Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કેશિ-ગૌતમીય
૫૭૭
અધ્યયન-૨૩: ટિ. ૧૨-૧૪
કલ્પસૂત્રના ચૂર્ણિકાર અને ટિપ્પણકારે ‘અન્તર' શબ્દના ત્રણ અર્થ કર્યા છે– (૧) સુતરાઉ વસ્ત્ર, (૨) રજોહરણ અને (૩) પાત્ર, તેમણે ઉત્તર શબ્દના બે અર્થ કર્યા છે-(૧) કામળો અને (૨) ઉપર ઓઢવાનું વસ્ત્ર–ઉત્તરીય, ત્યાં પ્રકરણપ્રાપ્ત અર્થ એવો છે કે અંદર સુતરાઉ કપડું અને ઉપર ઊનનું કપડું ઓઢીને ભિક્ષા માટે જવું. શાત્ત્વાચાર્યો જે અર્થ કર્યો છે તે કુચેલ શબ્દની તુલનામાં સંગત થઈ શકે છે, પરંતુ અચેલ સાથે તેની પૂરી સંગતિ બેસતી નથી. વર્ષા સમયે અંદર સુતરાઉ કપડું અને તેની ઉપર ઊનનું કપડું ઓઢીને બહાર જવાની પરંપરા રહી છે. શાન્તાચાર્યે પણ 30મા શ્લોકમાં લિંગ શબ્દનો અર્થ વર્ષા-કલ્પ આદિ રૂપ-વેષ કર્યો છે અને ૩૨મા શ્લોકના ‘નાનાવિધ-
વિત્પન' તથા ‘ાત્રાર્થ'ની. વ્યાખ્યામાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. અહીં આવેલ અને સચેલનું વર્ણન છે એટલા માટે અંતરનો અર્થ અંતરીયઅધોવસ્ત્ર અને ઉત્તરનો અર્થ ઉત્તરીય–ઉપરનું વસ્ત્ર પણ કરી શકાય છે.
આ રીતે સાન્તરોત્તરના ત્રણ અર્થો મળે છે(૧) ઉત્તરાધ્યયન ઍવૃત્તિ-શ્વેત અને અલ્પમૂલ્ય વસ્ત્રનું નિરૂપણ કરનાર ધર્મ. (૨) આચારાંગવૃત્તિ–વસ્ત્રને ક્યારેક ઓઢનાર અને ક્યારેક પાસે રાખનાર. (૩) કલ્પસૂત્ર ચૂર્ણિ અને ટિપ્પણ–સુતરાઉ વસને અંદર અને ઊનના વસ્ત્રને ઉપર ઓઢીને ભિક્ષા માટે જનાર.
આ ત્રણે અર્થ વિભિન્ન દિશામાં વિકસિત થયા છે. ૧૨. ( રૂવાપ)
પ્રતિરૂપજ્ઞનો અર્થ છે–વિનયના ઔચિત્યને જાણનાર.૫ ૧૩. (હવે પરિત્તિ)
આનો અર્થ છે-યથાયોગ્ય આદર અથવા વિનયની પ્રતિપત્તિ." ૧૪. પાચમું કુશ નામનું ઘાસ (પંચ સતિપI[fT)
અહીં પાંચ પ્રકારના તૃણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે– (૧) શાલિ–કલમ શાલિ વગેરેની પરાળ. (૨) વ્રીહિક-સાઠી ચોખા વગેરેની પરાળ. (૩) કોદ્રવ–કોદ્રવ ધાન્ય, કોદરાની પરાળ,
૪.
૧. (ક) વૃધ્ધિ, સૂત્ર રદ્દ ા
(ખ) વન્યસૂત્ર બિનક્ર, મૂત્ર રદ્દ ! (ક) મોવનિયુnિ, જાથા ૭ર૬ વૃત્તિ (4) धर्मसंग्रह वृत्ति, पत्र ६६ : कम्बलस्य च
वर्षासु बर्हिनिर्गतानां तात्कालिकवृष्टावकायरक्षणमुपयोगः, यतो बालवृद्धग्लाननिमित्तं वर्षत्यपि जलधरे भिक्षायै असह्योच्चारग्रस्त्रवणपरिष्ठापनार्थं च निःसरतां कम्बलावृत्तदेहानां न
तथाविधाप्कायविराधनेति । ૩. વૃત્તિ , પત્ર ૫૦૩ : તિ–વર્ષાવહત્યરૂપો વેશ: I
(ક) એજન, પત્ર ૧૦૩ : 'નાનાવિધવિનાને'
प्रक्रमान्नानाप्रकारोपकरणपरिकल्पनं, नानाविधं हि वर्षाकल्पाद्युपकरणं यथावद्यतिष्वेव
સંવતતિા (ખ) એજન, પત્ર ૧૦૩: યાત્રા-સંથનિર્વાદતર્થ
विना हि वर्षाकल्पादिकं वृष्टयादौ संयमबाधैव
થાત્ | એજન, પન્ન ૫૦૦ : પદવ ત્તિ તરૂપવિનયોयथोचितप्रतिपत्तिरूपस्तं जानातीति प्रतिरूपज्ञः । એજન, પત્ર ૫૦૦ : પ્રતિરૂપવિતા, પિત્ત— अभ्यागतकर्त्तव्यरूपाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org