Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे छाया--ज्ञानं पञ्चविधं प्रज्ञप्तम, तद् यथा-आभिनिबोधिकज्ञानं, श्रुतज्ञानम्, अवधिज्ञानं, मनःपर्यवज्ञानं, केवलज्ञानम् ॥१॥
टीका--'नाणं' इत्यादि
ज्ञानम्-ज्ञातिर्ज्ञानमिति भावसाधनः, सविदित्यर्थः । ज्ञायतेवाऽनेनास्मावति ज्ञानं, तदावरणस्य क्षयः क्षयोपशमो वा । ज्ञायते वाऽस्मिन्निति
अब सूत्रकार शिष्ट पुरुषों के आचार को पालन करने के लिये शास्त्र की निर्विघ्न परिसमाप्ति के लिये और-शिष्यों को शास्त्र विषयीभूत अर्थज्ञान की प्राप्ति का दृढ विश्वास जमाने के लिये मंगलरूप होने पर भी इस शास्त्र की आदि में सर्व प्रथम मंगल सूत्र का पाठ करते हैं।
"नाणं पंचविहं पण्णत्तं" इत्यादि । ॥ स० १॥
शब्दार्थ-(गाणं) ज्ञान (पंचविहं) पांच प्रकार का-(पण्णत्तं) कहा गया हैं। यहां ज्ञान शब्द भावसाधन-करणसाधन और कर्तु साधन है "ज्ञातिः-ज्ञानम् जानना इसका नाम ज्ञान है यह भावसाधन में ज्ञान की व्युत्पत्ति है-"ज्ञायते अनेन इति ज्ञानम्" यह करणसाचन में व्युत्पत्ति है-आत्मा जिसके द्वारा पदार्थों को जानता है बह ज्ञान है-इस करणसाधन से ज्ञानावरण कर्म का क्षय अथवा क्षयोपशम लक्षित होता है । क्यों कि इस के होने पर ही आत्मा में ज्ञान का प्रादुर्भाव (उत्पत्ति)या ज्ञान में सर्वथा निर्मलता आती है । अतःज्ञानावरण का क्षय और क्षयोपशम ज्ञानरूप होने के कारण अभेद संबन्ध से ज्ञानरूप ही
શાસકારે શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા માટે, શાસ્ત્રની નિર્વિદને પરિસમાપ્તિ કરવા નિમિત્તે અને શિષ્યમાં શાસ્ત્રવિષયીભૂત અર્થજ્ઞાનની પ્રાપ્તિને દઢ વિશ્વાસ જમાવવાને નિમિત્તે જે કે શાસ્ત્ર પિતે જ મંગળરૂપ હોવા છતાં પણ આ શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે સૌથી પહેલાં મંગળ સૂત્રને પાઠ કર્યો છે. "नाणं पंचविहं पण्णत्तं" छत्याहि
॥ सू. १ ॥ शा-(णाणं) ज्ञान (पंचविहं) प्राय प्रा२नु (पण्णत्तं) यु छे. मी “જ્ઞાન” શબ્દ ભાવસાધન, કરણસાધન અને કર્તસાધનરૂપ છે. ભાવસાધનમાં જ્ઞાનની व्युत्पत्ति मा प्रभाव थाय छे. "ज्ञातिः-ज्ञानम्" on तेनु नाम ज्ञान छे. ४२साधनमा ज्ञाननी व्युत्पत्ति l प्रमाणे छ "ज्ञायते अनेन इति ज्ञानम्" આત્મા જેના દ્વારા પદાર્થોને જાણે છે તેનું નામ જ્ઞાન છે. આ કરણસાધન દ્વારા જ્ઞાનાવરણકમને ક્ષય અથવા ક્ષોપશમ લક્ષિત થાય છે, કારણ કે જ્ઞાનાવરણીય કમને ક્ષય અથવા ક્ષપશમ થવાથી જ આત્મામાં જ્ઞાનને પ્રાર્દુભાવ થાય છે અથવા જ્ઞાનમાં સર્વથા નિર્મળતા પ્રકટ થાય છે. તેથી જ્ઞાનાવરણને ક્ષય અને ક્ષાપશમ જ્ઞાન રૂપ જ હેવાને કારણે અભેદ સંબંધની અપેક્ષાએ જ્ઞાનરૂપ જ નિવડે છે.
For Private and Personal Use Only