Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ર૩ઃ કેશિ-ગૌતમીય
૧. પાર્થ (પાસ)
આચાર્ય નેમિચન્દ્ર સુખબોધી વૃત્તિમાં તીર્થંકર પાર્થનું જીવનવૃત્ત પ્રસ્તુત કર્યું છે.
જુઓ-સુખબોધા વૃત્તિ, પત્ર ૨૮૫-૨૯૫. ૨. કુમાર-શ્રમણ (મીરામો)
કુમાર શબ્દનો સંબંધ ‘કુમાર-શ્રમણ” અને “કેશિ-કુમાર'—આ રીતે બંને રૂપોમાં દર્શાવી શકાય છે. શાન્તાચાર્યે પ્રથમ રૂપ માન્ય કર્યું છે. કુમાર-શ્રમણ કેશીનું એક વિશેષણ છે. તેઓ અવિવાહિત હતા, એટલા માટે ‘કુમાર' કહેવાતા હતા અને તેઓ તપસ્યા કરતા હતા તેથી કરીને તેઓ ‘શ્રમણ' કહેવાતા હતા. આવો વૃત્તિનો અભિમત છે.* ૩. નગરની પાસે (નારમંત્મ)
નગરમંડળનો અર્થ છે–નગરના કોટનો પરિસર.૨ ૪. આત્મલીન (મસ્ત્રી)
ચૂર્ણિ અને વૃત્તિમાં આલીનનો અર્થ–મન, વચન અને કાયાની ગુપ્તિથી ગુપ્ત એવો કરવામાં આવ્યો છે.' દશવૈકાલિકમાં સ્ત્રીન” (સં. માનીન)નો અર્થ થોડું લીન એવો કરવામાં આવ્યો છે. તાત્પર્યની ભાષામાં જે ગુરુથી ન અતિ દૂર કે ન અતિ નિકટ બેસે છે તેને “આલીન’ કહેવામાં આવે છે." ૫. મનની સમાધિથી સંપન્ન હતા (સુસમાદિયા)
સમાધિનો અર્થ છે–ચિત્તનું સ્વાશ્ય. તેના ત્રણ પ્રકાર છે– જ્ઞાન સમાધિ, દર્શન સમાધિ અને ચારિત્ર સમાધિ. આ ત્રણે માનસિક સમાધિના હેતુઓ છે. ૬. વિચાર (fઘતા)
ચિંતા શબ્દના અનેક અર્થ થાય છે. અહીં તેનો પ્રયોગ તર્ક કે વિચારના અર્થમાં થયો છે. તત્ત્વાર્થની વૃત્તિમાં ચિંતાનો અર્થ તર્ક કરવામાં આવ્યો છે.” ૭. આચાર-ધર્મની વ્યવસ્થા (શાયરથમપદી)
અહીં ‘આચાર’નો અર્થ છે- વેષધારણ આદિ બાહ્ય ક્રિયા-કલાપ અને પ્રસિધિનો અર્થ છે-વ્યવસ્થા. આનો સમગ્ર અર્થ છે–બાહ્ય ક્રિયાકલાપ રૂપ ધર્મની વ્યવસ્થા. બાહ્ય ક્રિયા-કલાપોને ધર્મ એટલા માટે કહેલ છે કે તેઓ પણ આત્મિકવિકાસના હેતુઓ બને છે.
૧.
૪. ५.
વૃદવૃત્તિ, પત્ર ૪૬૮ : શિના IT HTJTसावपरिणीततया श्रमणश्च तपस्वितया कुमारશ્રમો .... એજન, પત્ર ૪૨૮ : નHU–પુરપરિક્ષેપરિક્ષા (ક) ઉત્તરાધ્યયન ટૂળ, પૃ. ૨૨૪ : તાપ
अत्यर्थं लीनौ, मनोवाक्कायगुप्तावित्यर्थः । (4) बृहद्वृत्ति, पत्र ४९९ : अल्लीण त्ति
आलीनौमनोवाकायगुप्तावाश्रितौ वा ।
તિર્થ, નિનવા , પૃષ્ઠ ૨૮૮ बृहद्वृत्ति, पत्र ४९९ : सुसमाहितौ-सुष्ठज्ञानादिसमाधिमन्तौ। સર્વાર્થસિદ્ધિ, પૃ. ૩૧81 बृहद्वृत्ति, पत्र ४९८ : आचरणमाचारो-वेषधारणादिको बाह्यःक्रियाकलाप इत्यर्थः स एव सुगतिधारणाद्धर्मः, प्राप्यते हि बाह्यक्रियामात्रादपि नवमग्रैवेयकमितिकृत्वा, तस्य प्रणिधिः-व्यवस्थापनमाचारधर्मप्रणिधिः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org