Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 367
________________ કથાઓનું કહેવું કંદર્પ છે. ચેષ્ટા વિશેષનું નામ ક્રીકુચ છે. આ ચેષ્ટા શરીર અને વચનથી થાય છે. પિતે હસ્યા સિવાય જ બીજાને ભ્ર, નેત્ર, હઠ, હાથ અને પગ આદિની એવી એવી ચેષ્ટાઓ દેખાડીને કે, જેને જેવાથી બીજાઓને હસવું જ પડે આને કાયક્રૉકુ કહેવામાં આવે છે. વાક્ ક્રૌદૃશ્ય એ છે કે, જેને સાંભળવાથી લોકે હસવા લાગે. જેમકે, અનેક પ્રકારના જાનવરની બેલી બલવી-મેઢેથી વાજા જે સુર કાઢો. ઈત્યાદિ ! તથા “મને જોઈને લોકે આશ્ચર્યથી મુગ્ધ બની જાય.” આવા અભિપ્રાયથી પોતાના શરીરના આકારને વિકાર યુકત બનાવવું, અટ્ટહાસ્ય કરવું, લોકોને આશ્ચર્યમાં ડુબાડી દે તેવા ગપ્પા હાંકવા, આવા પ્રકારનું વર્તન કરનાર જીવ કાંપી ભાવનાવાળો અને છે. આવી ભાવના જીવને દુર્ગતિમાં લઈ જનાર માનવામાં આવેલ છે. આથી એને ત્યાગ કરે એજ શ્રેયકર છે. જે રર અન્વયાર્થ–ને ફાચરસરૂદ્ધિવંતરદ્ધિહેતો જે સુખના નિમિત્તથી, માધુર્ય આદિ રસોની પ્રાપ્તિના નિમિત્તથી, તથા ઋદ્ધિ-ઉપકરણ આદિ સંપત્તિના નિમિત્તથી મંતાનો જાઉં–મંત્રાયોગે ઝુવા મંત્રોને પ્રયોગ કરીને, મિં ત્તિ શરીર આદિની રક્ષા માટે ભૂતિકર્મ અર્થાત ભરમ માટી આદિના લેપરૂપ તથા દેરા આદિના બાંધવારૂપ કર્મ નંતિ–પ્રત્યુત્તે કરે છે. તે આમિયો માં ૩૬-ગામિ મવિનાં ક્ષત્તિ આભિગી ભાવના માનવામાં આવેલ છે. આનું તાત્પર્ય એ છે કે, આભિયેગી ભાવના દુર્ગતિની દાતા હોવાથી પરિવજનીય છે. આ સૂત્રમાં “ચ” શબ્દથી વિવિધ પ્રકારના કૌતુકોનું કરવું તે પણ આભિયેગી ભાવના છે એમ જાણવું જોઈએ. કેઈની રક્ષાના નિમિત્ત, નાર વગેરેને બાંધવું, રાખ અથવા માટીનું લેપન કરવું આ સઘળાં કામ આભિયેગી ભાવના છે. અનગારના માટે આ સઘળા ત્યાજ્ય છે. કારણ કે, તેનાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. જે ર૬૩ છે અન્વયાર્થ–આ પ્રમાણે નાગરણ વીનં ધારિયા સંસાધુળ ગowવા-ન વનિા ધજાગ્ર સંસાધુનાં અવાવી જે જ્ઞાનનાં, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372