 8 પુરુષનું આબેહુબ વર્ણન કર્યું. તે સાંભળી શક્તિ બનેલા પતિએ તે પુરુષની તપાસ કરી છે છે તે સતી સ્ત્રીએ કરેલા યથાર્થ વર્ણન પ્રમાણેને નીકળે. તેથી મનમાં સંક૯-વિકલ્પથી ?
આકુલ વ્યાકુલ થયે કે-ચોકકસ મારી સ્ત્રી ભ્રષ્ટ લાગે છે નહિ તે આવું કઈ રીતના જાણે! છે ખરેખર શકિત અને ઇર્ષ્યાલ માણસ આગળ ગુણ પણ દેષરૂપ બને છે. સ્વર વિજ્ઞાનની 8 કલાથી જ તેણીએ તે પુરુષના સ્વર ઉપરથી જ વર્ણન કરેલ પણ તેના ઉપર કલંકરૂપ છે બન્ય, પતિ હવે પોતાની પ્રાણપિયાનો ત્યાગ કરવા તૈયાર થયે. અપવાદ પણ ન લાગે છે તેમ કરવું છે. ભાગ્યને બીજે જ દિવસે તેમનું જહાજ ભુતદ્વિપમાં આવ્યું અને નાવિછે કે ના કહેવાથી બધા પાણી આદિ માટે ઉતર્યા. મહેશ્વર પણ પોતાની પાનીને દ્વીપ છે
બતાવવાની ઈચ્છાથી લઈ ગયે. દ્વીપમાં આમ તેથ ફેરવી થકવી નાખી અને વિશ્વાસી ૬ છે. એવી તેણી ઝાડ નીચે ગાઢ નિદ્રાને પામી. તે જ વખતે અનુકૂળ તક પામી, ત્યાં જ હું સ્ત્રીને છોડી દઈ, હાંફળા ફાંકળે દોડતે બેબાકળ બનતે આવી બુમાબુમ કરવા લાગ્યા છે કે આ દ્વીપમાં કોઈ રાક્ષસી આવી અને મારી સ્ત્રીને ખાઈ ગઈ હું માંડ માંડ જીવ R બચાવી આવ્યા. ભયના માર્યા બધા ટપોટપ જહાજમાં ચઢી ગયા અને નાવિકોએ પણ 5 જહાજ ઉપાડયું. બધાએ મહેશ્વરદત્તને આવાસન આપ્યું. મનમાં રાજી થશે કે-હાશ - ટાઢે પાણીએ કાસ ગઈ.
આ સંસારમાં આવું બને જ માટે જ જ્ઞાનીઓ કહે છે કે, આ સંકારમાં કેઈ ! છે કેઈનું સગું નથી. બધા સ્વાર્થના જ સગા છે, માટે તેના પર વિશ્વાસ પણ કરવા { જે નથી.