Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારના છે. કુદુમાં તë વાયા-સૂક્ષ્મ તથા વાર: એક સૂક્ષમ અને બીજે આદર આ જીવના સૂક્ષમ નામ કર્મને ઉદય થાય છે તે સૂમ તથા જેને બાદર નામ કર્મને ઉદય થાય છે તે બાદર છે. આ બન્ને પુનત્તમપmત્તા વમેવ દુલ્હા-પર્યાઃ અપના વિમેવ દિવા પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. આવી રીતે એના પણ બબ્બે ભેદ થઈ જાય છે.
ભાવાર્થ–સૂક્ષમ અને બાદરના ભેદથી પૃથવી જીવ બે પ્રકારના છે. આમાં સૂક્ષમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. અને બાદર જીવ પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. જે જીની પર્યાપ્તિ પૂર્ણ થઈ ચુકેલ છે તે પર્યાપ્ત અને જેની પર્યાપ્તિ પૂર્ણ થઈ નથી તે અપર્યાપ્ત. જે કર્મ દલિકથી આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચલ્ડ્રવાસ પર્યાપ્ત, વચન પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિની ઉત્પત્તિ થાય છે. તેને કર્મલિક પર્યાપ્તિ કહેવામાં આવે છે. આ કમંદલિક જેના ઉદયમાં હોય છે તે પર્યાપ્ત જીવ છે. તથા પિતાની યોગ્ય પર્યાપ્તિથી જે રહિત છે તે અપર્યાપ્ત જીવ છે. વૉર
" आहार सरीरेदिय, उ स्सासवओ मणो भिणिवत्ती।
होइ जओ दलियाओ, करणं पइसा उ पज्जत्ती "॥ એકેન્દ્રિય જીના આહાર, શરીર, ઇન્દ્રિય શરીર, શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્તિ થાય છે. આથી એકેન્દ્રિયમાં અન્તભૂત થવાના કારણે એ પૃથવી જીની પણ આ જ ચાર પર્યાપ્તિ થાય છે. જે ૭૧ છે
હવે આના જ ઉત્તર ભેદને કહે છે–“વાચT” ઈત્યાદિ /
શ્લષ્ણ પૃથિવી કે સાત ભેદ કા નિરૂપણ
અન્વયાર્થીને ૩ પૂનત્તા વાર-ચે તુ યા વરરાઃ જે બાદર પર્યાપ્ત પૃથવી જીવે છે. તે સુવિફા વિચાહિયાતે વિધાઃ ચાલ્યતા તે બે પ્રકારના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૦૫