________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) પુદ્ગલે સાકર રૂપ પરિણામને ધારણ કરે છે. દૂધ રૂપ પુગલે દહિ રૂપ પર્યાય પરિણામને ધારણ કરે છે. અકાયનાં પગલે વરાળ રૂપ પરિણામને ધારણ કરે છે અનેક પ્રકારનાં ઔષધો રૂપ પુદ્ગલ પર્યાયેથી, અનેક પ્રકારના રોગો મટે છે. વરના ઔષધથી જવોત્પાદક પુગલ સ્કંધોની શાંતિ થાય છે. કોઈ મનુષ્યને સર્પ કરડે છે, ત્યારે તેને શરીરમાં સર્પ વિષના પુદ્ગલોને પ્રવેશ થાય છે. તેજ વિષ પુદ્ગલોને પ્રતિપક્ષી ઓષધ રૂપ પગલેથી નાશ રૂપ વિપરિણામ થાય છે. કેઈમનુષ્યની આંગળીએ વૃશ્ચિક કરો હેય છે, અને ત્યાંથી તેના હરતમાં લેહી મારફત વિષનાં પુદ્ગલે પ્રસરે છે, ત્યારે તેજ વિષ પુગલેને તેના આષધ રૂપ પ્રતિ પક્ષી પગલાથી શાંત ભાવ થાય છે, અર્થાત્ તે વિષનાં પુત્ર ગલે બહાર નીકળી જાય છે. વા શરીરમાંજ વિષતાને છેડી અન્ય રૂપેપરિણમે છે, એમ જણાય છે. આ ઉપરથી વિચારે કે પુદ્ગલેમાંજ સ્વભાવતઃ કેવા પ્રકારની શરૂ તિ રહી છે. કોઈ મનુષ્યની આંખ દુઃખે છે, ત્યારે તેની ચક્ષુ રકત પુગલવાળી દેખાય છે. ત્યારે તે રક્ત પુગળે ઉપશાંત કરવા સારૂ અન્ય પ્રતિપક્ષી ઔષધ રૂપ પુદ્ગલેને ચક્ષુમાં જતાં, તુરત રક્ત પુદ્ગલોને શાંત ભાવ થાય છે. દરેક વનસ્પતિનાં પુગલમાં સ્વ
For Private And Personal Use Only