________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) હોય છે, તેટલા ભાગમાં અંધકારનાં પગલે તેજ રૂપે - ણમાં પરિણમે છે. પુદ્ગલ દ્રવ્યમાં અભૂત પરિણમન શક્તિ છે. તેથી અંધકારનાં પગલે ક્ષણમાં તેજરૂપે પરિણમે, એમાં આશ્ચર્ય નથી. વળી રાત્રી પડતાં તેજનાં પુ૬ગલે પણ અંધકાર રૂપે પરિણમે છે. પુદ્ગલ ધમાં નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. તમઃ અને તેજનાં પુદગલમાં પણ નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. જે કંઈ પદાર્થ જ નથી તેનામાં ઉત્પાદ અને નાશ હોતો નથી. જેમ આકાશ કુસુમનું દ્રષ્ટાંત. તેજ પ્રમાણે અંધકાર જે પદાર્થ ના હોત, તે તેમાં ઉત્પાદવ્યય થાતજ નહીં, અને ઉત્પાદવ્યય તો થાય છે, માટે તે પુદ્ગલ સ્કંધ છે, એમ ન્યાયથી પણ સિદ્ધ કરે છે. અને આગમ પ્રમાણ આ પ્રમાણે કહે છે –
THથા. सबंधयारउज्जोअ, पभाछाया तवोहिया वनगंधरसाफासा, पुग्गलाणं तु लख्खणं ॥१॥
ભાવાર્થ-શબ્દ, અંધકાર, ઉત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શએ પુગલનું લક્ષણ છે. અનેક પ્રકારના દારૂના ગોળાઓ પણ પુદ્ગલ સ્ક જ પરિણામ છે. કેટલાંક પુગલો સારી અસર આત્મા ઉ. ત્પન્ન કરે છે. અને કેટલાંક પુગલે નઠારી અસર આ
For Private And Personal Use Only