Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાની બતાવે છે.–“કંકુ” ઈત્યાદિ.
અન્વયાર્થ–દક્ષિણાયનમાં સળં-સસરાન સાડા સાત (ા) દિવસ રાત કાળમાં અંકુર્દ-ગામ એક આંગળ પ્રમાણ પૌરૂષી વધે છે. લેf-mશેજ એક પક્ષમાં દુ અનુષ્ઠ-દ્રયમ્ બે આંગળ પ્રમાણે પોરબી વધે છે. મારે– માણેને એક માસમાં ગુટ-ચતુરાસુરમ્ ચાર આંગળ પૌરૂષી વધે છે. તથા ઉત્તરાયણમાં આ કમથી ઘટે છે. અર્થાત્ સાડા સાત દિવસમાં એક આંગળ પ્રમાણે પૌરૂષી ઘટે છે. એક પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આગળ પ્રમાણ પૌરૂષી ઘટે છે. પક્ષને અરધે ભાગ ના થાય છે આ કારણે સાત રાત્રીના સ્થળે સાડા સાત રાત્રી પ્રમાણ કાળ જાણ જોઈ એ. જે મહીનામાં ચૌદ દિવસને પક્ષ હોય ત્યાં સાત દિવસ રાતને કાળ જાણ જોઈએ. આ સમયે સાત દિવસ રાત પ્રમાણ કાળમાં પણ એક આંગળ પ્રમાણ પૌરૂષી વધતી રહે છે. આ પૌરૂષીનું ઘટવું, વધવું, એ પ્રત્યાખ્યાન આદિમાં અપેક્ષિત હોય છે. આ માટે આ કહેવામાં આવેલ છે. ૧૪
કયા કયા મહિનામાં ચૌદ દિવસનું પક્ષ હોય છે તેને સૂત્રકાર બતાવે છે-“કાઢ” ઈત્યાદિ.
અન્વયાર્થ–બાસાઢા -ગાષાઢ દુરુપ અષાઢ કૃષ્ણ પક્ષમાં, મા-માદ્રરે ભાદરવામાં કૃષ્ણ પક્ષમાં, ઉત્તર-તિ કાર્તિકમાં કૃષ્ણ પક્ષમાં
- પિષમાં કૃષ્ણ પક્ષમાં, તથા જાળવફાદે મત્તા નાચક્કાત્તિ વૈજ્ઞોશ માત્ર જ્ઞાતાઃ ફાગણ અને વૈશાખમાં કૃષ્ણ પક્ષમાં. એક એક અહેરાત્રથી ન્યૂન રાત્રી જાણવી જોઈએ. અર્થાત્ આ પૂર્વોક્ત મહિનાઓમાં કૃષ્ણ પક્ષ ચૌદ-ચૌદ (૧૪-૧૪) દિવસને હોય છે. ૧૫ા
પાદોન (પોન) પૌરૂષી જાનને કા ઉપાય
આ પ્રમાણે પૌરૂષીને જાણવાનો ઉપાય કહીને હવે સૂત્રકાર પાદેન પિન) પૌરૂષીને જાણવાને ઉપાય બતાવે છે—“ટ્ટામૂજે ઈત્યાદિ.
અન્વયાર્થ–નેટ્રમૂજે-કચેષ્ટામૂ યેષ્ઠ મહિનામાં ગાઢતાવળે-આકાર અવળે અષાઢ શ્રાવણમાં છઠ્ઠું બં"હેં-પમાંગુઃ પૂર્વોક્ત પૌરૂષી પ્રમાણમાં છે આંગળનું પ્રક્ષિપ્ત કરવાથી વરિહેાતિજેવા નિરીક્ષણરૂપ પ્રતિલેખના કરવી જોઈએ. આનાથી પાદન પૌરૂષીનું જ્ઞાન થાય છે. ભાદ્રપદ, આસો અને કાર્તિક મહિનામાં ગઠ્ઠાદું-gifમઃ પૂર્વોક્ત માનમાં આઠ આંગળને પ્રક્ષિપ્ત કરીને પ્રતિલેખના કરવી જોઈએ. તરુણ-તૃતીએ અગહન, પોષ અને મહામાસમાં -મિ દશ આંગળને પ્રક્ષિપ્ત કરીને પ્રતિલેખના કરવી જોઈએ. તથા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪