Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006472/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ HYAYAN IN SUTRA PART : 4 ઉત્તરાધ્યયન સૂત્ર : ભાગ ૪ ભાગ- ૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ Αφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα Moooooooooooobodoods जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलालजी-महाराजविरचितया प्रियदर्शिन्याख्यया व्याख्यया समलङ्कतं । हिन्दी-गुजर्र-भाषाऽनुवादसहितम् ॥उत्तराध्ययन-सूत्रम् ॥ À UTTARADHYAYANA SUTRAM चतुर्थो भागः (अध्य० २५-३६) नियोजकः संस्कृत-प्राकृतज्ञ-जैनागमनिष्णात-प्रियव्याख्यानिपण्डितमुनि-श्रीकन्हैयालालजी-महाराजः प्रकाशकः अहमदाबादनिवासि-श्रेष्टिनः श्रीमतः रंगजीभाई मोहनलालभाई-महोदयस्य द्रव्यसाहाय्येन अ०भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि-श्रीशान्तिलाल-मङ्गलदासभाई-महोदयः मु० राजकोट प्रथमा-आवृत्तिः वीर संवत् विक्रम संवत् ईस्वीसन् प्रति १००० २४८६ Moo000000000000000oooooooooooo २०१६ १९६० मूल्यम्-रू० २०-०-० logo Oppppppppppppa Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું : શ્રી. અ. ભા. કર્યું. સ્થાનકવાસી શાસ્ત્રોદ્ધાર સમિતિ ઠે. ગરડયા વારોડ, ગ્રીન લેાજ પાસે, રાજકોટ. ( સૌરાષ્ટ્ર ) જૈન ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Published by : Shri Akhil Bharat S. S. Jain Shastoddhar Samti. Garedia Kuva road.RAJKOT. (Saurashtra) W. Ry India X પ્રથમ આવૃત્તિઃ પ્રત ૧૦૦૦ વીર સંવત ૨૪૮૬ વિક્રમ સંવતઃ ૨૦૧૬ ઈસ્વીસન : ૧૯૬૦ X • મુદ્રક મણિલાલ છગનલાલ શાહ શ્રી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રાડ ફ્ • અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગન્ધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ—જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યુદ્ગત—નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન—કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર—ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચારે મહોત્સવ અને ચાર પ્રતિપદા—આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્ર પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સન્ધ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત્ સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #8 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #11 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन माग यौथा (अध्य. २५ से 36 तठ) छा विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. M M 0 0 0 0 0 < m २७ १ पय्यीसवें अध्ययन का प्रारंभ २ यधोष और विषयधोष हेयरित्र छा वर्शन 3 छाछसवें अध्ययन का प्रारंभ और हश प्रहार ही साभायारी हा वर्शन ४ सोध साभायारी हा वर्शन ५ विनयशील साधु ठे औत्सर्गि: हिनमृत्य छा वार्शन ६ पौ३षिछाल छा परिज्ञान ७ पाहोन (पोन) पौषी मानने छा उपाय ८ भुनि रात्रि इत्य उा वर्शन ८ विशेष३प से भुनि डे हिवस इत्य उा ज्थन १० प्रतिलेजना विधि का वर्शन ११ प्रतिलेजनामें घोषों हे त्याग विषय में सूत्रधारा ज्थन १२ संगप्रर्शनपूर्व सघोष और निर्दोष प्रतिसेजना डा विशेष ३५से वर्शन १७ निर्दोष प्रति सेजनाठो हरता हुआ मुनि छः हाय हा विराध होने जा ज्थन १४ निर्दोष प्रतिजना पुरता हुमा भुनि आराध होने डा इथन १५ आहार छेछः हारशों छा नि३पारा १६ आहार के त्याग हा छः धाराशों छा वर्शन १७ भिक्षा विधि डा वर्शन १८ परिष्ठापन विधि का वर्शन १८ छायोत्सर्ग में अतियार डा चिन्तन २० डायोत्सर्ग में स्थित मुनि ही रात्रियर्या डी विधि छान्थन २१ डायोत्सर्ग में ज्ञानाहि अतियार डा चिन्तन २२ डायोत्सर्ग में तप का चिन्तन और सिद्धों ही स्तुति २३ साभायारीडा ज्थन और उपसंहार अध्ययन सभाप्ति २४ सताछसवें अध्ययन प्रा प्रारंभ २८ & O . 00 W W 33 उ४ ૩પ 3८ उ८ श्री. उत्त२॥ध्ययन सूत्र:४ Page #12 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय २५ शठता ऐ स्व३प प्रा वर्शन २६ शिष्यों को छोडडर गर्गाचार्य मुनि डा आत्म ल्याए में प्रयत्नशील होना २७ अठाईसवें अध्ययन प्रारंभ और मोक्षमार्ग डे स्व३प और उनके इस प्राथन २८ ज्ञान विषया वर्शन २८ द्रव्याहि डे लक्षावनि 30 द्रव्य ले ST वर्शन 31 धर्माहि द्वे लेह और उनके लक्षा प्रावर्शन ३२ SIG और भुव डे लक्ष का वन 33 पुल और पर्याय हे लक्षा ३४ नव तत्व प्रा प्रथन और उनके प्रथन SIST उप सभ्यत्त्ववान भव से लेहडा प्रथन ३९ निसर्ग३थि प्रा वर्शन ३७ उपदेश३थि और आज्ञा३थि डा वन ३८ सूत्र३थि, जीव३यि, अभिगम३थि और विस्तार३थि डा वर्शन उ८ प्रिया३थि और संक्षेप३थि डा प्रथन ४० धर्म३यि प्राथन और सभ्यत्ववान हे लक्षा ४१ सभ्यवत्वडा भाहात्म्य ४२ सभ्यत्व आठ प्रकार के आयार प्रा वर्शन ४३ यारित्र३प भोक्षमार्ग डे लेह डा वन ४४ यथाज्यात यारित्र डिस ो होता है ? ४५ ज्ञानाहि के इस प्रावनि ४६ भोक्षगति SI प्रथन ४७ उन्तीसवें अध्ययन का प्रारंभ ४८ उन्तीसवां अध्ययन डी अवतरशि ४८ संवेगाहि तिहत्तर पहार्थ से नाम निर्देश 40 संवेग डे स्वरूप डावन 49 निर्वेह हे स्व३प डा वनि २ धर्मश्रद्धा वर्शन 43 गुर्वाहिशुश्रूषा प्रावर्शन શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ पाना नं. 3 ४४ ૪૫ ४७ ४८ 40 ૫૧ પર ૫૩ ૫૩ ૫૪ यय પ ५७ पट ૫૯ ૫૯ ૬૧ ૬૨ ૬૪ ૬૫ ૫ ६६ ૬૬ ६८ ७० ७१ ७२ ७४ Page #13 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ñ o É & na ww & ८८ ५४ आलोयना स्व३प छा वर्शन ७६ ५५ स्वघोष निंघा इस डा वर्शन ७७ ५६ गठिस्व३प हा वर्शन ५७ साभाथि और यतुर्विंशति स्तव स्तुतिष्ठा वार्शन ५८ वन्ना डे इस हा वर्शन ५८ प्रतिभा इस डा वर्शन ६० डायोत्सर्ग इस हा वर्शन ६१ प्रत्याज्यान इस छा वर्शन ६२ स्तुति इस हा वर्शन ६3 डासप्रतिजना इस डा वर्शन ६४ प्रायश्चित्ता इस छा वर्शन ६५ क्षभायायना और स्वाध्याय इस हा वर्शन ८५ ६६ वायना इस हा वर्शन ८६ ६७ प्रतिप्ररछना इस हा वर्शन ८७ ६८ परिवर्तना इसहा वर्शन ६८ अनुप्रेक्षा इस डा वर्शन ८८ ७० धर्भ था इस हा वर्शन ૧૦૧ ७१ श्रुतछी आराधना और सेडानभन हा संनिवेशनहा वर्शन । ૧૦૨ ७२ संयभधालन और तप इस हा वर्शन ૧૦૩ ७३ व्यवघान इस डा वर्शन १० ७४ सुजशात इस हा वर्शन १०४ ७५ अप्रतिमद्धता इस डा वर्शन ૧૦૬ ७६ विवत्तिशयनासनता इस हा वर्शन १०७ ७७ विनिवर्तना इस हा वर्शन १०८ ७८ संभोगप्रत्याज्यान इस छा वर्शन १०८ ७८ Gधधिप्रत्याज्यान इस हा वर्शन ११० ८० आहारप्रत्याज्यान इस हा वर्शन ૧૧૧ ८१ उषायप्रत्याज्यान इस डा वर्शन ૧૧૨ ८२ योग प्रत्याज्यान इस डा वर्शन ૧૧૨ ८3 शरीर प्रत्याभ्यान हा वर्शन ૧૧૩ ८४ सहाय प्रत्याज्यान इस हा वायन ૧૧૪ ८५ मत प्रत्याज्यान इस हा वर्शन ૧૧૪ श्री. उत्तराध्ययन सूत्र:४ Page #14 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૨ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨પ ૧૨પ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ८६ सद्भाव प्रत्याज्यान इस छा वर्शन ८७ प्रति३धता और वैयावृत्य इस हा वर्शन ८८ सर्वगुरासंपन्नता इस डा वर्शन ८८ वीतरागता और क्षान्ति इस हा वर्शन ८० भुन्ति छा और आवताडे और भाव इस हा वर्शन ८१ भावसत्य इस हा वर्शन ८२ सत्य इस हा वर्शन ८3 योग सत्य इस हा वर्शन ८४ भनोगुप्ति इस छा वर्शन ८५ वयन गुप्ति और डाय गुप्ति इस हा वर्शन ८६ भनः सभाधार इस हा वार्यान ८७ वासभाधारशता इस हा वर्शन ८८ डाय सभाधारश इस हा वर्शन ८८ ज्ञानसंपन्नता डे इस छा वर्शन १०० हर्शन संपन्नता इस छा वर्शन १०१ यारित्र संपन्नता इस छा वर्शन १०२ श्रोग्रेन्द्रिय निग्रह इस हा वर्शन १०७ यक्षुरिन्द्रिय निग्रह इस छावन १०४ धायोन्द्रिय निग्रह हा वर्शन १०५ स्पर्शेन्द्रिय निग्रह इस हा वर्शन १०६ रिक्वेन्द्रिय निग्रह इस हा वर्शन १०७ भानविय इस हा वर्शन १०८ भायाविश्य और लोभविश्य डेइल डा वर्शन १०८ प्रेम-द्वेष-भिथ्याहर्शन विषय डेइल छा वर्शन ११० शैलेशीभाव इस हा वर्शन १११ सम्सर्भक्षय इस हा वर्शन ११२ सध्ययन छा उपसंहार और अध्ययन समाप्ति ११३ तीसवें अध्ययन का प्रारंभ ११४ तप डे स्व३ध और उन इस पानेवालों ही गति का वर्शन ११५ र्भ जपाने प्रहार हा ६ष्टांतपूर्व वार्यान ११६ तप डे प्रभेटों का वर्शन ११७ भरासमें होनेवाले अनशन डा वर्शन ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૨ ૧૩૩ ૧૩૩ ૧૩પ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૨ श्री. उत्तराध्ययन सूत्र:४ Page #15 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ११८ उनोहरी इल डा वर्शन ૧૪પ ११८ क्षेत्रमवभौऱ्या डावार्शन ૧૪૬ १२० डालशोहरी इस हा वर्शन १४८ १२१ भावलमोहरी छा वर्शन १४८ १२२ पर्यायशोहरी छा वर्शन ૧૪૯ १२3 भिक्षायर्या डा वर्शन ૧પ૦ १२४ रसपरित्याग हा वर्शन ૧પ૧ १२५ डायडलेश हा ज्थन ૧પ૨ १२६ संलीनता छा वर्शन ઉપર १२७ आल्यंतर तप छा वर्शन ૧પ૩ १२८ शविध प्रायश्चित हा वर्शन ૧પ૩ १२८ विनय डा वर्शन ૧પપ १३० वैयावृत्य डा वर्शन ૧પપ १३१ स्वाध्याय का वर्शन ૧પ૬ १३२ घ्यानतप और व्युत्सर्गतप छा वर्शन ૧પ૬ १33 अध्ययन डा उपसंहार और हो प्रहार हे तपइसा वर्शन १५७ १३४ छतीसवें अध्ययन छा प्रारंभ और याविधि डा वर्शन १५७ १3५ जतीसवें अध्ययन का प्रारंभ और प्रभास्था हा वर्शन ૧૬૪ १३६ प्रभास्थान वर्शन में यक्षुरिन्द्रिय छा वर्शन १७५ १३७ राग अनर्थ भूलत्व हा नि३पारा १७७ १३८ ३पमें तृप्ति रहितो घोषों छा वर्शन १८० १3८ महत्ताघान शील घोष वर्शन १८० १४० ३पमें द्वेष उरना भी अनर्थ भूतत्व होने हा ज्थन १८3 १४१ ३पभे रागद्वेष न धरने पर गुरा डा ज्थन १८ १४२ श्रोतेन्द्रिय हा नि३पारा १८४ १४३ धाडशेन्द्रिय का नि३पारा १८८ १४४ शिवेन्द्रिय का नि३पारा ૧૯૨ १४५ स्पर्शनेन्द्रिय का नि३पारा ૧૯પ १४६ भन हा निधारा ૧૯૮ १४७ डाभभोग स्व३५ हा नि३पारा ૨૦૨ १४८ विकृति स्व३प डा नि३पारा ૨૦૩ १४८ राग ठे अपनयन-टूर ने डे प्रहार जा नि३पारा ૨૦૪ श्री. उत्तराध्ययन सूत्र:४ Page #16 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૦૬ २०७ ૨૦૯ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧પ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૨૧ ૨૨૧ ૨૨૧ १५० विहारोंसे घोषान्तरों डी उत्पत्ती होने के संभव हा ज्थन १५१ रागद्वेष से ही अनोत्पत्ति होने का नि३पारा १५२ तृष्णाक्षय डा वर्शन १५3 भोक्षगति डा नि३पारा १५४ अध्ययन छाउपसंहार १५५ तेतीसवें अध्ययन का प्रारंभ १५६ में प्रकृति का वर्शन १५७ ज्ञानावर और हर्शनावरा स्व३प प्रा नि३पारा १५८ वेहनीय और भोहनीय डे स्व३प छा नि३पारा १५८ हर्शनभोहनीय के तीन भेटा नि३पारा १६० आयुष्ठर्भ और नाभर्भ डेस्वस्थ छा वर्शन १६१ गोत्रर्भ स्व३प छा वर्शन १६२ धर्मो डे प्रदेशाग्र (परभा) हा नि३पारा १६३ भोहनीय उर्भ स्थिति का नि३पारा १६४ नाभगोत्र डे स्थिति हा नि३पारा १६५ अध्ययन हा उपसंहार १६६ योंतीसवें अध्ययन का प्रारंभ और तेश्याओं हा नि३पारा १६७ तेश्याओं वाद्वारा नि३पारा १६८ लेश्याओं के रसद्वार जा नि३पारा १६८ तेश्याओं गंधद्वारा नि३पारा १७० तेश्यामों स्पर्शद्वार छा नि३पारा १७१ लक्षाद्वारा नि३पारा १७२ स्थानद्वार डा नि३पारा १७3 स्थितिद्वार डा नि३पारा १७४ गतिद्वार छा नि३पारा १७५ आयुद्वार डा नि३पारा १७६ अध्ययन छा उपसंहार और सभाप्ति १७७ पैतीसवें अध्ययन प्रा प्रारंभ १७८ भिक्षुठे गुराडा वर्शन १७८ भिक्षु डी वसतिजा नि३पारा १८० मन्तधानाहि आरंभ डे निवारा हा उपदेश १८१ अग्नि सभारंभ निषेध का नि३पारा ૨૨૨ ૨૨૩ ૨૩૦ ૨૩૧ ૨૩૯ ૨૩૯ ર૪૧ ૨૪૧ ૨૪૨ ૨૪૩ २४४ ૨૪પ श्री. उत्तराध्ययन सूत्र:४ Page #17 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. ૨૪૫ ૨૪૬ ૨૪૭ २४८ ૨૪૮ ૨૪૯ ૨પ૧ ૨પ૧ ૨પ૩ ૨૫૩ ૨પ૪ ૨પ૭ ૨પ૯ ૨૬૦ २६० १८२ भिक्षु छोन्यविध्य के निषेध हा नि३पारा १८3 साभुटानि भिक्षा छा नि३पारा १८४ मतघानाघिमें रसलोलुप न होने डा नि३पारा १८५ शुलध्यानपूर्व संयभाराधन हा निधाराम १८६ भृत्युसमय उ पुर्तव्य हा नि३पारा १८७ व और मशव हे स्व३५ हा नि३पारा १८८ व हो प्रकार का नि३पारा १८८ मधी अवों हश भेछा नि३पारा १८० ध हिडा नि३परा १८१ डाल से धर्माधिछा नि३पारा १८२ द्रव्यष्ठी अपेक्षा से ३षिद्रव्य हा नि३पारा १८3 क्षेत्रही अपेक्षा से स्टंध मेवं परभाडा नि३पारा १८४ डाल डे विभाग और डासद्वार छो आश्रित छठे अवों डी स्थिति जानि३पारा १८५ लावद्वारछो आश्रित रहे स्टंधपरभाशु छा नि३पारा १८६ वर्शगंध आदि प्रत्येऽहे उत्तर भेडा नि३पारा १८७ गंध से परभाशु डा नि३पारा १८८ स्पर्शष्ठो आश्रित रहे और परभाशु छा नि३पाश १८८ संस्थान छो लेष्टर स्टंध परभाशु छा नि३पारा २०० निलाहिवार्यो उ संग डा नि३पारा २०१ गंधगुरा भंग हा नि३पारा २०२ रसभंग हा नि३पारा २०3 स्पर्ष भंग डा नि३पारा २०४ संस्थान संग छानि३पारा २०५ छवाछव स्व३प छा नि३पारा २०६ स्त्री मोक्षसमर्थन २०७ सिद्धों स्व३ध छा नि३पारा २०८ सलो में गति अवरोध डा नि३पारा २०८ पृथिवी संस्थानाध्छिा नि३पारा २१० सिद्धों मेछाडि प्रदेशों में यमनस्वभाव हा नि३पा २११ संसारी स्व३प छा नि३पारा २१२ सा पृथिवी के सात हा नि३पारा ૨૬૬ ૨૬૭ ર૭૦ २७१ ર૭ર ૨૯૩ ૨૯૪ ૨૯૬ ૨૯૮ उ०४ 304 श्री. उत्तराध्ययन सूत्र:४ Page #18 -------------------------------------------------------------------------- ________________ अनु. विषय पाना नं. उ०६ उ०७ उ०८ ૩૧૧ ૩૧૩ ૩૧૪ ૩૧૬ ३१७ उ१८ २१७ जर पृथिवी छवों छत्तीस भेटों हा नि३पारा २१४ पृथिवीडायवों का नि३पारा २१५ अप्ठाय शवों छा नि३पारा २१६ वनस्पतिछायवों का नि३पारा २१७ असहायशव हा नि३पारा २१८ अग्निष्ठाय छवों जा नि३पाश २१८ वायुठाय शवों का नि३पारा २२० उघार तीसरे प्रहार उस व डा नि३पारा २२१ द्वीन्द्रिय छवों डा नि३पारा २२२ त्रिन्द्रिय छवों छा नि३पारा २२३ यतुरिन्द्रिय व डा नि३परा २२४ पश्येन्द्रिय नैरथिव हा नि३पारा २२५ लयर शवों छा नि३पारा २२६ स्थलयर शवों छा नि३पारा २२७ मेयर व छा नि३पारा २२८ भनुष्यों मेछा नि३परा २२८ हेवों डे भेछा नि३पारा २३० हेवों स्थानाहिता नि३पारा २३१ हेवों छी आयुः स्थिति छा नि३पारा २३२ हेवोंठी डायस्थिति डा नि३पारा २33 प्रस्तुत प्रा डा उपसंहार २३४ संजना डेभेडा नि३पारा २३५ संथारा में स्थित भुनिष्ठी भावना छा नि३पारा २३६ हि भावनाठा नि३पारा २३७ शास्त्रठा उपसंहार २३८ शास्त्रप्रशस्ति ૩૧૯ ૩૨૦ ૩૨૨ ૩૨૫ ૩૨૬ ૩૨૯ 330 ૩૩૨ उ३६ 33६ उ४१ उ४१ उ४3 उ४४ उ४८ ૩પ૩ ૩પ૪ ॥सभात ॥ श्री. उत्तराध्ययन सूत्र:४ Page #19 -------------------------------------------------------------------------- ________________ પચ્ચીસર્વે અધ્યયન કા પ્રારંભ પચીસમા અધ્યયનને પ્રારંભ પ્રવચન માતૃક નામનું ચાવીસમું અધ્યયન સંપૂર્ણ થયું, હવે આ પચીસમા અધ્યયનનો પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ યજ્ઞીય અધ્યયન છે. આને સંબંધ ગ્રેવીસમા અધ્યયન સાથે આ પ્રમાણે છે–ચોવીસમા અધ્યયનમાં જીન પ્રવચનમાતાઓનું વર્ણન કરવામાં આવેલ છે, તે પ્રવચનમાતાઓ બ્રહ્મગુણમાં સ્થિત એવા મુનિઓમાં જ હોય છે. આ હેતુથી અહીં જયઘોષ, વિજયષના ચારિત્રવર્ણનથી એ બ્રહ્મગુણ કહેવામાં આવેલ છે. એ સંબંધના નિમિત્તથી આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. જેની આ પ્રથમ ગાથા છે “મg? ઈત્યાદિ! જયધોષ ઔર વિજયધોષ કે ચરિત્ર કા વર્ણન અન્વયાર્થ–ાચવોદિત્તિ-કચઘોર રૂત્તિ જૉષના નામથી પ્રસિદ્ધ એક વ્યક્તિ હતી માગો – ત્રાહ્મળપુરુમૂતા એ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયા હતા. ગયા મનન્ન–િચાચાની ચમચ પ્રાણીઓનો વધ કરનાર હોવાથી યમયજ્ઞ નામના યજ્ઞને પ્રતિદિન કરવાવાળા હતા, આજ કારણથી માતામgયાએ દ્રવ્યરૂપ યજ્ઞના કરવાવાળાઓમાં એની ખૂબ પ્રસિદ્ધિ હતી. તથા ચિત્તો-વિઝ; દ્રવ્યરૂપ બ્રાહ્મણ આચારમાં નિરત બની રહેતા હતા. “મgયુજીસંમૂગો” આમ કહીને પણ સૂત્રકારે “વિવ” એ પાઠ ફરીથી કહેલ છે એથી એ સૂચિત થાય છે કે, એની માતા પણ બ્રાહ્મણકુળની જ હતી જે તેની માતા બ્રાહ્મણ કુળની ન હોત તે તેનામાં વર્ણસંકરતા હવાના કારણે વેદાધ્યયનને અધિકાર તેને પ્રાપ્ત થયો ન હતો. મેં ૧ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ એની કથા આ પ્રમાણે છે.- વાણારસી નગરીમાં કાશ્યપ ગાત્રી બ્રાહ્મણપુત્ર એવા બે ભાઈ રહેતા હતા. જેમનું નામ જયઘાષ અને વિજયઘાષ હતું. એ બન્ને સહેાદર-સગાભાઈ હતા. એક સાથે ઉત્પન્ન થયેલ હતા. એક વિસ જયઘોષ ગંગામાં નહાવા માટે ગયેલા. ત્યાં તેણે એક સપને જોચે. એ સર્પ કરૂણૢ અવાજ કરી રહેલા એક દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતા. એટલામાં ત્યાં એક સમળી આવી પહાંચી અને તેણે પેાતાના લેાહદશ તુલ્ય ચાંચથી દેડકાને ખાઈ રહેલા એ સપતે ઝપટ કરીને પકડી લીધે. અને એકદમ આકાશ માર્ગે ઉડવા માંડયું. અદ્ધર જતાં ગમે તે કારણે એ સર્પ તેની પકડમાંથી છટકી ગયા અને નીચે પડયા. નીચે પડતાં એ સપના શરીરના સાંધે સાંધા છુટા પડી ગયા આથી તે ચાલવામાં સથા અસમ ખની ગયા. સાપને પોતાના તાબામાંથી છટકીને નીચે પડેલા જાણતાં જ સમળી પણુ ઝડપથી નીચે ઉતરી આવી અને નિશ્ચેષ્ટ થઈ પડેલા એ સપને ખાવા માંડી, સપ` પેાતાના મઢામાંના દેડકાને ગળી ગ અને સમળી એ સપને ખાઇ ગઈ. આ પરિસ્થિતિને જોઇને જયધેાષના મનમાં વિચાર થયા કે, જુએ! આ સંસારની કેવા પ્રકારની સ્થિતિ છે કે, એક એકને ખાવા માટે જ કટિબદ્ધ બની રહેલ છે. બલવાન દુળાને ખાઈ જવામાંજ આનંદ માને છે. પરંતુ તેની રક્ષા કરવામાં નહીં. એ એકને ખાય છે તા કાઈ બીજી એને ખાઈ જશે. અહા ! આ સંસારમાં જીવાની આવી જ દુર્દશા થઈ રહી છે! મહા શક્તિશાળી મૃત્યુરૂપ રાક્ષસ આ સઘળા જગતને પેાતાના કાળીચા બનાવવાના કામમાં જ લાગી રહેલ છે. આથી સંસારની આવી ભયાવહ સ્થિતિ છે તે આવા સંસારમાં બુદ્ધિમાનાએ કદી પણ આસ્થા ન કરવી જોઈએ. આવી ભયાવહ સ્થિતિનું નિવારણ કરનાર એક માત્ર ધર્મજ છે. કેમકે, એનામાં કાઈ એવી અપાર શક્તિ સમાએલી છે કે તે સકળ ઉપકૂવાને દૂર કરી શકે છે આ કારણે હું એવા કલ્પદ્રુમપમ ધર્મના આશ્રય શા માટે ન શેાધી લઉં ? આ પ્રકારના વિચાર કરીને તે જ્યારે ગંગાના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ કિનારે પહોંચે ત્યારે સદરકમુખવસ્ત્રિકાવાળા અને મુનિના ઉપકરણરૂપ રહરણ આદિને ધારણ કરેલા એવા એક મુનિ દેખાયા. મુનિને જોતાં જ ઝડપથી તે સુનિની પાસે જઈ પહોંચે. નજીક જઈને તેમને વંદન કરીને ધર્મ સાંભળવાની ભાવનાથી તેમની સેવામાં બેસી ગયે. સાધુઓએ ત્યાં તેને ધમ દેશના સંભળાવી. આથી જૈનધર્મનું પરિજ્ઞાન કરી તે એમની પાસે દીક્ષિત થઈ ગયે. મુનિવ્રતની સમ્યક્ આરાધના કરતાં કરતાં તે અપ્રતિબદ્ધ વિહારી થઈને વિચરવા લાગ્યા. ૧ પછી શું? તે કહેવામાં આવે છે—“રિયામ” ઈત્યાદિ ! અન્વયાથ–હિમામનિrlf-નિયામનિકાહી શ્રોત્રાદિક ઈન્દ્રિયોને પિતપતાના વિષયભૂત પદાર્થોની લોલુપતાથી હરાવવાવાળા અર્થાત્ જીતેન્દ્રિય તથા જામી-મામી મુક્તિ પથના ગામી એવા એ મહામુનિ જ્યષ જાના કામાતુરામ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં કરતાં વાળા પુર રોવારાણસી પુર પ્રાવાણારસી નગરીમાં આવ્યા. મે ૨ “શાળાનસી” ઇત્યાદિ ! અન્વયાર્થ–તે મુનિરાજ વાળાની વહિયા-વારાણાયા વહિં વણારસી નગરીની બહાર મળો મે ૩૬જ્ઞાન્નિ-મનોરમે વઘાને મરમ નામના ઉદ્યાનમાં કે જે સ્થળ પાસુ નિકળસંથા-સાસુ શાસંત્તરે અચિત્ત-નિરવદ્ય-એષણીય શા–વસતિ સંસ્તારક-શિલા-પટ્ટુ આદિથી યુક્ત છે તે સ્થળે વાનકુવાનg – વમુપાતિક ઉતર્યા. મેં ૩ “હું તેવ” ઇત્યાદિ ! અન્વયાર્થ—અઠ્ઠ-બથ જ્યારે તે મુનિરાજ એ ઉદ્યાનમાં ઉતર્યો. તેણે શહે–રિમવ ાહે એજ સમયે તત્વ પુરી-તત્ર પુર્યામ્ વાણારસી નગરીમાં વેચવી વેવસ્ ત્રાગ્યેદ આદિ ચાર વેદના જ્ઞાતા વિષયોત્તિ નામે વિનયથોષરૂતિ નામ વિજયઘોષ નામના માળો-વાહ્મ: બ્રાહ્મણ કન્ન -ચરું ચારિ યજ્ઞ કરી રહેલ હતા. જે ૪ “જા રે –ઈત્યાદિ ! અન્વયાર્થ–બ-ગથ એક દિવસની વાત છે કે, તે ગળ- જનજારઃ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ નગરની બહાર ઉદ્યાનમાં રહેલા એ જયઘોષ નામના મહા મુનિરાજ માણાવમા પળે-માસક્ષપાપાચાકૂ માસક્ષપણના પારણાના સમયે તથ-તત્ર એ વાણારસી નગરિમાં વિષયઘોરસ નન્નશ્મિ-વિષયઘોષ ચ વિજયશેષના યજ્ઞમાં મિવશ્વમદ્રા કવQિg-fમક્ષાર્થ સ્થિત ભિક્ષાના નિમિત્તે જઈ પહોંચ્યા. ૫ યજ્ઞના સ્થળે મુનિના આવવાથી એ યજ્ઞ કરવાવાળાએ શું કર્યું તે કહે છે—“તમુવઝુિ”-ઈત્યાદિ! અન્વયાર્થી–ભિક્ષાના માટે હિં-તત્ર એ યજ્ઞશાળામાં સમુદ્રિચં-સમુસ્થિરમ્ ઉપસ્થિત થયેલા એ સંતં-સન્તમ્ સત્વગુણ વિશિષ્ટ જયશેષ મુનિરાજને નાચચાવ યજ્ઞના યાજક વિજયાષ બ્રાહ્મણે રેgિ-તિષેધતિ ચાલ્યા જવાનું કહીને કહ્યું કે. મરહૂ–મિક્ષો હે ભિક્ષુ ! તે-તે તમને મિતું ન દુ રાહાકુ-મિક્ષ ન હજુ ચામઃ ભિક્ષા નહીં આપીએ તમે જાણો-અવતઃ બીજા સ્થળે જઈને મિવર્ણ જ્ઞાાહિ-મિક્ષ શાસ્ત્ર ભિક્ષા માગે છે ૬ ભિક્ષા શા માટે આપવાની ના કહી તેનું કારણ સૂત્રકાર બતાવે છે“જે ૨” ઈત્યાદિ ! અન્વયાર્થ– ૨ વેર વિક વિMા- ર વેવિયઃ વિકઃ જે વેદના જ્ઞાતા વિપ્રજન છે, તથા રે કofમ વિચા– ર યજ્ઞા દિનઃ સન્તિ જે યજ્ઞ કિયા પરાયણ દ્વિજ છે–સંસ્કારની અપેક્ષા દ્વિતીય જન્મ સંપન્ન બ્રાહ્મણ છે. તથા જે વિના–ચે ચોતિષવિદ જે તિષશાસા તથા તદતિરિક્ત શિક્ષા કલ્પ, વ્યાકરણ, નિરૂકત અને છંદરૂપ પાંચ અંગેના જ્ઞાતા બ્રાહ્મણ છે. તથાને જ ધર્મ RTI-જે જ ધર્માનાં પારદ જે ધર્મશાસ્ત્રોના ઉપલક્ષણથી સમસ્ત ચૌદ વિદ્યાઓના પારંગત બ્રાહ્મણ છે. ૭ તથા–“જે”—ઈત્યાદિ! અન્વયાર્થ–મો મિરહૂમ મિક્ષો હે ભિક્ષુ! જે બgi સમુદ્રનું સમય-એ પર સામાનદ્ સમુદ્રનું સમર્થ બ્રાહ્મણ બીજાઓને અને પિતાની જાતને આ સંસાર સાગરથી પાર કરાવવામાં સમર્થ છે વેર્ષિ શ્વામિ gf શ ચં-ગ્નઃ સર્વામિત્ર રાત્રે ચમ્ એ બ્રાહ્મણના માટે જ આ ષડ્રરસ સંપન યુરીય અન્ન આપવા ગ્ય હોય છે આપ જેવાને માટે નહીં. ૮ એવું કહેવાથી મુનિએ શું કર્યું તે કહેવામા આવે છે-“તો તત્ય ”-ઈત્યાદિ અવયાર્થ–સથ-તત્ર એ યજ્ઞના પાટલા ઉપર બેઠેલા જ્ઞાચા g : સિનો-શાકન gવં સિદ્ધિઃ વિજયષ તરફથી આ પ્રકારથી પ્રતિષિદ્ધ કરાયેલા એવા એ ઉત્તમ માપુળી – માણવા મામુનિ મોક્ષાલી મુનિશજ જયઘોષ ર ો રવિ સુકો-નાદિ કવિતુષ્ટ ન ક્રોધિત થયા અથવા ન તો તુષ્ટ થયા પરંતુ સમતાભાવમય જ બની રહ્યા. છે ૯ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ તથા–“ર ” ઈત્યાદિ ! અન્વયાર્થ–એ મુનિરાજે છું પાળક વા 7 વિ નિશ્વારા જા રેપ્તિ विमोक्खणठाए इमं वयणमब्ववी-न अन्नाथै पानहेतुं वा नापि निर्वाहणाय वा तेषां વિમોક્ષાર્થમ્ ૨ વવનમાવી ન અહાર પાણી માટે કાંઈ કહ્યું કે, ન વસ્ત્રાદિક માટે કે પોતાના નિર્વાહ માટે કાંઈ કહ્યું પરંતુ તે વિજયષ આદિની મુકિત માટે આ પ્રકારનાં વક્ષ્યમાણ વચન કહ્યા. ૧૦ હવે મુનિએ જે કહ્યું તે કહેવામાં આવે છે –“ર વિ” ઈત્યાદિ ! અન્વયાર્થ–હે બ્રાહ્મણ ! તમે વેમુદું જ વિજળrણ-ના રાજાતિ વેદોમાં પ્રધાનતાથી જે કહેવામાં આવેલ છે તેને તમે જાણતા નથી વિશાળ મુહૂં જ્ઞાાતિ-ના િવજ્ઞાનાં વમુક્ત જાણિ જ્ઞાનાસિ તથા યોને જે ઉપાય છે તેને પણ તમે જાણતા નથી. આજ રીતે નરવત્તામુઠું = = ધમાકુ-ચર નાગાળt મુi વ ાળાં કુલમ્ તિષશાસ્ત્રોક્ત તારાઓમાં જે પ્રધાન હોય છે અને ધર્મને જે ઉપાય છે ન જ્ઞાાહિ- કાનાસિ એને પણ તમે જાણતા નથી. ૧૧ આ પ્રમાણે એમની વેદની અજ્ઞાનતા પ્રગટ કરીને હવે માત્ર અભિજ્ઞતા પ્રગટ કરવામાં આવે છે.–“જે ઈત્યાદિ ! અન્વયાર્થ–હે બ્રાહ્મણ! જે પ વાનવ સમુહ મલ્યા તુરં તે જ वियाणासि अह जाणासि तओ भण-ये परं अस्मानमेव समुद्यतुं क्षमाः स्वं तान् न वि. નાનાસિ અથ વાર તો મન જે બીજાઓની તથા પિતે પિતાની જાતને પણ આ સંસાર સાગરથી પાર કરવામાં સમર્થ છે એને તમે જાણતા નથી જે જાણતા હે તે કહે છે ૧૨ મુનિરાજનું આ પ્રકારનું અપેક્ષાવાળું કથન સાંભળીને વિજય શું કહ્યું તે સૂત્રકાર કહે છે –“ર ઈત્યાદિ. અવયાર્થ–હિંતર એ યજ્ઞશાળામાં તરવેલાકુર અવયં ફિલ્મો से परिसा पंजलिं होऊं तं महामुणि पुच्छ-तस्याक्षेपप्रमोक्षं अशक्नुवन् द्विजः સરિત્ ગઢિઃ મૂત્ર સં મમુર્તિ પૂરત એ મહામુનિરાજના આક્ષેપ પ્રત્યુત્તર દેવામાં અસમર્થ બનેલા વિજયઘોષ બ્રાહ્મણે હવન કરવામાં સાથ આપનારા વગેરે સહિત હાથ જોડીને મુનિરાજને પૂછયું કે ૧૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિજય જે પૂછયું તે બે ગાથાઓથી કહેવામાં આવે છે– રેવાળ”-ઈત્યાદિ! “જે સમરથા”—ઈત્યાદિ ! અન્વયાર્થ–હે મુનિ ! તેયા ૪ સુ ગંગના મુહં જૂહિના જ અર ચT. થાનાં મુહ તત્વ કૂદિ વેદમાં જે પ્રધાનતાથી કહેવાયેલ છે તે આપ અમને કહો. તથા જે યોને ઉપાય છે તે પણ આપ અમને કહે. નવલત્તાક્ષ ભૂહિ પારકું શૂહિ-નક્ષત્રનાં મુd કૂ ધર્માનાં મુહં કૂદિ આજ રીતે નક્ષત્રમાં જે પ્રધાન છે અને ધર્મને જે ઉપાય છે તે આપ અમને કહે. તથા જ अपाणमेवसमुद्धत्तुं समत्था ते बूहि साहू पुच्छिओ मे एयं सव्वं कहय-ये परं आत्मानमेव समुद्धर्तुं समर्था; तान् अपि ब्रूहि साधो पृष्टः मे एतं सर्व संशयं પર જે બીજાને તથા પિતાને પાર કરવા-કરાવવામાં સમર્થ છે એ પણ અમને કહે. હે સંયત ! આ પ્રકારથી પૂછાયેલા મારા આ સંશયને આપ દૂર કરે. અર્થા-સંશય જ્ઞાનના વિષયભૂત જે વેદ મુખાદિક છે તેને આપ સારી રીતે સમજાવે. ૧૪ ૧૫ | આ પ્રમાણે પૂછવામાં આવતાં મુનિ કહે છે-“જિ લ્હોત્તમ” ઈત્યાદિ. અન્યથાર્થવિજયષની આ પ્રકારની જીજ્ઞાસાને જોઈને મુનિરાજે એને કહ્યું કે, હે વિજયષ! વેચા–વેલા જે વેદાદિક છે તે જિલ્લોસદા-વત્રિકુણા અગ્નિહોત્ર જેમાં પ્રધાન રૂપથી છે. તેવા હોય છે. અગ્નિહૈત્ર શબ્દથી અહિં ભાવાગ્નિહોત્રનું ગ્રહણ કરવું જોઈએ. કેમકે દ્રવ્યાગ્નિહોત્ર પકાયના જીવોને ઉપમઈક હોવાના કારણે મોક્ષાથી આત્માઓ દ્વારા અનુપાદેય કહેવામાં આવેલ છે. કાળા વેચતાં મુહૂ-ક્ષાર્થી વેરાં મુહમ્ તથા ભાવયના જે અથ છે.–સંયમના આરાધક જે મોક્ષાભિલાષી મુનિ છે. તે વેદનું કારણ છે. કેમકે, યજ્ઞાથીના સર્ભાવમાં જ યજ્ઞોની પ્રવૃત્તિ થાય છે. આ કારણે યજ્ઞાથી મુનિ યજ્ઞનું મુખ કહેવામાં આવેલ છે તથા નવત્તા મુહૂં ચિંતો-નક્ષત્રાનાં મુહં વન્દ્ર નક્ષત્રમાં પ્રધાન ચંદ્ર છે કેમકે, તે એને અધિપતિ છે. પણ પાછળ મુદ્દે-વારાઃ ધર્માનાં મુë યુગાદિ દેવ ભગવાન ઋષભ પ્રભુ ધર્મોના પ્રધાન છે. કેમકે, તેઓ પહેલાજ ધર્મના પ્રરૂપક થયા છે. શાસ્ત્રોનું એ કહેવાનું છે કે, નાભિરાજના નંદન મરૂદેવીના પુત્ર મહાદેવ ઋષભદેવ ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ ધર્મની પ્રરૂપણ કરી છે. આ વાત ભાગવત પુરાણમાં પણ પાંચમા સ્કંધના ૨ થી ૬ અધ્યાયમાં વર્ણવવામાં આવેલ છે. જે ૧૬ છે સૂત્રકાર આજ વાતનું ફરીથી સમર્થન કરે છે–“€” ઈત્યાદિ. અન્વયાર્થ–૪–૨થા જેમ ચંદ્રમાને જાવા-જૂરિ સમસ્ત ગ્રહાદિક પં૪િ૩- પ્રાતઃ હાથ જોડીને વંરમા-માન સ્તુતિ કરીને તથા નમંવંત-મરચંતનમન કરીને ઉત્ત–ઉત્તમ ઉત્તમ રીતી પૂર્વક માહ્યાળિો રિત્તિ-મનોળિઃ રિઝત્તિ જનમનહારી બને છે. એ જ પ્રમાણે રાષભદેવને દેવેન્દ્ર મુખ્ય પણુ વંદના અને નમસ્કાર કરી જનમનહારી બને છે. જે ૧૭ આ પ્રમાણે ચારેય પ્રશ્નોના ઉત્તર આપીને સ્વ અને પરનો ઉદ્ધાર કરવામાં કેણ સમર્થ છે તે મુનિરાજ બતાવે છે –“ના ”-ઈત્યાદિ ! અન્વયાર્થ–હે વિજયાષ ! તમે જેને દાનને પાત્ર માને છે તેવા એ વUUવાછું-ચત્તવારિનઃ યજ્ઞવાદીજન માળાયા વિના અજ્ઞાળવ-ત્રાળસqવિજા માનવ બ્રાહ્મણની સંપત્તિ સ્વરૂપ આરણ્યક પુરાણુ, બ્રહ્માંડ પુરાણ, આદિ ધર્મ શાસ્ત્રના વિષયમાં જ્ઞાનરહિત છે. વાસ્તવમાં બ્રાહ્મણ તે એજ છે જેમની વેદ સારભૂત વિદ્યા જ સંપત્તિ છે. જે તે બ્રાહદારણ્યકત દશવિધ ધર્મના વેરી હત તે પછી દ્રવ્યયજ્ઞને શા માટે કરે? આનાથી એ જાણી શકાય છે કે, દિવ્યયજ્ઞ કરવાથી તેમનામાં વિદ્યાવેતૃત્વ નથી. જો કે તેઓ સક્સાચતવતા હીંવાધ્યાતપણા પૂલાર વેદાધ્યયન રૂપ સ્વાધ્યાય અને ઉપવાસ આદિપ તપથી યુક્ત બનેલ છે તે પણ તેઓ મમ્મન્ના ભાળિો ફુવ સંતિ- મસા થયા કર ત્તિ ભસ્મથી ઢાંકેલા અગ્નિના જેવા છે. જે પ્રમાણે ઉપરથી રાખથી ઢંકાયેલ અગ્નિ અંદરથી જેમ જાજવલ્યમાન હોય છે તે પ્રકારે આ પણ ઉપરથી સ્વાધ્યાય, તપ, આદિથી યુક્ત હોવા છતાં પણ અંદરખાને કષાયરૂપ વાલાથી પ્રજવલિત રહ્યા કરે છે. આ કારણે તેમનામાં પોતાને તેમજ બીજાને તારવાની શક્તિ આવી શકતી નથી. જે ૧૮ ! ફરીથી મુનિરાજે એ વિજયશેષ બ્રાહ્મણને કહ્યું કે, તમે જે મને એ પૂછે છે કે, તમારા મત અનુસાર બ્રાહ્મણ કેણુ છે, તે સાંભળો હું એને તમને ઉત્તર આપું છું—“ નો રો”—ઈત્યાદિ ! અન્વયાર્થ–સંા વિદં તં વ મા બૂમ-સર કુરારંહિ તે વર્ષ ત્રાસળ ઝૂમર સદા કુશળ-તત્વજ્ઞ વ્યકિતઓએ જેને બ્રાહ્મણ કહેલ છે અને અમે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કહીએ છીએ તથા ને વંમ કુત્તો-૨ઃ aો ત્રાહ્મળઃ : લેકમાં બ્રાહ્મણરૂપથી પ્રસિદ્ધ થયેલ છે તથા ગરા હિંગ-રાગ્નિ વથા મતિઃ અગ્નિના સમાન જે પૂજ્ય માનવામાં આવેલ છે અને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૧લા કયા પ્રકારની વ્યકિતને કુશળ પુરુષએ બ્રાહ્મણ કહેલ છેઆ વાતને સૂત્રકાર કહે છે-કો ન” અન્વયાર્થ–નો નાતું -૨ઃ જાતું ન સરિ જે પ્રવજ્યા પર્યાયથી ફરી ગ્રહસ્થપર્યાયમાં આવવાની ઈચ્છા કરતા નથી. તથા પ્રવચનો સોય-કન્ન રવિ દીક્ષા લેતી વખતે એ એ વિચાર કરતા નથી કે, મારા પિતા આદિ સ્વજન મારા વગર કઈ રીતે રહેશે તથા એમના વિના હું કેમ રહી શકીશ? આ પ્રકારને જે ખેદ કરતા નથી. કિંતુ “ આજ મનુષ્ય જન્મનું ફળ છે ” એવું માનતા રહીને જે પ્રત્રજ્યા લે છે. તથા નો જન वयणम्मि रमए तं वयं माहणं बूम-यः आर्यवचने रमते तं वयं ब्राह्मणं ब्रूमः જે આર્યવચનમાં તીર્થંકર પ્રભુના વચનમાં અનુરાગ કરે છે. એવી વ્યકિતને જ અમે લેકે બ્રાહ્મણ કહીએ છીએ. જે ૨૦ છે બચવું –ઈત્યાદિ ! અન્વયાર્થ– હૃા–ચથી જે રીતે કામદું-મામૃષ્ટ મનઃશિલા આદિકથી શેવામાં આવેલ અને ફરી વાવ નિäતમમ્ર નિર્માતમ૮૬ અગ્નિ દ્વારા જેની મલીનતા સર્વથા નષ્ટ કરવામાં આવેલ છે એવુ લાયક -નાતરમ્ સુવર્ણ અંદર અને બહારથી નિર્મળ હોય છે, આજ પ્રમાણે જે અંદર અને બહારથી નિર્મળ હોય છે એટલે કે, રાષ્ટ્રોમાચં ત વયં મા બૂમ-રાજમાતરં દિાજે ઝૂમ રાગ દ્વેષ અને ભયથી વિનિમુકત એને અમે બ્રાહ્મણ કહીએ છીએ.ારના તક્ષિ–ઇત્યાદિ! અન્વયાર્થ-તરસ-તપસ્વિનન્ જે તપસ્વી હોય છે, તપસ્યાથી જેમનું શરીર રિ-ઇરાન્ કૃશ થઈ ગયેલ છે, તં–ાન્તજૂ ઈન્દ્રિયને તથા મનને પિતાને આધીન રાખે છે, અવસામંતસોળચં–જિતમાં શોણિતમ્ જેના શરીરનું લેહી અને માંસ શુષ્ક થઈ જાય છે. સુવચં-સુવ્રતમ્ વ્રતનું જે નિર્દોષરૂપથી આરા ધના કરે છે અને જીજ્ઞનિવા-ગાનનમ્ જે નિર્વાણ પ્રાપ્ત હોય છે. તે વર્ષે માં ઘૂમો રચં ત્રાહ્યoi તૂ એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ગાથામાં રહેલા પ્રાપ્ત નિર્વાણ શબ્દને એ ભાવ છે કે, સકળકર્મોના ક્ષયથી જેને ભવિષ્યમાં નિર્વાણ પદની પ્રાપ્તિ થનાર છે. “પ્રાનિબં” આ કથન દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાથી ગાથામાં કહેવાએલ જાણવું જોઈએ. જે ૨૨ છે તરે”ઇત્યાદિ! અન્વયાર્થ–જો– જે તણે પળે-જૂ કાળાનું ત્રણ જાને તથા થા-સ્થાવર સ્થાવર એકેંદ્રિય આદિક જીને સંદે-સંકળ સંક્ષેપથી તથા ઉપલક્ષણ દ્વારા વિસ્તારથી વિચનિત્તા-વિજ્ઞાચ જાણુને તિષિi = હિંદુશિનિ ન નિતિ મન વચન અને કાયારૂપ ત્રિવિધ વેગથી મારતા નથી. મરાવતા નથી, અને મારનારની અનુમોદના કરતા નથી, એને અમો બ્રાહ્મણ કહીએ છીએ, કહ્યું પણ છે– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ “ ચા ન જીતે વાપં, સમતેષુ વાળમ્ | कर्मणा मनसा वाचा ब्रह्म संपद्यते तदा ॥ હોદ્દા ”–ઇત્યાદિ ! ર 19 ॥૨૬॥ અન્વયાય —નો –ચતુ જે હોદ્દા-દ્વેષાતૂ ક્રોધથી, માનથી, અથવા હાસ્યથી. àાલથી, માયાથી, અથવા ભયથી પણુ અસત્ય ખેલતા નથી એમને અમે બ્રાહ્મણ કહીએ છીએ. કહ્યું પણ છે~~~ (6 यदा सर्वानृतं त्यक्तं, मिथ्या भाषा विवर्जिता । अनवद्यं च भाषेत, ब्रह्म संपद्यते तदा ॥ " જ્યારે સર્વ પ્રકારના અસત્યના ત્યાગ હોય, મિથ્યાભાષા વત હોય, અને નિરવદ્ય મેલે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને પુરાણુ આદિમાં પશુ એવું જ કહેલ છે- - ગનમેષ સહસ્ર ૨, સત્યં ૬ તુજીયા ધૃતમ્ | અશ્વનેષસન્નાદ્ધિ, સત્યમય શિષ્યન્તે ॥” ત્રાજવાના એક પહલ્લામાં હજારો અશ્વમેધ યજ્ઞોને રાખવામાં આવે અને બીજા પલ્લામાં કેવળ એક સત્યને રાખવામાં આવે આ રીતે આ બન્નેને તાળવામાં આવે તા હજારો અશ્વમેધની અપેક્ષાએ સત્યનું પલ્લુ' જ વજનદાર રહેશે. ર૪ “વિત્તમંત ’–ઇત્યાદિ! અન્નયા ——જ્ઞોચઃ જે મનુષ્ય વિત્તમન-ચિત્તવત્ દ્વિપદાદિ સચિત્ત પદાર્થોને તથા ચિત્ત અવિરામ વસ્રાદિક અચિત્ત પદાર્થોના ાળું વાયદું વા- ૨૦ ના વડું વા સંખ્યા તથા પરિમાણુની અપેક્ષાએ અલ્પ અથવા અધિક અવૃત્તથાં વગર આપે ન શિક્–ન ગૃહ્રાતિ લેતા નથી. તે વયં માળે ચૂમત વચ્ માહ્મળ ભ્રમઃ તેને અમે લેાકેા બ્રાહ્મણુ કડ્ડીએ છીએ. ગાથામાં જે અલ્પ અને બહુ શબ્દ છે તે સંખ્યા અને પરિમાણુની અપેક્ષાએ પણ સચિત્ત અને અચિત્ત પદાર્થોમાં અલ્પતા અને અધિકતા ખતાપે છે. તથા મુલ્યની અપેક્ષા એ પણુ અલ્પતા અને અધિકતા બતાવે છે. મૂલ્યની અપેક્ષાએ અશ્પતા દાંત આદિને સ્વચ્છ કરવા નિમિત્ત આપવામાં આવેલ તૃણુાર્દિકામાં જાણવી જોઈએ. તેમજ અધિકમૂલ્યતા વસ્રા આદિકમાં જાણવી જોઈએ. આ પદાર્થોને આપ્યા વગર ન લેવા જોઈએ આ વાત અન્યત્ર પણ પુષ્ટ કરવામાં આવેલ છે યથાपरद्रव्यं यदा दृष्ट्वा, आकुले ह्यथवा रहे । धर्मकामो न गृह्णाति, ब्रह्म संपद्यते तदा ॥ ' 41 19 પારકા દ્રવ્યને જોઈને લેાકેાની નજર સામે અથવા એકાન્તમાં ધમ કામનાવાળા ગ્રહણ કરતા નથી. ત્યારે જ ખ્રુહ્મની પ્રાપ્તિ થાય છે ! ૨૫ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ “ફિશ્વ માલુ”ઈત્યાદિ. અન્વયાર્થ—લો- જે મનુષ્ય મારા વાં-ના જાચવાન મન, વચન અને કાયાથી વિશ્વ માપુરા સેઝિં -દ્રિવ્યમાનુષનૈશ્ચ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી આ પ્રકારે ત્રણ દુ-મૈથુન મૈથુનને સેવતા નથી. સૈ વર્થ નામાં ઘૂમ-તં વચં ત્રાહ્મળ ગૂમ તે મનુષ્યને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ વાત અન્ય સ્થળે પણ આજ પ્રમાણે કહેવામાં આવેલ છે – રેવ માનુષ તીર્થક્ષ, મિથુન વયેત યT I कामरागविरक्तश्व, ब्रह्म संपद्यते तदा ॥" જે મનુષ્ય દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી મૈથુનને ત્યાગ કરે છે. અને કામરાગથી રહિત છે તેજ બ્રાહાણ છે. જે ૨૬ છે “ ના મં”-ઈત્યાદિ ! અન્વયાર્થ–ના જ્ઞો ના જs વારિત નાવઢિg૬ gવં હિં અિત્તે न वयं माहणं बूम-यथा जलजातमपि प वारिणा न उपलिप्यते एवं कामैः अलिતઃ તે વૈરું ત્રાક્ષમાં ઝૂમ: જે પ્રમાણે કમળ પાણીની અંદર ઉત્પન્ન થવા છતાં પણ એ પાણીથી લિપ્ત થતું નથી. એજ રીતે જે વ્યકિત શબ્દાદિક વિષથી એમની વચમાં રહેવા છતાં પણ તથા એમાંજ વૃદ્ધિ પામવા છતાં પણ તેનાથી લેપાતા નથી તેને અમો બ્રાહ્મણ કહીએ છીએ. કહ્યું પણ છે– " यदा सर्व परित्यज्य, निस्संगो निष्परिग्रहः । નિશ્ચિત્ત , ધર્મ ત્રમ સંપ તા ? જ્યારે સઘળને પરિત્યાગ કરી નિગ નિષ્પરિગ્રહ અને નિશ્ચિત થઈને ધર્મનું આચરણ કરે છે ત્યારે બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. ૨૭ આ પ્રમાણે મૂળ ગુણે દ્વારા બ્રાહ્મણતત્વનું કથન કરીને હવે ઉત્તર ગુણે દ્વારા બ્રાહ્મણતત્વનું કથન કરે છે–“નાટોતુ”ઈત્યાદિ ! અન્વયાર્થ—જે ચાહોજુથં-૩માજ્ આહાર આદિમાં લુપતાથી રહિત હોય છે, મુર્ગ-મુધાન વિરમ્ અજ્ઞાત કુળમાંથી જે ડી ડી ભિક્ષા લે છે, ભેષજ મંત્રાદિકના ઉપદેશથી જે આજીવિકા કરતા નથી, પરં–ત્રનામ પર રહિત હોય છે, જે વાં-વિનમ્ અકિંચન હેય છે, પિતાની પાસે દ્રવ્ય રાખતા નથી તથા હિરિ કાંસ- ભજન પૂર્વપરિચિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ અને પશ્ચાત્ પરિચિત ગૃહસ્થામાં જે આસક્તિ રાખતા નથી. તે વયં આળ ધૂમહું થયું માહ્યર્ન ઘૂમઃ એમને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ ગાથા દ્વારા પિંડ વિશુદ્ધિરૂપ ઉત્તર ગુણથી યુકતતા પ્રદર્શિત કરેલ છે. ॥ ૨૮ “ મધિન્ના ’-ઇત્યાદિ ! અન્વયાય—પુન્ત્રસંગોનું નાસંળે થયને જ્ઞત્તિા—પૂર્વસંચોનું જ્ઞાતિêન્ માન્યવાન્ ત્યવક્ત્વા માતા આદિરૂપ પૂર્વ સંબંધને સાસુ આદિ સંબંધરૂપ જ્ઞાતિસ ગને તથા ભાઈ એ વગેરેને છેાડીને પછીથી વઘુ તેવુ જે એમાં લો-ચઃ કાઇ પણ પ્રકારના 7 સઙ્ગફ્–ન અતિ સ ંબંધ રાખતા નથી, અર્થાત્ આસકિત કરતા નથી એને જ અમે બ્રાહ્મણ કહીએ છીએ. ॥ ૨૯ ॥ વેદ અધ્યયન અને યજન જીવેાને ત્રણ કરવાવાળા હાય છે, આ કારણે તેના ચેાગથી બ્રાહ્મણ અને છે. પરંતુ આપની કહેલી રીતથી નહીં. આવીશકા થવાથી કહે છે—‘ વસુર્ગંધા ’-ઇત્યાદિ ! ,, અન્વયા—હૈ વિજયઘાષ ! સવવેચા—સર્વવેલા ઋગ્વેદ આદિ સઘળા વેદ વસુવધા-સુગંધા પશુ અધ-પશુ વિનાશના ઉપદેશ આપવાવાળા છે. કેમકે, ૮ શ્વેત છાશમાઝમેત વાયાં વિશિ મૂતિષ્ઠામઃ ” એનામાં એવા એવા મંત્ર જોવામાં આવે છે. તું પ વાવમુળા-કછું ૨ પાપમળા જે યજ્ઞ વગેરે થાય છે તે પાપના હેતુભૂત પશુખધ આદિરૂપ અનુષ્ઠાનથી થાય છે. આ કારણે સધળા વેદ સુસ્તીનું–૩:શીહમ્ વેદવિહિત યજ્ઞ દ્વારા અનુમતિ ર્હિંસા આદિની પ્રવૃત્તિ કરવાથી દુરાચરણયુકત એ વેદ અધ્યયન અને યજ્ઞ કરવાવાળી વ્યકિતની નવાયન્તિ નેત્રાન્તિ જન્મપરંપરારૂપ આ ચતુ*તિક સંસારથી રક્ષા કરી શકતા નથી, દ્ધિ માનિ થયંત્તિ-દ્િર્નાનિ યવૃત્તિ કેમકે પશુખ'ધ આદિના હેતુભૂત વેદના અધ્યયનથી અને તવિહિત યજ્ઞના કરવાથી પ્રાપ્ત થયેલ જ્ઞાનાવરણાદિ કર્મનુ ઉપાર્જન થાય છે તે આ જીવને ક્રુતિમાં લઈ જવામાં સમથ અને છે. તાત્પય આનુ એ છે કે, પશુવધાદિકમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાના કારણે વેદ અધ્યયન અને યજ્ઞમાં કાઁખલ વકતા જ આવે છે. કર્મ ખલ વકતાના સદ્ભાવમાં જીવાને દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે, સ્વર્ગાદિક સુગતિ થતી નથી. આથી એ બન્ને વાતા સ્વર્ગ પ્રાપ્તિમાં હેતુભૂત થઇ શકતી નથી. આજ વાત આ શ્લેાકથી પ્રમાણિત થાય છે. “પૂર્વ નવા વન વા, છેલ્લા જિતમમ્ । यद्येवं माप्यते स्वर्ग, नरके केन गम्यते ॥ ,, આ માટે વેદાધ્યયનથી તથા યજ્ઞ અનુષ્ઠાનથી બ્રાહ્મણ મને છે એવું માનવું ઉચિત નથી. આ માટે એવું જ માનવું જોઈએ કે, જે ગુણેાને હમણાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ તાવવામાં આવેલ છે, તે ગુણેાથી ચુકત જ મનુષ્ય બ્રાહ્મણ બને છે. ૫૩૦ના વળી પણ—“ 7 વિ ’–ઈત્યાદિ ! અન્વયાથ— હિપ્—મુઽિત્તેન માથાનું મુંડન કરાવવાથી સમજો નામનો ન અવૃત્તિ મનુષ્ય નિગ્રંથ શ્રમણ થતા નથી તથા જારેન યમનો ન-બેાજારેન ત્રાાનઃ 7 પ્રવાદિ મંત્રના જાપ કરવાથી બ્રાહ્મણુ બનતા નથી. રજ્ગવાસેળ મુળી ન-ગર્ચવાલેન મુનિને જગલમાં રહેવાથી મુનિ થતા નથી. તથા લવીરેળ તાપસો નજીરાવીનેળ તાવના ન કુશના વસ્ત્ર ધારણ કરી લેવાથી અથવા વલ્કલના પહેરવાથી તાપસ થવાતું નથી. ૫૩૧૫ તા શ્રમણ આદિ કઈ રીતે થાય છે ? તે કહેવામાં આવે છે 66 समयाए "-Seule! અન્નયા ——સમાપ્—સમતયા રાગદ્વેષના અભાવરૂપ સમતાના સંબધથી સમળો ફોટ્ટ-શ્રમળઃ મત્તિ શ્રમણ નિગ્રંથ થાય છે, વૈમવેરળ વમળો-શ્રયે ન ત્રાક્ષઃ પ્રાણાતિપાતારૂિપ બ્રહ્મના સંબંધથી બ્રાહ્મણ થાય છે, તાત્પર્ય એ છે કે, બ્રહ્મ શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મની અપેક્ષાથી એ પ્રકારના છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત મનુષ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. કહ્યુ` પણ ઢે શ્રમની વૈવિતસ્થ્ય, સદ્નારૂં મૈં યત્ । મુત્રઘળી નિષ્ણાત, પરં બ્રહ્માષિતિ | " 66 અહિંયા “વા” પ્રાણાતિપાતાદિ વિરમણુ સ્વરૂપ લેવામાં આવેલ છે. એનુ` સેવન કરવાથી જ બ્રાહ્મણુ થવાય છે. નાળળ મુળી હોર્ જ્ઞાનેન મુનિમવત્તિ જ્ઞાનથી હિતાહિતરૂપ વિવેકથી મુનિ થાય છે. તવેન્દ્ર તાવનો હોદ્દ-તપન્ના તાપનો સવૃત્તિ બાહ્ય અને આભ્યતર તપાનુ` આરાધન કરવાથી તાપસ થાય છે. ૩રા બ્રાહ્મણાદિ પદોની નિરૂકિત જેને આપે બતાવેલ છે તે જો કે, ઠીક છે. પરંતુ અભિધાનડિત્યાદિની માફ્ક અનથક પણ હાય છે. આથી એ બ્રાહ્મણાદિક અભિધાન પણ બિલકુલ અનર્થક છે. જે આ પ્રકારની અદ્ઘિ શંકા કરવામાં આવે તા આને માટે જયઘાષ મુનિરાજ ઉત્તર આપે છે—‹ મુળા”...ઈત્યાદિ ! અન્વયા——હૈ વિજયઘોષ ! જમ્મુળા વમળો દ્દો-મેળા ત્રાક્ષનો મત્તિ ક્રિયા, ક્ષમા, દાન, દમ આદિ ક્રિયાથી બ્રાહ્મણ બને છે, જમ્મુળ દ્ધત્તિયા દ્દો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ જર્મના ક્ષત્રિયો મવતિ ક્ષત્રાણ લક્ષણરૂપ ક્રિયાથી ક્ષત્રિય બને છે. વિષ્ણુના વકો દોડ્ડા વૈર મવતિ કૃષિ, પશુપાલન, આદિરૂપ ક્રિયાથી વૈશ્ય બને છે. તથા યમુના મુદ્દો હોવમેગા રજૂ ટ્રા મેવત શુક્ર પણ સેવારૂપ ક્રિયાથી બને છે. તાત્પર્ય આનું એ છે કે, કર્મોની વિવિધતા જ બ્રાહ્મણ આદિ વર્ણોની નિયામક છે. આ સિવાય બ્રાહ્મણ આદિ વ્યપદેશ જ બની શકે નહીં. આ વાત અન્ય સ્થળે પણ કહેવામાં આવે છે-- एकवर्णमिदं सर्व पूर्वमासीत् युधिष्ठिर । क्रियाकर्मविभागेन चातुर्वर्ण्य व्यवस्थितम् ॥१॥ ક્ષમા દાન આદિ કિયાના સંબંધથી મનુષ્ય બ્રાહ્મણ બને છે. આમાં __“क्षमा दानं दमो ध्यानं सत्यं शौच धृति धृणा । ज्ञान विज्ञान मास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् " આ શ્લોક નિયામક છે. અહીં ક્ષત્રિય આદિકનું જે અભિધાન કરવામાં આવેલ છે તે જો કે, બ્રાહ્મણના કથનમાં અનુચિત જેવું લાગે છે. પરંતુ અનુચિત નથી કેમકે, ક્ષત્રિયાદિકનું આ કથન વર્ણના પ્રસંગથી જ થયેલ છે. એવું જાણવું જોઈએ. તે ૩૩ આ આપ પિતાની બુદ્ધિથી જ કલ્પના કરીને કહે છે શું? એ સંશયને દૂર કરવા માટે કહે છે કે,–“g g”—ઈત્યાદિ ! અન્વયાર્થ– –uતાન આ પૂર્વોકત અહિંસા આદિ વ્રતને યુદ્ધ-વૃદ્ધ સર્વજ્ઞ ભગવાન વારે-માતુશાસ્થત પ્રગટ કરેલ છે. નેહિં સિખાવો દૃોરૂ રન્નાર મરિ આજ વ્રત દ્વારા મનુષ્ય કેવળી બને છે. સંઘર્મવિનિમસર્વવિનિર્ભર આથી એની સર્વ કર્મ વિમૂક્તિ પ્રયાસ હોવાથી તે મા બૂમ-વય ગ્રાહા : અમે તેને બ્રાહ્મણ કહીએ છીએ. I ૩૪ . હવે પ્રકરણને ઉપસંહાર કરતા કહે છે કે--“gવં”—ઈત્યાદિ ! અન્વયાર્થ–ણવું ગુજરમાન્ન-વં ગુજરમાયુ આવા પૂર્વોક્ત ગુણેથી યુક્ત ને અવંતિ-મવનિત જે હોય છે. વિત્તમ-દિગારમાં તેજ શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય છે, અને તે પૂર્વ મgiળમેવ ઉદ્ધત્ત સમસ્થા-તે તુ ઘણું વહ્માના વઢનું સમર્થા એજ બીજાને તેમજ પિતાની જાતને આ સંસાર સાગરથી પાર કરવા-કરાવવામાં સમર્થ હોય છે. એ ૩૫ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે જ્યારે કહીને જયદ્યાષ મુનિરાજ જ્યારે ચુપ થઈ ગયા ત્યારે વિજયઘાષે શું કર્યું ? આ વાત સૂત્રકાર પ્રગટ કરે છે * “ કુંવેતુ ’–ઇત્યાદિ ! “ તુઢે ચ ''ઇત્યાદિ ! અન્નયા —་—વમ્ પૂર્વૌકત રીતથી સંન્ન ત્રિ-સંવે ન્નેિ સંશય નષ્ટ થઈ જવાથી તબો-તતઃ પછી તે વિચોતૈય માળે વિજ્ઞચત્રોષઃ શ્રાદ્ઘળ: વિજયઘેષ બ્રાહ્મણ તચ-તત્રાઃ તેની વાણીને સમુદ્દાય-સમાવાય હૃદયમાં ધારણ કરીને તું નચોરું માળિ-તોષ. મહામુર્ત્તિ એ જયઘાષ મુનિરાજને “આ મારા ભાઇ છે” એવું સમજીને તુટ્ટે વિજ્ઞયત્રોને। તુષ્ટઃ વિનયયોષઃ સ`તુષ્ટ થયેલા વિજયઘોષે જ્ય’નહી—તાં હિઃ ખંને હાથ જોડીને ફળનુવાદું વાટ્ટુ આ પ્રમાણે -લ કહ્યુ', હે મુનિ ! આપે યથા વસ્થિત બ્રાહ્મણુતત્વ મને સારી રીતે બતાવેલ છે।૩૬।।૩ણા વળી પશુ—મૈઈત્યાદિ ! ܕܕ હૈ અન્વયા-તુવ્સે લડ્યા--સૂચનૢ ચદા: આપજ ભાવયજ્ઞના યજનકર્તા છે, તથા વિ—વિતુ: હે સકળ તત્વજ્ઞ ! તુક્ષ્મ-ચ્યમેવ આપજ વેલ–વે વર્ઃ વેદજ્ઞ છે. તથા તુમે ગોસંગ વિચૂથમ જ્યોતિષİજ્ઞવિ: આપ જ્યાતિષના અગા તેમજ ઉપલક્ષણથી વેદના ષડ ગેાના વાસ્તવિક અને જાણવાવાળા છે. અને તુજ્મેન્યૂયÇ આપજ ધમ્માનથર્મળાનું ધર્મશાસ્ત્રના ઉપલક્ષણથી ચૌદ વિદ્યાઓના પાII-R: પારગામી છે.૩૮ા તુર્ભે સમલ્યા ”—ઈત્યાદિ "C અન્વયા”—હે મુનિ ! તુમે પર કાવ્વાનું કદ્ધનું સમથા ન્યૂટનૢ પર આત્માનમેન પદ્ધતુ સમર્થા: આપ જ ખીજાઓને તેમજ પેાતાની જાતને આ સંસાર સાગરથી પાર કરાવવામાં શિકતશાળી છે. તત્ સત્ આ કારણથી મિશ્ર્વ ઉત્તમ-મિશ્રૂત્તમ હે ભિક્ષુત્તમ! આપ મિત્ત્વાં મેચેન મારા તરફથી પ્રવ્રુત્ત નિરવદ્ય ભિક્ષાને ગ્રહણ કરીને લખ્ખું–ગમાામુર અમારા ઉપર અનુન ્ન અનુમ‚ ભુત કૃપા કરી, ૫ ૩૯૫ આ પ્રમાણે વિજયાષના કહેવાથી જયઘોષ મુનિરાજે એને આ પ્રમાણે કહ્યું—“ [[ '−ઇત્યાદિ ! અન્વયાય—વિયા દિન હૈ દ્વિજ ! મિત્ત્વળ મળ્યું નામ-મેક્ષે મમન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાથી મને કઈ પ્રયોજન નથી, પરંતુ તમે વિંક્ષિ જલદીથી નિવમg-વિજ્ઞાન પ્રવજ્યા ગ્રહણ કરો એજ મારું એક કાર્ય છે. માવત घोरे संसारसागरे मा भभीहिसि-भयावत घोरे संसारसागरे मा भ्रमीः १भ. જરા અને મરણ આદિથી જનિત ભયરૂપ આવર્તવાળાં ભયંકર આ સંસારમાં તમે ભ્રમણ ન કરે. . ૪૦ . વળી પણ–“ ”ઈત્યાદિ ! અન્વયાર્થ–મોનેસ-ભોપુ શબ્દાદિક વિષયોને ભેગવવાથી વહેવો રોડaઃ મવતિ કર્મોપચય થાય છે, તથા જે મોf–મોળી અભેગી છે તે, તોગવિરૂ-નોસ્ટિારે કોંથી ઉપલિપ્ત થતાં નથી. આ માટે મોદી સરકારે મમઝૂ-મોજી સંસારે પ્રતિ ભેગી સંસારમાં નિરંતર પિતાની ભવપરંપરાને વધારતે રહે છે અને અમને વિશ્વમુ–કામોની વિમુરચતે અભેગી આ સંસારથી છૂટી જાય છે. તે ૪૧ ભેગીમાં કર્મોની ઉપલિપ્તતા તથા અભેગીમાં તેની અનુપલિપ્તતા દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર કહે છે–“વસ્ત્રો ઈત્યાદિ અન્વયાર્થ–કો સુધી મક્રિયામાં જોવા-બાર મૃત્તિમૌ જોઢ લીલો અને સૂકે એવા માટીના બે ગેળાને ફેંકવામાં આવે તે दो वि कुड्टे आवडिया-द्वौ अपि कुडये आपतितौ मन्ने मत ५२ जागे त्यारे તેમાં લોચા જે રોજ લીલે હોય તોચ ઢાદ-સોડત્ર સાત તે ગળે ભીંત પર ચૅટી જાય છે અને સુકે ગળે ભીંત સાથે અથડાઈને નીચે પટકાઈ પડે છે. અર્થાત્ ભીંત પર ચુંટતો નથી. ૪૨ છે “gવં ઢાંતિ”-ઈત્યાદિ ! અન્વયાર્થ–પર્વ-શવમ આ પ્રમાણે જે ના–રે નr: જે મનુષ્ય ટુભે(ા અજ્ઞાની થઈને શામકાઝા-1માત્ર શબ્દાદિક ભેગમાં લાલસા સંપન્ન છે તથા ભેગોમાં અસક્ત છે તેજ મનુષ્ય આદ્ર–લીલા માટીના ગળાની માફક આ સંસારમાં ચિટકી રહે છે. ૩-તુ પરંતુ જે કામગોથી પરાગમુખ છે તે જ સૃiતિ-7 &ાનિત સંસારમાં ચિટકતા નથી. કg-થા જે પ્રમાણે સુ શો- રોઝા સૂકે ગળે ભીંત સાથે ચેટ નથી પાક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે જયઘાષ મુનિના કહેવા પછી વિજયઘાષ બ્રાહ્મણે શું કર્યું તે કહે છે-“ પડ્યું છે ” અન્નયા ——વત્રમ્ આ પ્રમાણે લે વિચવોલેસઃ વિનયઘોષઃ એ વિજયઘાષ બ્રાહ્મણે અનારÆ નયઘોષ(બંતિદ્ અનુત્તર ધર્માં સોન્ના નિવંતોઅનાચ નયઘોષસ્ય બંત્તિને અનુત્તર ધર્મ શ્રુત્વા નિષ્ણાન્તઃ જયઘેષ મુનિરાજ પાસેથી ધર્મશ્રુત ચારિત્રરૂપ ધર્મેશ્રવણ કરીને દીક્ષા ધારણ કરી લીધી, ૫૪૪૫ લવિત્તા પુવમ્માર્ં ”ઈત્યાદિ । 66 અન્વયા —રે નયયોને વિનયધોને-ત્તઃ ઊંચો વિજ્ઞયો જયદ્યાષ વિજયદ્યાષ એ બન્નેએ સંગમેન તવેળ—પંચમેન તન્ના સત્તર પ્રકારના સંયમ અને ખાર પ્રકારના તપની આરાધનાથી પુનમારૂં લવિજ્ઞાપૂર્વકર્માની ચિત્રા પૂર્વ ભવ સંચિત કર્મીના નાશ કરી લઈને અનુત્તર સિદ્ધિ પત્તા-અનુત્તરાં સિદ્ધિ પ્રાપ્તા સર્વોત્કૃષ્ટ મેાક્ષરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયા. ત્તિ ચેમિ—કૃતિ ત્રવીમિ હે જમ્મૂ ! આ હું ભગવાન મહાવીરના કથન અનુસાર કહું છું ॥ ૪૫ || શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના યજ્ઞીય નામના પચીશમા અધ્યયનના ગુજરાતી ભાષા અનુવાર સંપૂર્ણ ॥ ૨૫ ॥ છાઇસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર દશ પ્રકાર કી સામાચારી કા વર્ણન છવ્વીસમા અધ્યયનની શરૂઆત યજ્ઞીય નામનું પચીશનું અધ્યયન સંપૂર્ણ થયું, હવે છવ્વીસમાં અધ્યયનના પ્રારભ થાય છે. આ છવ્વીસમાં અધ્યયનનું નામ સામાચારી છે, પચીસમાં અધ્યયનની સાથે આ અધ્યયનના સંબ ંધ આ પ્રમાણે છે-પચીસમાં અધ્યયનમાં બ્રહ્મગુણનુ વર્ણન કરવામા આવેલ છે. એ બ્રહ્મગુણ સામાચારી સિવાય સમ્યક્ પ્રકારથી આરાધિત થતા નથી. આ માટે યતિજનોએ સામાચારી અવશ્ય આરિત કરવી જોઈએ. પચીસમાં અધ્યયન સાથેના આ સમધને લઈ ને સામાચારી અધ્યયનના પ્રારભ કરવામાં આવે છે તેની આ પ્રથમ ગાથા છે—સમાŔિ’-ઇત્યાદિ ! અન્વયા—સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે છે કે, હે જમ્મૂ ! સવ્વ સુવિમોનિ-સર્વ દુ:વિમોક્ષળ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ છુટકારો અપાવનાર સાધુજનેના કર્તવ્યરૂપ સામાચરિં-સામાવાર સામાચારીને gવામિ-પ્રવામિ હું કહું છું, લંગરિજા ને નિથા સંસારના તળા-વાં રિલ્લાં નવ નિજ સંતરિણા તી જે સમાચારીનું સેવન કરીને નિગ્રંથ સાધુ નિયમતઃ સંસારરૂપ દુસ્તર સમુદ્રને પાર કરી જાય છે, પાર થયા છે. અને આગળ પણ પાર થવાના છે. જે ૧ છે હવે સૂત્રકાર એ સામાચરીના પ્રકારને બતાવે છે–“પદમા” ઈત્યાદિ ! અન્વયાર્થ–(૧) બાવસ્તિ-બાવર્ચી આવશ્યક, (૨) નિરીતિરૈશી નૈષધકી, (૩) બાપુ-બાબરછના આ પ્રચ્છના, (૪) પરિપુજાત્તિકચ્છના પ્રતિપ્રચ્છના,(૫) -છંના છન્દના, (૬) ફુછાકારો-રૂછાવર ઈચ્છાકાર, (૭) મિચ્છા– નિવારઃ મિથ્થાકાર, (૮) તરો-તથાઃ તથાકાર. (૯) બાળ-મ્યુEા અભ્યસ્થાન, (૧૦) કવસંથા--પરમ્પ ઉપસમ્પત, એ સાધુઓની સામાચારીના દશ ભેદ છે. આવશ્યક કર્તવ્ય કરવામાં જે કંઈ પણ પ્રકારના પ્રમાદ વગર સમાચારી કરવામાં આવે છે તે આવશ્યકી સામાચારી છે. જ્યારે સાધુ ઉપાશ્રયથી બહાર નીકળે છે. ત્યારે તે “આવરો એવું કહે છે. ૧. કાર્યાન્તર નિષેધથી જે સામાચારી થાય છે તે નિશ્ચિકી સામાચારી છે. સાધુ જે કાર્યને માટે બહાર ગયા હોય, તેમણે તેજ કાર્ય કરવું જોઈએ, બીજું નહીં. અર્થાત્ ગુરુમહારાજે જે કાર્ય કરવા માટે જેટલું કહ્યું હોય તેટલું જ કાર્ય કરવું તેનું નામ નૈધિકી છે. આવશ્યકી ક્રિયા કરીને સાધુ આ ક્રિયાને કરે છે. ગુરુએ કહેલા કાર્યને કરીને જ્યારે તે ઉપા શ્રયમાં આવે છે ત્યારે “નૈધિથી” એવું કહે છે. ૨છે આ સામાચારી પછી આપ્રચ્છા નામની સામાચારી સઘળા કાર્યને માટે પૂછવારૂપ કરવામાં આવે છે. આ સામાચારીમાં શિષ્ય પિતાને કલ્પનીય કાર્યને માટે ગુરુદેવને વિનયપૂર્વક જે કાંઈ પૂછવાનું હોય છે તે પૂછે છે. આનું નામ “ગાના ” છે. આવા કાર્યની આજ્ઞા મળવા છતાં પણ કાર્ય કરવાના સમયે ફરીથી ગુરુને પૂછવું તેનું નામ “પ્રતિપ્રચ્છના” સામાચારી છે. ૪ . પિતાના ભાગના આહાર આદિના માટે અન્ય સાધુઓને યથાક્રમ નિમંત્રણ કરવું એનું નામ “છar » સામાચારી છે. પા પ્રેરણા કરવામાં આવી ન હોય છતાં પણ સામીનું કાર્ય કરવું આનું નામ “રૂછવાર” સામાચારી છે. છેલ્લા કેઈ કારણસર અતિચારની સંભાવના થવાથી “મિચ્છામિ દુધઉં” નું આપવું એનું નામ “મિચ્ચાર” સામાચારી છે. આવા ગુરુએ કેઈ કાર્ય કરવા માટે નિયત કરેલ શિષ્ય એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરવાને માટે “તથતિ” કહીને સ્વીકાર કરે એનું નામ “રાજા” છે. અથવા કેઈ અપરાધ થઈ જવાથી ગુરુની પાસે આવેચના કરતી સમયે ગુરુના આદેશને “તરિ' કહીને સ્વીકાર કર એનું નામ “તથા” સામાચારી છે. | ૮ અભ્યસ્થાન નામની નવમી સામાચારી આ પ્રકારની છે કે, આચાર્ય અથવા દીક્ષા પર્યાયમાં મોટા સાધુજનના આવવાથી આસનને છોડીને એમની સામે ઉભા રહી જવું, અથવા આચાર્ય, બાલ અને લાન આદિ સાધુજનેની સેવાને માટે તત્પર રહેવું એ “લખ્યુત્થાન” સામાચારી છે. જે ૯ જ્ઞાનાદિક ગણેની પ્રાપ્તિ નિમિત્ત બીજ ગણમાં જવું એનું નામ “સંપત્ત” સામાચારી છે. ૧૦ છે આ દશ સામાચારીનું પાલન મુનિજન કરે છે . ૨-૪ | આ પ્રમાણે સંક્ષેપથી દશવિધ સામાચારી કહીને હવે સૂત્રકાર તેને વિસ્તાર પૂર્વક કહે છે-“ ”-ઈત્યાદિ ! અન્વયાથ–મળ–ાને કે એવું કામ આવી જાય કે જેને કારણે સાધુએ ઉપાશ્રયથી બહાર જવું પડે ત્યારે તે સાધુ માર્જિં જ્ઞાન કુર્યાત્ આવશ્યક સામાચારી કરે. | ૧ | ટાળે નિશિં -ને નધિ તૂ જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યારે નૈધિક સામાચારી કરે. . ૨ .. સરું સાપુજા-રાં વાળ કરછના જે કામ પોતાની મેળે કરવાનું હોય તેમ છતાં તેમાં “ હું આ કામ કરું કે નહીં ” આ પ્રમાણે પૂછવારૂપ “ઝાકઝના સમાચારી કરે. તે ૩ છે કે હિપુછr-રો તિકના સામાન્ય એવો નિયમ છે કે, સાધુ ચાહે તે પોતાનું કામ કરે અથવા તે બીજા કેઈ સાધુનું કામ કરે ત્યારે તેનું કર્તવ્ય છે કે, તે આના માટે પહેલાં શરુની આજ્ઞા મેળવે. જ્યારે ગુરુ કામ કરવાની આજ્ઞા આપે ત્યારે શિષ્યનું એ કર્તવ્ય છે કે, એ કામ કરતી વખતે ફરીથી ગુરુની આજ્ઞા મેળવે ત્યાર પછી જ કામમાં પ્રવર્ત બને. આનું નામ “તિના ” છે. |૪ ૫ છે. વળી પણ—“ છે – ઈત્યાદિ ! અન્વયાર્થ–વંકાયેલું -દ્રવ્યજ્ઞાનેન ઝના પોતાના આહાર માટેની અશનાદિ સામગ્રીનો આહાર કરતી વખતે બીજા મુનિજનેને આહાર કરવા આમંત્રણ આપવું તેનું નામ છંદના છે. જે પા સાળે રૂંછા-સા કુછવાઃ પિતાના તેમજ બીજા સાધુના કાર્યમાં પ્રવર્તન થવાની ઈચ્છા કરવી એનું નામ ઈચ્છાકાર છે. આપનું આ ઈચ્છિત કાર્ય હું મારી ઈચ્છાથી કરૂં છું. એનું નામ આત્મસારણ છે. મારા પાત્રાનું પ્રતલેખન આદિ તથા સૂત્ર પ્રદાન આદિ કાર્ય આ૫ આ૫ની ઈચ્છાથી કરે એનું નામ પરસારણ છે. ૬. નિરાપ મારો-નિરાચાં ઉમા અતિચાર આદિના થઈ જવાથી “મિચ્છા ને દુઠ્ઠાં મહતુઆ પ્રમાણે મિથ્યા દુષ્કત એનું નામ મિથ્યાકાર છે. દિકુ તો -કરિશ્રને તથાવાડ ગુરુજને તરફથી વાચના આદિ આપવાના સમયે “એ એમજ છે આ પ્રમાણે અંગિકાર કરે એનું નામ તથાકાર છે.(૮) દા. વધુ પણ–“મુળ”-ઈત્યાદિ ! અન્વયાર્થ–રવા મુદ્દા-ગુપૂજ્ઞાન્ પુરથાનમ્ ગુરુજનેના આચાર્ય આદિ પર્યાય મેટેરા નિમિત્ત આસન છેડીને ઉભા થઈ જવું, તેમજ બાલ ગ્લાન આદિ સાધુઓની સેવામાં ઉદ્યમશીલ રહેવું એનું નામ અબ્રુત્થાન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે. ૯૫ અને ૪aiાયા--માલને ૩પપૂત જ્ઞાનદર્શન અને ચારિત્રની પ્રાપ્તિના માટે બીજા ગણના આચાર્યની પાસે રહેવું તે ઉપસંપત સામાચારી છે. | ૧૦ gd સુપરસંગુત્તા સમાચાર વેરૂ–પર્વ દિપસંયુi માંજ્ઞાન દિતા આ પ્રમાણે દશ પ્રકારની સામાચારી કહેવામાં આવેલ છે. જે 9 ઓધ સામાચારી કા વર્ણન આ પ્રમાણે દશવિધ સામાચારી કહીને હવે સૂત્રકાર સામાન્યરૂપથી ઓઘ સામાચારીને કહે છે—“વૂિમિ ”—ઈત્યાદિ અન્વયાર્થ–બાવા સમુખિ-શાલ્વેિ સમુસ્થિતે સૂર્યના ઉદય થયા પછી વિકિ રામ-પૂર્વાસ્મિન્ વતુર્માને બુદ્ધિની કલ્પના મુજબ દિવસના ચેથા ભાગમાં પ્રથમ પૌરૂષીમાં મંદi રિફ્રેફ્રિજ્ઞા-મા તિક્ષ્ય પાત્ર સરક મુખવચિકા તથા વસ્ત્રાદિકેની પ્રતિલેખના કરીને તો પુરું વંવિસ્તારતક હું નિત્યા પછીથી આચાર્યાદિક ગુરુ મહારાજને વંદન કરીને પછી ઉનાળીયોકાઢિપુરઃ બને હાથ જોડીને હું આ સમયે મe f% શાળં-મરા ક્રિ ક્રશ્ન મારે શું કરવું જોઈએ. એવું ઉચ્છિના-કૃચ્છા પૂછે. વૈયાવૃત્ય અને સ્વાધ્યાયમાં નિયુક્ત કરવાને ગુરુજનને અભિપ્રાય જાણીને એવું પૂછે કે, હે ભદનત ! પ્લાન આદિની પરિચર્યામાં અથવા સ્વાધ્યાયમાં આજ્ઞા લઈને નિયુક્ત થવાની અભિલાષા રાખું છું કે ૮ ૯ પૂછવાથી જે કહેવું જોઈએ તે કહે છે. “વેચાવજો” ઈત્યાદિ. અવયાર્થ–પદ્માવવિભોરણ-સર્વદુ:રવિમોક્ષને ચતુતિક સંસારના દુઃખના નિવારક એવા વેરાવવષે નિર-વૈયાવૃત્યે નિયુન લાનાદિકની પરિચર્યારૂપ, વૈયાવૃત્તિમાં નિયુક્ત કરવામાં આવેલા સાધુએ શનિઝાચો વૈચાવ ચર્વ-ઉલ્ટાનતઃ કૃત્ય કર્તવ્ય અગ્લાન પણાથી અર્થાત્ શારીરિક પરિશ્રમને ખ્યાલ ન કરતાં વૈયાવૃત્ય સારી રીતે કરવું જોઈએ વા અથવા સદવકુવો ત્તિને-સર્વશ્વવિભોળે ચતુગતિકરૂપ આ સંસારના દુઃખને નાશ કરનાર એવા સજ્જનિબં-સ્વાધ્યાયનિયુન સ્વાધ્યાયમાં નિયુક્ત કરવામાં આવેલ સાધુએ જિલ્ટાચશો-રાના કેઈપણ પ્રકારના ગ્લાનભાવ સિવાય સ્વાધ્યાય કરવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ વિનયશીલ સાધુ કે ઔત્સર્ગિક દિનકૃત્ય કા વર્ણન ભાવાર્થ –ગુરુદેવ જે વેવાવૃત્યમાં નિયુક્ત કરે તે મુનિ ઘણું જ આનંદ સાથે વૈયાવચ કરે અથવા જે સ્વાધ્યાયમાં નિયત કરે તે સારી રીતે સ્વાધ્યાય કરે. તે ૧૦ પ્રતિલેખના સકલ સામાન્યરૂપ એઘ સામાચારીનું મૂળ છે. આ માટે સર્વ પ્રથમ ગુરુજનને પૂછીને એ પ્રતિલેખના કરવી જોઈએ. આ પ્રમાણે કહીને હવે સૂત્રકાર વિનશિલ સાધુના ઔત્સર્ગિક દિનકૃત્યને કહે છે-“વિવાહ” ઈત્યાદિ. અન્વયા–વિચxam fમજૂ–વિક્ષ: મિચ્છુ મેધાવી ભિક્ષુ વિત્ત જો ભાઈ -વિવરી વાર મન કુર્યાત્ દિવસના ચાર ભાગ કરી ત્યે. તો चउसु वि दिणभागेसु उत्तम गुणे कुज्जा-ततः चतुर्वपि दिनभागेषु उत्तरगुणान् कुर्यात પછીથી એ ચારેય ભાગમાં તે સ્વાધ્યાય આદિ કરવારૂપ ઉત્તર ગુણનું પાલન કરતા રહે. ૧૧ ઉત્તર ગુણેનું પાલન કઈ રીતે કરે ?તે કહેવામાં આવે છે-“ઢ” ઈત્યાદિ. અન્વયાર્થ–મે વોરણ-9થમાચાં શાનું પ્રથમ પૌરૂષીમા-દિવસના પ્રથમ પ્રહરમાં સાર્થ ગુનાસ્વાધ્યાયે વાચનાદિકરૂપ સ્વાધ્યાય કરવા, વીચ સાથે ણિયાચઠ્ઠ દ્વિતીચાચાં શાને થાત્ બીજી પૌરૂષીના બીજા પ્રહરમાં સૂત્રાર્થ ચિંતનરૂપ ધ્યાન કરવું તરાહ મિરરવારā વુન્ના-તીરાયાં મિલાન કુતુ તૃતીય પૌરૂષીના-ત્રીજા પ્રહરમાં ભિક્ષાવૃત્તિ કરવી, પછી જરથી સન્નાથં -વતુર્થી રાધ્યા કર્યા ચેથા પ્રહરમાં સ્વાધ્યાય અને પ્રતિલેખન અદિ કરવું. ૧૨ પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરે” આ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. પૌરૂષિકાલ કા પરિજ્ઞાન હવે એ પૌરૂષીકાળનું જ્ઞાન કરાવવા માટે સૂત્રકાર કહે છે-“ગાતા ઈત્યાદિ. અન્વયાર્થ–બાણ મારે ટુવા-ગાવા માટે દિપા અષાઢ મહિનામાં દ્વિપદા પૌરૂષી થાય છે. પોતે મારે વજનવા-જવે મારે તુકપા પોષ માસમાં ચતુષ્પદા પૌરૂષી થાય છે. ઉત્તા સોપણ માસુ-ચૈત્રાશ્વયુગોથો ચિત્ર અને આ માસમાં તિરા વોરલી સુવz-ત્રિના પૌષિ મવતિ ત્રિપરા પૌરૂષી થાય છે. જે ૧૩ આ પ્રમાણે પૌરૂષીનું પ્રમાણ કહીને હવે સૂવકાર પૌરૂષીની વૃદ્ધિ અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ હાની બતાવે છે.–“કંકુ” ઈત્યાદિ. અન્વયાર્થ–દક્ષિણાયનમાં સળં-સસરાન સાડા સાત (ા) દિવસ રાત કાળમાં અંકુર્દ-ગામ એક આંગળ પ્રમાણ પૌરૂષી વધે છે. લેf-mશેજ એક પક્ષમાં દુ અનુષ્ઠ-દ્રયમ્ બે આંગળ પ્રમાણે પોરબી વધે છે. મારે– માણેને એક માસમાં ગુટ-ચતુરાસુરમ્ ચાર આંગળ પૌરૂષી વધે છે. તથા ઉત્તરાયણમાં આ કમથી ઘટે છે. અર્થાત્ સાડા સાત દિવસમાં એક આંગળ પ્રમાણે પૌરૂષી ઘટે છે. એક પક્ષમાં બે આંગળ અને એક મહિનામાં ચાર આગળ પ્રમાણ પૌરૂષી ઘટે છે. પક્ષને અરધે ભાગ ના થાય છે આ કારણે સાત રાત્રીના સ્થળે સાડા સાત રાત્રી પ્રમાણ કાળ જાણ જોઈ એ. જે મહીનામાં ચૌદ દિવસને પક્ષ હોય ત્યાં સાત દિવસ રાતને કાળ જાણ જોઈએ. આ સમયે સાત દિવસ રાત પ્રમાણ કાળમાં પણ એક આંગળ પ્રમાણ પૌરૂષી વધતી રહે છે. આ પૌરૂષીનું ઘટવું, વધવું, એ પ્રત્યાખ્યાન આદિમાં અપેક્ષિત હોય છે. આ માટે આ કહેવામાં આવેલ છે. ૧૪ કયા કયા મહિનામાં ચૌદ દિવસનું પક્ષ હોય છે તેને સૂત્રકાર બતાવે છે-“કાઢ” ઈત્યાદિ. અન્વયાર્થ–બાસાઢા -ગાષાઢ દુરુપ અષાઢ કૃષ્ણ પક્ષમાં, મા-માદ્રરે ભાદરવામાં કૃષ્ણ પક્ષમાં, ઉત્તર-તિ કાર્તિકમાં કૃષ્ણ પક્ષમાં - પિષમાં કૃષ્ણ પક્ષમાં, તથા જાળવફાદે મત્તા નાચક્કાત્તિ વૈજ્ઞોશ માત્ર જ્ઞાતાઃ ફાગણ અને વૈશાખમાં કૃષ્ણ પક્ષમાં. એક એક અહેરાત્રથી ન્યૂન રાત્રી જાણવી જોઈએ. અર્થાત્ આ પૂર્વોક્ત મહિનાઓમાં કૃષ્ણ પક્ષ ચૌદ-ચૌદ (૧૪-૧૪) દિવસને હોય છે. ૧૫ા પાદોન (પોન) પૌરૂષી જાનને કા ઉપાય આ પ્રમાણે પૌરૂષીને જાણવાનો ઉપાય કહીને હવે સૂત્રકાર પાદેન પિન) પૌરૂષીને જાણવાને ઉપાય બતાવે છે—“ટ્ટામૂજે ઈત્યાદિ. અન્વયાર્થ–નેટ્રમૂજે-કચેષ્ટામૂ યેષ્ઠ મહિનામાં ગાઢતાવળે-આકાર અવળે અષાઢ શ્રાવણમાં છઠ્ઠું બં"હેં-પમાંગુઃ પૂર્વોક્ત પૌરૂષી પ્રમાણમાં છે આંગળનું પ્રક્ષિપ્ત કરવાથી વરિહેાતિજેવા નિરીક્ષણરૂપ પ્રતિલેખના કરવી જોઈએ. આનાથી પાદન પૌરૂષીનું જ્ઞાન થાય છે. ભાદ્રપદ, આસો અને કાર્તિક મહિનામાં ગઠ્ઠાદું-gifમઃ પૂર્વોક્ત માનમાં આઠ આંગળને પ્રક્ષિપ્ત કરીને પ્રતિલેખના કરવી જોઈએ. તરુણ-તૃતીએ અગહન, પોષ અને મહામાસમાં -મિ દશ આંગળને પ્રક્ષિપ્ત કરીને પ્રતિલેખના કરવી જોઈએ. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ જળે-વતુર્થ ફાગણ, ચત્ર અને વૈશાખ માસમાં આઠ આંગળને પ્રક્ષિપ્ત કરીને પ્રતિલેખના કરવી જોઈએ. આ સઘળાથી પાદેન (પિન) પૌરૂષીકાળનું જ્ઞાન થઈ જાય છે. ૧દો આ પ્રમાણે દિવસની ચારે પૌરૂષીનું કર્તવ્ય કહીને હવે રાત્રીમાં ભિક્ષુએ શું કરવું જોઈએ. આ વાત સૂત્રકારે બતાવે છે–“જિ” ઈત્યાદિ. મુનિ કે રાત્રિ કૃત્ય કા વર્ણન અન્વયાર્થ-વિચHળો મિલૂિ િિ વ મા કુ-રિક્ષા મિશ્નર ત્રિ કવિ તુરો માન કુર્યાત બુદ્ધિશાળી મુનિ રાત્રીના પણ ચાર ભાગ કરી ત્યે. તો-તતઃ બાદમાં રાહુ રિ માસુ-વતુગરિ ત્રિમાણેy રાત્રીના એ ચાર ભાગમાં પણ તે ઉત્તર કા–રત્તાન કુર્યાત્ સ્વાધ્યાય આદિરૂપ ઉત્તર ગુણેની આરાધના કરે. ધના કઈ રીતે કરે? તે કહે છે –“ઢ” ઈત્યાદિ. અન્વયાર્થ–સાધુ રાત્રીની વઢ પરિસિ-પ્રથમાચાં ક્યાં પ્રથમ પૌરૂષીમાં પ્રથમ પ્રહારમાં સજ્જ યુઝા-વાધ્યાયં કુર્યાત્ સ્વાધ્યાય કરે, વી-દિતીયા દ્વિતીય પૌરૂષીમાં-બીજા પ્રહરમાં સ્વાર્થ ચિંતનરૂપ ધ્યાન કરે અથવા-જીન શાસ્ત્રોક્ત પૃવિના તથા દ્વીપ સાગર આદિના સ્વરૂપનું ચિંતવન કરે, તાણરીવવાં તૃતીય પૌરૂષીમાં–ત્રીજા પ્રહરમાં નિરામોહેં-નિદ્રામીક નિદ્રાલે, સવે જસ્થી-રતુમ ચતુર્થ પૌરૂષીમાં–થા પ્રહરમાં મુન્નોવિ-મૂયોર ફરીથી સન્ના જ્ઞ-હવાધ્યાર્ચ સુર્યાત્ સ્વાધ્યાય કરે વિશેષ-ગીતાર્થ સાધુઓના માટે જનકલ્પી સાધુઓના માટે તથા પરિવાર વિશુદ્ધિક ચારિત્રવાળાના માટે ત્રીજે, પ્રહર માત્ર નિદ્રાકાળ છે. બીજા મુનિ માટે બીજે અને ત્રીજો પ્રહર એ બંને પ્રહર નિદ્રાના છે. ૧૮. - હવે રાત્રીના ચાર પ્રહરરૂપ ચારે ભાગેને જાણવાને ઉપાય બતાવતાં મુનિના સમસ્ત રાત્રી કર્તવ્યને કહે છે-“” ઈત્યાદિ. અન્વયાર્થ–કથા ર્તિ ને- ચક્ષત્રં ર્તિ નત્તિ જ્યારે જે નક્ષત્ર રાત્રીને સમાપ્ત કરે છે, અર્થાત જે નક્ષત્રને ઉદય થવાથી રાત્રીનો પ્રારંભ થાય છે અને તેને અસ્ત થવાથી રાત્રીને અંત આવે છે. તદ્ નામ संपत्ते पओसकालम्मि विरमेज्जा-तस्मिन्नभश्चतुर्भागे संप्राप्ते प्रदोषकाले प्रारब्धात् હજાણાયા વિરમેન્ એવું એ નક્ષત્ર જ્યારે આકાશમાં પહેલાં ચોથા ભાગમાં પ્રાપ્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ હાય અર્થાત્ રાત્રિને પ્રથમ પ્રહર સમાપ્ત થઈ જાય ત્યારે “va mરિણિ સાક્ષઆ આગમ વચન અનુસાર રાત્રિના પ્રથમ પ્રહરમાં પ્રારંભ કરવામાં આવેલ સ્વાધ્યાયને પરિત્યાગ કરે, તથા–“વીચ શાળ ક્ષિાચ, તરૂણ નિદ મોવી = આ આગમવચન અનુસાર રાત્રિના બીજા પ્રહરમાં ધ્યાન અને અને ત્રીજા પ્રહરમાં નિદ્રા કરે, એ પણ પ્રકરણથી સમજી લેવું જોઈએ ૧લા હવે ત્રીજા પ્રહરના છેડા ભાગ સાથે ચોથા પ્રહરના કર્તવ્યને કહે છે – તવ” ઈત્યાદિ. અન્વયાર્થ–મેવ ચ ન રસ્મિન્ના જ નક્ષત્રે ફરી એજ નક્ષત્ર જ્યારે જરા રમાય રાવણેલીમ-જાને જતુર્માનો ત્રીજા ભાગના અંતિમ ભાગ સાથે ચોથા ભાગરૂપે આકાશમાં આવે ત્યારે મુળ જેત્તિ જાણું હસ્તેહિ યુઝા-વૈરાત્રિવં શાસ્ત્રમાં પ્રસિદ્ધેશ્ય ત મુનિ વૈરાત્રિક કાળ અર્થાત ત્રીજા પ્રહરની “જિ” શબ્દથી સ્વાધ્યાય પ્રતિઘાતક ઉલ્કાપાતાદિકના પરિજ્ઞાનને માટે ચારે દિશાઓમાં આકાશની પ્રતિલેખના કરી સ્વાધ્યાય કરે. મારા વિશેષરૂપ સે મુનિ કે દિવસ કૃત્ય કા કથન આ પ્રમાણે સામાન્ય રૂપથી દિવસ અને રાત્રિ સંબંધી કર્તવ્યને કહીને હવે સૂત્રકાર ફરી વિશેષ રૂપથી દિવસમાં કરવા યોગ્ય કર્તવ્યને સાડા સત્તર (૧ણા) ગાથાઓ દ્વારા કહે છે-“પુકિવન્દ્ર”િ ઈત્યાદિ. અન્વયાર્થ-દિવસના પુત્રિમ જમા-પૂર્વનિ રતુથમા પૂર્વ ચોથા ભાગમાં પ્રથમ પૌરૂષીરૂપ સૂર્યોદયના સમયમાં-મુનિ સવિનય સવંદન ગુરુના આદેશને પ્રાપ્ત કરીને મેજ પરિત્તિ -મe પ્રતિસ્તેહ૨ વર્ષાકલ્પ આદિના યોગ્ય વસ્ત્ર અને પાત્રાદિની પ્રતિલેખના કરે. પ્રતિલેખના કર્યા પછી " વંવિતા-ગુજં વિવા ગુરુને વંદના કરે. વંદન કર્યા પછી તે સંagવમવલ્લi pજ્ઞા-તુકરણવિમોક્ષણં કુર્યાત્ શારીરિક અને માનસિક સઘળા દુખેને નાશ કરનાર સ્વાધ્યાય કરે. ૨૧ “વોરિણી” ઈત્યાદિ. અન્વયાર્થ–ોરલ જામા-ૌષ્યાચતુમને પૌરૂષીના અવશિષ્ટ ચોથા ભાગમાં " વંત્તિળં-જુ વન્તિવા ગુરુ મહારાજને વંદના કરીને તો હરણ કવિમિ-તત વાચ ગતિષ્ણ બાદમાં કાલપ્રતિક્રમણ ન કરતાં, ગમના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગમન આદિરૂપ રૂચિ ન કરતાં માર્ગ -મગનું પ્રતિત ઉપકરણ માત્રની પ્રતિલેખન કરે. સ્વાધ્યાયના પછી કાલ પ્રતિક્રમણ કરવું જોઈએ. અને ચતુર્થ પૌરૂષીમાં પણ સ્વાધ્યાય કરવાનું વિધાન છે. એ માટે આ ગાથામાં “કકિશમિત્ત જરૂ” એવું કહે છે મારા પ્રતિલેખના વિધિ કા વર્ણન હવે પ્રતિલેખનની વિધિ કહેવામાં આવે છે-“મુત્તિરો” ઇત્યાદિ. અન્વયાર્થ–મુનિ મુપત્તિર્ય-મુલવણામ્ આઠ પુરવાળી સરકમુખવસ્ત્રિકાની સર્વ પ્રથમ પરિસેફિત્ત-કવિજેહરા પ્રતિલેખના કરે. એની પ્રતિલેખના કર્યા પછી જે મુસ્ટિશો જોઈ સ્ટિફથં કિન્ન-નો અંતિઃ 99અતિ પ્રતિèવત્ પ્રમાઈકાની, રજોહરણની, તથા આંગળીની ઉપર રાખી ગચ્છકલતિકાની અર્થાત્ પ્રમાજીકા દંડની રજોહરણ દંડની પ્રતિલેખના કરે, બાદમાં વચ્ચેની પ્રતિલેખના કરે. ૨૩ વસ્ત્રોની કયા પ્રકારે પ્રતિલેખના કરે ? એ માટે કહે છે કે-“ઢ” ઈત્યાદિ. અન્વયાર્થ–=7ä થિ તુરિયૅ પુરવં પથમેવ રિજે-૪ર્થ સ્થિર ત્વરિત પૂર્વ વર્ષ પ્રતિહેવત્વ ઉભુટુક આસન ઉપર બેસીને મુનિ વસ્ત્રને ત્રાંસુ ફેલાવી સ્થિરતા અને અચપળતા પૂર્વક પુર્વ્ય-પ્રથમમ્ સર્વ પ્રથમ વસ્ત્રોની પ્રતિલેખના કરે. અર્થાત વસ્ત્રોને બન્ને બાજુએથી જોઈ લે. પરંતુ તેને ઝાટકે નહીં. જે તેના ઉપર કઈ જીવજંતુ ચાલતું ફરતું કે બેઠેલું નજરમાં આવે તો તેને યતનાપૂર્વક જ્યાં કઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તેવા સ્થાન ઉપર રાખી દે. તો વિ જોડે-તતઃ દ્વિતીયં પ્રશ્નોત્ પછીથી એનું પ્રફેટન કરે. અર્થાત યતનાથી વસ્ત્રને ઝાટકે, પ્રફેટન કર્યા પછી પ્રમાર્જન કરે જીવજંતુ અલગ ન થાય તે પંજણીથી પૂજે અને હાથ પૂજણા આદિમાં લાગેલ જીવજંતુને સુરક્ષિત સ્થાન ઉપર યતનાથી રાખી દે. ૨૪ પૂર્વ ગાથામાં સામાન્ય તથા પ્રતિલેખન પ્રફેટન અને પ્રમાજનને નિદેશ કર્યો, તેને વિશેષ રૂપથી સમજાવે છે-“ વાવિયં” ઈત્યાદિ. અન્વયાર્થ–સારવાવિયં-ત્તિત પ્રતિલેખન અને પ્રસ્ફોટન કરતી વખતે વસ્ત્રને નચાવવું ન જોઈએ, તથા અ૪િ-અસ્જિતમ્ વળ દેવે ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ 66 જોઈએ. તથા ગળાનુધિ-બન્નાનુન્ધિ વસ્ત્રના વિભાગ સ્પષ્ટતયા દેખાય નહીં. આ પ્રમાણે પ્રતિલેખન, પ્રસ્ફેટન ન કરે. તેમજ મોર્ટારું ચેક-અમર્શવત ભીંત આદિને સઘટા હાય આ પ્રમાણે પ્રતિલેખન અને પ્રસ્ફોટન ન કરે, હવે કેટલી વખત પ્રસ્ફોટન અને પ્રમાર્જન કરવું જોઈ એ તે કપુરિમા ” ઈત્યાદિ ગાથાંશ દ્વારા કહે છે. છવ્વુત્તરમ-પુર્વાશ્માઃ મૃતનાપૂર્ણાંક છ વખત વસ્ત્રોનું પ્રસ્ફાટન ન કરે. એના આ પ્રકાર છે. વજ્રના સામા ભાગને ત્રણ ભાગેામાં કલ્પિત કરે એ ત્રણે ભાગાને સારી રીતે જોઈ લીધા પછી એક એક ભાગનું એક એક વાર પ્રસ્ફાટન કરે, આ પ્રમાણે વસ્ત્રના પાછલા ભાગનું' પણ પ્રસ્ફેટન કરે, આ પ્રમાણે પ્રસ્ફેટનના છ ભેદ હાય છે. તથા નવલોડા-નવઘોટા: વજ્રનુ નવ વખત પ્રમાર્જન કરે. એ પ્રમાર્જન આ પ્રમાણે છે. જે વસ્ત્રની પ્રતિલેખના કરવાની હાય એ વજ્રના સામેના ભાગને ત્રણ ભાગેામાં કલ્પિત કરીને એ ત્રણે ભાગેાની પ્રતિલેખના કરતી વખતે જો કાઈ ભાગમાં જીવજંતુ દેખાય તે તેને યતનાપૂર્ણાંક ત્રણે ભાગેને ત્રણ ત્રણ વખત પ્રમાન કરે. આ પ્રમાણે નૌ ખાટા થયા. જે પ્રમાણે સામેના ભાગમાં નવ વખત પ્રમાનરૂપ નૌખાટાનુ નિરૂપણ કરેલ છે એજ પ્રમાણે વસ્ત્રના ખીજા ભાગમાં પણ નોખાટા થાય છે. પરંતુ તેની અહીં વિવક્ષા કરેલ નથી. આ પછી વાળી જાળિવિસોi-માળિ પ્રાળિવિશોધનમ્ અને હાથેાનુ પ્રતિલેખનરૂપ વિશેાધન કરવુ' અને હાથ ઉપર જો કેાઈ જીવજંતુ આદિ પ્રાણી બેઠેલ હાય તા એનું વિશેષન અર્થાત નિય એવા સ્થળે પરિષ્ઠાન કરવું. ઉપર કહેવામાં આવેલ પ્રતિલેખનાઓના ભેદ પચીસ હેાય છે, તે આ પ્રમાણે છે. “ ઉર્ધ્વ, સ્થિર, અતિ ” એ ત્રણ ભેદ, બન્નેને મેળવતાં સાત થયા. છ પુરિમ,’ તેર, નૌખાટા' બાવીસ, ‘અને હાથેાનુ વિશેાધન ’ ચાવીસ, એક ભેદ હાથ ઉપર ચાંટેલા જીવજંતુ આદિ પ્રાણીયાના એકાંતમાં પરિષ્ઠાપન રૂપ પ્રાણી વિશેષન ' પચીસ, આ પ્રમાણે પચીસ ભે પ્રતિલેખનાના છે. “ બામટા ” આદિ તેર પ્રકારના પ્રતિલેખનાના દોષ કહેલ છે. આથી તેનું પ્રતિલેખના રૂપથી ગ્રહણ થતુ નથી. પરપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખનમેં દોષોં કે ત્યાગ વિષય મેં સૂત્રકારના કથન પ્રતિલેખનામાં દેના ત્યાગ નિમિત્ત સૂત્રકાર કહે છે-“કામ” ઈત્યાદિ. અન્વયાર્થ–મુનિને ગરમા-ગરમ વિપરીત કરવારૂપ આરભટ દેશને પરિત્યાગ કરી દેવા જોઈએ. અર્થા–પ્રતિલેખ્યમાન સમગ્ર વસ્ત્રની પ્રતિલેખના ન કરતાં વચમાં જ બીજા બીજા વસ્ત્રોને પ્રતિલેખનાના માટે જલદી જલદી લેતાં જવાં એનું નામ આરભટા દેષ છે. આ દેષ પ્રતિલેખના વખતે મુનિયે છેડી દે જોઈએ. કહ્યું પણ છે “વિતરામામST, તુરિયું વા મrmળ ” वितथकरणमारभटा, त्वरितं वा अन्यान्यग्रहणेन"। અન્વયાર્થ–સ -સન્મ વસ્ત્રના છેડાના ભાગને વળ દેવ અથવા તે ઉપધિના ઉપર બેસવું એ સંમઈ દેષ છે. આને પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. મોટી-મૌરાસ્ટી તિર્યક્ર, ઉર્ધ્વ, અને નીચ સંઘરુન હેવાનું નામ ૌશલી છે. આ ત્રીજે દોષ છે. એને પણ પ્રતિલેખન કરતી વખતે સાધુએ પરિત્યાગ કરી દેવું જોઈએ. જલ્દી રઇ-વતુર્થી પ્રોટના ચેાથે દેષ પ્રસ્ફટના છે. અર્થાત્ ધૂળથી ભરેલાં વસ્ત્રને જે પ્રમાણે ઝાટકવામાં આવે છે. આ પ્રમાણે વસ્ત્રને ફટકારવું એનું નામ પ્રટના છે. વિવિહા-વિશિતા પાંચમો દેષ વિક્ષિસ છે. અર્થાતુ-પ્રત્યુપેક્ષિત વસ્ત્રને અપ્રત્યુપેક્ષિત વસ્ત્રમાં–અપ્રતિવાની સાથે મૂકી દેવું—એની સાથે મેળવી દેવું. આનું નામ વિક્ષિપ્ત દેષ છે. સાધુઓએ આ દેષને પરિહાર કરી દેવું જોઈએ. અર્થાત-જે વસ્ત્રની પ્રતિલેખના કરવાની હોય એ વસ્ત્રની પ્રતિલેખના ન કરતાં ફક્ત તેને ઉપર ઉપરથી જ જોઈ લેવું એ પણ વિક્ષિપ્ત નામને દેષ છે. ટ્રા– િપટી વેદિકા નામને છઠ્ઠો દેષ છે. એ વેદિકા પાંચ પ્રકારની છે.–ઉકૌંચ– " वेइया पंचविहा पण्णत्ता तं जहा-उडवेइया, अहोवेइया, तिरिय वेइया, दुइओ वेइया, एगओ वेइया,-तत्थ उडवेइया-उवरि जाणुगाणं हत्थेकाउण पडिलेहेई (१) अहो वेइया-अहो आणुगाणं हत्थेकाउण पडिलेहेइ (२) तिरिय वेईयासंडासयाणं मज्झे हत्थे नेऊण पडिले हेइ (३) उभओ वेइया वाहाणं अंतरे जाणुगा काऊण पडिले हेइ(४) एगो वेइयाएगं जाणुगं बाहाणामंतरे काउण पडिले हेइ ति" ભાવાર્થ–વેદિકા પાંચ પ્રકારની છે. ઉર્વવેદિક, અધેવેદિક, તિર્યોદિકા, દ્વિધાતે વેદિક, એકવેદિક, અને જઘાઓ ઉપર હાથ રાખીને વસ્ત્ર આદિની પ્રતિલેખના કરવી એ ઉર્વવેદિકા નામને દેષ છે. અંધાઓની નીચે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ હાથને રાખીને પ્રતિલેખના કરવી એ અધવેદિકા નામનો દેષ છે. સંદશકે જંઘાની વચમાં હાથને લઈ જઈને પ્રતિલેખના કરવી એ તિયન્વેદિકા નામને દેષ છે. બન્ને ભુજાઓની વચમાં જંઘાઓને કરીને પ્રતિલેખના કરવી એ દ્વિધાતે વેદિકા નામને દોષ છે. એક જાંઘને બંને હાથની વચમાં રાખીને પ્રતિલેખના કરવી એ એક તે વેદિકા નામને દેષ છે. આરટાદિ વેદિકા પર્યતના દેષ સાધુએ પ્રતિલેખનામાં ત્યાગવા જોઈએ. ૨૬ છે પ્રતિલેખનાના બીજા દેને પણ કહે છે.–“પારિત્ર” ઈત્યાદિ ! અન્વયાર્થ–જે સાધુ સિસ્ટિવિસ્ટોરી-શિથિw૪ોટા પ્રતિલેખ્યમાન વસ્ત્રને પકડતા નથી, પ્રલમ્બ રાખે છે અને મોટા ભાગે પ્રતિલેખ્યમાન વસ્ત્રના છેડાને લટકતા રાખે છે. ભૂમિ ઉપર અથવા હાથમાં એને હલાવતા રહે છે. પ્રજામો-gવામ વસ્ત્રને વચમાંથી પકડીને તેને જમીન ઉપર ઘસડીને ખેંચે છે. વધુ-વધૂનના ત્રણ વખત કે તેથી વધારે વખત વસ્ત્રને હલાવે છે. અથવા તે એક જ સાથે ઘણું વસ્ત્રોને પકડીને હલાવે છે તથા માળિજમાં -પ્રમાણે પ્ર તિ પ્રમાણમાં પ્રફુટનાદિરૂપ પ્રમાણમાં અસાવધાની રાખે છે. સં િાળોવ જ્ઞા-શક્તિ જાળનોપ કુર્યાત પ્રમાદવશ પ્રમાણના તરફ શંકાની ઉત્પત્તિ થવાથી જે આંગળીઓની રેખાના પશ આદિ દ્વારા એક બે ત્રણ આદિ સંખ્યાને ગણે છે અને પ્રફેટનાદિક કરે છે તે એ બધા પ્રતિલેખનાના દેષ છે. મુનિએ આ દેને ત્યાગ કર જોઈએ, હાથની આંગળીની રેખાને સ્પર્શ કરતાં કરતાં પ્રોફિટનાદિકની ગણત્રી કરવી એ પ્રતિલેખનામાં દેષ માનવામાં આવેલ છે. આથી એને ત્યાગ કરવાનું અહીં બતાવવામાં આવે છે. મારા ભંગપ્રદર્શનપૂર્વક સદોષ ઔર નિર્દોષ પ્રતિલેખના કા વિશેષ રૂપસે વર્ણન હવે ભંગ નિદેશપૂર્વક સાક્ષાત સદેષ અને નિર્દોષ પ્રતિલેખનાને કાંઈક વિશેષતાથી કહે છે–“ભૂપત્તિ ” ઈત્યાદિ ! અન્વયાર્થ-દિ-તિ પ્રતિલેખના શપૂજારિણ-કન્નસિરિતા નિર્દિષ્ટ પ્રમાણના અનુસાર જ સાધુએ કરવા જોઈએ. તેમાં ન તે ન્યૂનતા રાખવી કે, નતે અધિકતા આવવી જોઈએ. અર્થાતુ-પ્રટના પ્રમાજના અને વેલા–સમય આ ત્રણેમાં ન્યૂનાધિકતા કરવી ન જોઈએ. તહેવ વિવેદવાણાતા ૨ વિચાર આજ પ્રમાણે પુરુષવિષયસ ઉપધિવિપયોસ આ વિપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૭ Page #46 -------------------------------------------------------------------------- ________________ સાન પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ગુરુના તેમજ મોટેરાઓના વસ્ત્રાદિ. કોની યથાક્રમ પ્રતિલેખના ન કરવી એ પુરુષવિપર્યાય છે. સવારે અને સાંજે રજોહરણાદિક ઉપધિની યથાક્ત રીતિ અનુસાર પ્રતિલેખના ન કરવી એ ઉપાધિ વિપયસ છે. અહીં અન્યૂન, અનતિરિક્ત અને અવિવ્યત્યાસ, આ ત્રણ વિશેપળા દ્વારા પ્રતિલેખનાના આઠ ભંગ સૂચવવામાં આવેલ છે. તેમાં શાસ્ત્ર મર્યાદા અનુસાર પ્રસ્ફોટના, પ્રમાર્જના અને વેળા આ ત્રણે જ્યાં સાધી શકાય તે પ્રથમ ભંગ છે. પઢમં જ -પ્રય કારતમ્ આથી આ પ્રથમ પદ જ પ્રશસ્ત છે. સેનાના કણસ્થાન–શેષાનિ તુ કરારતાનિ બાકીનાં સાત પદ અપ્રશસ્ત છે. ૧૧ ૫૧૧ ૧૧૫ 1 ૫૧૫ ૧૫૧ | ૫૫૧ ૧૫૫ 1 ૫૫૫ આ કેષ્ટકથી એ વાત ભલીભાંતિથી જ્ઞાત થાય છે કે, પ્રથમ પદના સિવાય બાકીના સાત ભંગ સદોષ છે. આમાં ન્યૂનત્વાદિક દોષમાંથી કઈ કઈને દોષ લાગતો રહે છે. આથી પ્રથમ ભંગના અનુસાર જ પ્રતિલેખના કરવી જોઈએ. આ કેષ્ટકમાં જે એકના અંક છે, તે નિર્દોષતાના છે, અને પાંચના અંક દેશના ચિહ દર્શક છે. ૨૮ નિર્દોષ પ્રતિ લેખનાકો કરતા હુઆ મુનિ કે છઃ કાય કા | વિરાધક હોને કા કથન નિર્દોષ પ્રતિલેખનાને પણ કરનાર મુનિ જે પ્રમાણે છે કાયાના વિરાધક હોય છે તે બે ગાથાઓથી કહે છે –“જિ ” ઈત્યાદિ! પુષિ” ઈત્યાદિ ! અન્વયાર્થ-હિ -કુળતો-સિસ્ટેવનાં ગુન્ પ્રતિલેખના કરનાર મુનિ મહો-મિયઃ પરસ્પરમાં - થામ્ વાતે કરે છે અથવા ગળવચહું જરૂજયાં વરિ જનપદ કથા-સ્ત્રિ આદિની વાત કરે છે. અથવા અન્ય પ્રત્યાક્યા રાત્તિ વાજયતિ સ્વયં પ્રતીતિ બીજાઓને પ્રત્યાખ્યાન આપે છે, અથવા બીજાને વાચા આપે છે, અથવા બીજા પાસેથી વાચના ગ્રહણ કરે છે. તે ડિસ્કેપત્તો-રિસ્કેલના મત્તઃ પ્રતિલેખનામાં અસાવધ મુનિ પુણી आउकाए तेउ वाऊ वणस्सइ तसाणं-पृथिव्यष्काययो तेजोवायुवनस्पतित्रसानाम् पृथयो કાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય તેમજ ત્રસકાય, આ છof -ળામર છ કાયાના છના વિરાધક બને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ –કુંભાર આદિની શાળા આદિમાં સ્થિત મુનિ પ્રતિલેખન કરતી વખતે જે પરસ્પરમાં વાતે આદિ કરવામાં સંલગ્નચિત્ત બની જાય છે ત્યારે પ્રમાદવશવર્તી બનીને તેવી સ્થિતિમાં તે મુનિથી પ્રતિલેખન કરતી વખતે હાથના સંચાલનથી જળ ભરેલ પાત્ર પણ ઢળાઈ જાય છે, એના ઢળી જવાથી માટી, અગ્નિ, બીજ, અને કન્યવા આદિ ની વિરાધના થાય છે. કેમકે, એ સઘળા જીવ એ પાણીમાં અવશ્ય ભીંજાઈ જાય છે. જ્યાં અગ્નિ હોય છે, ત્યાં અવશ્ય વાયું હોય છે. આ પ્રમાણે પ્રતિલેખનામાં અસાવધાન બનેલ સુનિ દ્રવ્યરૂપથી વજીવનીકાયના વિરાધક બને છે. તથા ભાવની અપેક્ષા પ્રમત્ત હેવાના કારણે તે આત્મા અને સંયમના વિરાધક બને છે. આ માટે પ્રતિ લેખના અવસરમાં “પરસ્પર આવી વાત વગેરે કરવી હિંસાનું કારણ છે, એ એવું જાણીને સાધુએ તેને પરિહાર કર જોઈએ. મારેલા નિર્દોષ પ્રતિલેખના કરતા હુઆ મુનિ કે આરાધક હોને કા કથન નિર્દોષ પ્રતિલેખના કરી રહેલ મુનિ જે પ્રમાણે આરાધક હોય છે તે કહે છે-“પુરી” ઈત્યાદિ.. અવયાર્થ-વિહેણ સાર-વિહેવાચાકૂ ગાયુ પ્રતિલેખનામાં १५ मुनि पुढवी आउक्काए तेउ वाउ वणस्सइ तसाणं छन्हंपि आराहओ होइ-पृथिકરાવકારો તેનોવાકુવારપરિત્રાણાનામ્ પ ગામવિ માધવ મતિ પૃથવીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, આ છ વનીકાયના આરાધક માનવામાં આવે છે. ૩૧ આ પ્રમાણે દિવસની પ્રથમ પૌરૂષીનું આ કર્તવ્ય અહીં સુધી કહેવામાં આવેલ છે. આના પછી બીજી પૌરૂષીનું કર્તવ્ય કહેવું જોઈતું તે પણ “વીજ રાઈ વીરાય” આ ગાથાંશ દ્વારા કહી દેવામાં આવેલ છે. આ માટે અહીં કહેલ નથી. આ સ્વાધ્યાય અને ધ્યાન અને સાધુએ અવશ્ય કરવાં જોઈએ. હવે જ્યારે કેઈ એ પ્રશ્ન કરે છે કે, ત્રીજી પૌરૂષીનું કર્તવ્ય સાધુએ અવશ્ય કરવું જ જોઈએ. અથવા કેઈ કારણ ઉપસ્થિત થતાં કરવું જોઈએ? તે એને ઉત્તર સૂત્રકાર કહે છે-“ચા” ઈત્યાદિ ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ આહાર કે છઃ કારણોં કા નિરૂપણ અન્વયાર્થ–મુનિ મનચાઉન્મ રાષિ મુgિ-for-મન્યતસ્મિનું #ાળ સમુપસ્થિરે વક્ષ્યમાણ આ છ કારણેમાંથી કોઈ એક કારણના ઉપસ્થિત થવાથી તથા પાણી-વરીયાવ જsiાં ત્રીજી પૌરૂષીમાં મારા જન્મઘર ભક્ત પાનની ગવેષણ કરે આ ભક્તપાનની ગષણ સાધુના માટે ત્રીજી પરૂષીમાં ઔત્સગક જ છે. નહીં તે સ્થવિરકલ્પિક સાધુઓને પણ યથા વિહિત કાળમાંજ ભક્તાદિકની ગવેષણ કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે આથી જુદા જુદા દેશને પ્રચલિત ભેજનકાળ જ સાધુઓની ભિક્ષાનો કાળ છે એવું જાણવું જોઈએ. કહ્યું પણ છે– "सइकाले चरे भिक्खू , कुज्जा पुरिसकारियं । સાત્તિ ને સૌફના તોતિ ગયા !” ( દશ. વિ. અ. ૫. ઉ. ૨ ગ ૬). અર્થત-મુનિ દેશાનુસાર શિક્ષાને ઉચિત સમયમાં જ ભિક્ષાના માટે જાય અને ઉત્સાહ પૂર્વક ભિક્ષાર્થ ભ્રમણરૂપ પુરુષાર્થ કરે કઈ વખત ભિક્ષાને લાભ ન થાય તે “ આજે મારાથી સહેજે જ તપ થઇ ગયું” એ વિચાર કરીને સન્તુષ્ટ રહે. ૩૨ છે કારમાંથી કઈ એક કારણ ઉપસ્થિત થઈ જાય ત્યારે જ સાધુએ ભક્ત પાનની ગવેષણ કરવી જોઈએ. એ સિવાય નહી. તે છ કારણ આ છે “વૈચા” ઈત્યાદિ ! અન્વયાર્થ–ચણ–વેનાઇ સુત પિપાસા આદિની વેદનાને ઉપશમને માટે (૧) વેરાવજો-વૈયાવૃાર ગુરુ, ગલાન આદિ મુનિજની સેવારૂપ વયાવૃત્તિ કરવા માટે (૨) રિ -થર ઈર્ષા સમિતિની આરાધના કરવા માટે (૩) સંગમઠ્ઠાણ-સંચમાર્યાલ સંયમ પાલન કરવા માટે (૪) તથા પાળવત્તિયા–ત્રાણપ્રત્યચાર પ્રાણીની રક્ષાને માટે (૫) ધાર્જિતU-ધર્મન્નિત્તા ધર્મધ્યાનની ચિન્તાને માટે (૬) ભક્ત પાનની ગષણા કરવી જોઈએ. ભાવાર્થ –ભકતપાનની ગવેષણ આ છે કારમાંથી કોઈ એક કારણ ઉપસ્થિત થઈ જાય તે જ કરવી જોઇએ. એવું જે પહેલાં કહેવામાં આવેલ છે. એજ કારણેને સૂત્રકાર બતાવે છે.–આમાં સર્વપ્રથમ કારણ વેદના છે–સુધા અથવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ પિપાસાની વેદના જ્યારે ઉપસ્થિત થઈ જાય ત્યારે તેની શાંન્તીના માટે સાધુએ આહાર પાણીની ગવેષણ કરવી જોઈએ. આહાર પાણીના વગર સાધુ ગુરુ, આદિની સેવા યથાવત કરી શકતા નથી. આથી વૈયાવૃત્ય રૂ૫ તપસ્યાની આરાધના નિમિત્ત આવશ્યક છે કે, આહાર પાણીનો ઉપયોગ કરવામાં આવે, સાધુ જ્યાં સુધી સુધા અને પિપાસાથી આકુળ વ્યાકુળ થતા હોય છે, ત્યાં સુધી તેનાથી ઇર્ષા સમિતિની પરિપાલના થઈ શકતી નથી. આથી એની પાલના નિમિત આહાર પાણીની ગવેષણ કરવી સાધુ માટે આવશ્યક છે. આહાર આદિના વગર કચ્છ, મહાકચ્છની માફક સંયમનું પરિપાલન થવું અસંભવ છે. આ કચ્છ-મહાકછ બે ભાઈઓ હતા તેઓએ ભગવાન ઋષભ દેવસ્વામીની સાથે દીક્ષા લીધી હતી, એક વખત ભગવાન પ્રતિમામાં વિરાજિત હતા ત્યારે તેઓને આહારાદિ ન મળવાથી સંયમ પાળવામાં અસમર્થ થઈને તાપસ બની ગયા. આ માટે સંયમને સારી રીતે પાલન કરવા સારૂ આહાર પાની ગવેષણા કરવી ઉચિત છે. આહાર પાણી વગર અવિધિ પૂર્વક દેહનું વિસર્જન કરવું તે આપઘાત કરવા સમાન છે. આથી એવા આત્મઘાતથી બચવા માટે પ્રાણેના પરિત્રાણને માટે આહાર પાછું લેવા આવશ્યક છે. ધર્મધ્યાનની ચિતા પણ જ્યાં સુધી આહાર પાણી ન મળે ત્યાં સુધી નિશ્ચિત રૂપથી સાધી શકાતી નથી. આથી આ ધ્યાનની ચિતાના માટે આહાર પાણીનું લેવું આવશ્યક છે. આ જ કારણ છે. આ છે કારણોને લઈને મુનિ આહાર પાણીની ગષણા કરે. ૩૩ આહાર કે ત્યાગ કા છઃ કારણોં કા વર્ણન જે કારણોથી ભકત આદિનું ગ્રહણ સાધુએ ન કરવું જોઈએ એ કારણેને સૂત્રકાર બતાવે છે--“નિમાંથ” ઈત્યાદિ ! અન્વયાર્થ–fધમંતો-તિમાનું ધર્માચરણના તરફ સંપૂર્ણપણે ધર્યશાળી નિrો-નિમઃ નિર્ગથ સાધુ અથવા ધૃતિમતી નથી-નિર્બી સાધ્વી એ બને પણ હિંમ આ વક્ષ્યમણ છર્દિ પર ટોળે-જગરેજ સ્થ છે સ્થાનના ઉપસ્થિત થવાથી ન જ - સુર્યાત ભક્તપાનની ગવેષણ ન કરે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ અતિમળા તક્ષ્ણ હોર્-બન્નતિમાં સત્ત્વ મત એમ કરવાથી તેમના સંયમ ચેાગેાનું ઉલ્લંઘન થાય છે. ૫ ૩૪ તે છ સ્થાન આ છે— ય જીવસો ’-ઈત્યાદિ ! અન્વયા —ચં-બત્ત, જવરાદિક રોગ હોવાથી સાધુ અથવા સાધ્વીએ ભક્તપાનની ગવેષણા કરવી ન જોઇએ, વસો-વTM દેવ મનુષ્ય અને તિય"ચ કૃત ઉપસર્ગી થવાથી ભક્તપાનની ગવેષણા ન કરવી જોઇએ, કંમવેદ્યુત્તિયુ નિતિલયા--મહાચર્યસ્તુતિવુ તિતિક્ષચા તથા બ્રહ્મચર્યરૂપ ગુપ્તિની સહનશિલતાને સંપાદન કરવા માટે સાધુ સાધ્વીએ ભકતપાનની ગવેષણા ન કરવી જોઇએ. પાળિયા તવદે-માળિયા તોોતોઃ વરસતા વરસાદમાં અપકાય આદિના જીવાની રક્ષા માટે ચતુર્થાં ભકતાદરૂપ તપસ્યા કરવા માટે સવોòચારૢાણ-શરીર યુદ્ધેતેનાર્થાય તથા ઉચિત સમયમાં અનશન કરવા માટે ભકતપાનની ગવેષણા ન કરવી જોઈએ, આ છ કારણ છે કે જેના ઉપસ્થિત થવાથી સાધુ અથવા સાધ્વીએ ભક્તપાનના પરિત્યાગ કરી દેવા જોઇ એ. ।। ૩૫ ॥ ભિક્ષા વિધિ કા વર્ણન મુનિએ ભકતપાનની ગવેષણા કરતી વખતે કઈ વિધિથી અને કેટલા ક્ષેત્ર સુધી જવું જોઈ એ આ વાત હવે સૂત્રકાર બતાવે છે— “ અવનેસ ’-ઈત્યાદિ ! અન્વયા---મુનિ વશેનું-અવશેષમ્ ભિક્ષાધાની સહિત સઘળા મલન નિજ્ઞા-માä વૃક્ષીત્વા વસ્ત્ર પાત્રરૂપ ઉપકરણેાની પહેલાં ચવઘુત્તા પક્ષુવા આંખેાથી ચિન્હેલ-ગતિòલચેર્ પ્રતિàખના કરી લેવી જોઇએ. અર્થાત્ ભિક્ષાધાની સહિત સઘળા વજ્રપાત્રાને સારી રીતે આંખાથી જોઈ જવાં જોઈએ કે જેથી કાઈ જીવ જંતુ એના પર ન હોય. પછીથી એને લઇને વધારેમાં વધારે શ્રદ્ધઽોય. ગામો-બધેયોજ્ઞજ્ઞાત અર્ધા યાજન સુધી વિહારવિણ મુળી-વિહાર વિન્મુનિઃ આહાર પાણીની ગવેષણા નિમિત્ત પયાઁટન કરવું. એનાથી આગળનહી', કેમકે, એ ગાઉના ઉપરતું અશનપાનાદિક સાધુના માટે અકલ્પનીય મતાવવામાં આવેલ છે ॥ ૩૬ ।। આ પ્રમાણે એ ગાઉની અંદરથી આહાર પાણી લઈ ને સાધુ ઉપાશ્રયમાં આવે. પેાતે લાવેલ ભીક્ષા ગુરુ મહારાજને ખતાલે. ગુરુમહારાજની આલેાચના આદિ ગ્રહણ કર્યો પછી આહાર પાણી કરીને પછી શું કરે તે સૂત્રકાર મતાવે છે. પત્નીત્ત ” ઈત્યાદિ ! અન્વયા—મુનિ આહાર પાણી કરીને ચત્થીવ પોલીક્-વસ્તુ, વૈજ્ગ્યામ્ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ પછી મુનિ ચૌથી પૌરૂષીમાં મારા નિરવત્તાન-મનન નિક્ષિવ્ય પ્રત્યુપ્રેક્ષણા પૂર્વક પાત્રોને વસ્ત્રમાં બાંધીને રાખી દે. તમોત્તરઃ આ પછી સદવમાવવિભાવ सज्जायं च कुज्जा सर्वभावविभावन स्वाध्यायं च कुर्यात सातत्याना નિરૂપક સ્વાધ્યાયને કરે. . ૩૭ || વળી પણ કહે છે–“વરિલી” ઈત્યાદિ ! અન્વયાર્થ–મુનિ વોરસ જમા- ઉચાતુર્માને દિવસની ચોથી પૌરૂષીના ચોથા ભાગમાં સ્વાધ્યાયને સમાપ્ત કરી " વંવિજ્ઞાન-ગુ વન્દિત્યા ગુરુ મહારાજને વંદના કરે, સ્ટાર કિમિત્તા-સ્ત્રી નિરખ્ય કાલ પ્રતિક્રમણ કરીને સિગંતુ રિ-સાડ્યાં પ્રતિરૂપતાની શય્યાની પ્રતિલેખના કરે.૩૮ પરિણાપન વિધિ કા વર્ણન ફરી પણ કહે છે –“પાણag” ઈત્યાદિ ! અન્વયાર્થ કચરાનો તઃ યતનાવાન મુનિ પાસવપુરવારમૂર્ષિ ૨ હિસ્ટેહિss-પ્રશ્વનોદવા મૂર્ષિ પ્રસિદ્ધેશ્વર બાર બાર (૧૨-૧૨) ડિલ પ્રસ્ત્રવણ ભૂમિની પણ પ્રતિલેખના કરી. આ પ્રમાણે ૧૨-૧૨-૩=૨૭ બાર, બાર અને ત્રણ મળીને સત્તાવીસ પ્રકારની ડિલ પ્રતિલેખનાના અન્તર સૂર્ય અસ્ત થઈ જાય છે. કરંજ " चउभागावसेसाए, चरिमाए पडिक्कमित्तु कालस्स । उच्चारे पासवणे, थंडिलचउवीसइं पेहे ॥ १ ॥ अहियासियाउ अंतो, आसन्ने मज्झि दूरि तिन्नितिनि भवे । तिण्णेव अणहियासी, अन्तो छच्छच्च बहिरओ ॥ २ ॥ एमेव य पासवणे, बारस चउवीसइं तु पेहेत्ता। कालस्स य तजिभवे, अह मूरो अस्थमुवयाइ ॥३॥" આ ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે – દિવસની અંતિમ પૌરૂષીના ચોથા ભાગમાં ઉચ્ચાર પ્રસવણના સ્પંડિલના ચોવીસ મંડળની પ્રતિલેખના કરે. એમાં પ્રથમ ઉરચાર વિષયનાં બાર મંડળ આ પ્રકારનાં છે ગામની અંદર, પાસે, મધ્ય અને દૂર આ ત્રણ અધ્યાસનીય-સામાન્ય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ મે રૂપથી ઉપયેગમાં આવવા ચાગ્ય, અનઘ્યાસનીય વિશિષ્ટ પ્રત્યેાજનવશ ઉપયોગમાં આવવા ચેન્ગ્યુ, આ પ્રમાણે દરેકના એ એ ભેદ હેાવાથી ગામની અંદરના છ મંડળ થયાં. આ પ્રમાણે ગામની બહારનાં પણ પાસે, મધ્ય અને દૂરના ભેદ હાવાથી ગામની મહારનાં છ મંડળ થયાં. આ પ્રમાણે અંદર અને બહારના મેળવવાથી બાર મંડળ ઉચ્ચારનાં થાય છે. આ પ્રમાણે પ્રવણનાં પણ ખાર ભેદ થઈ જાય છે. આ રીતે બન્નેને મેળવતાં ચાવીસ મંડળ થયાં. પછી રાત્રિના પ્રથમ, મધ્ય અને અંતિમ ભાગ એવા કાળના ત્રણ ભેદ મેળવવાથી સઘળા મળીને સત્તાવીસ મંડળ થાય છે. આ સત્તાવીસ મંડળાની પ્રતિલેખના મુનિ કરે ત્યાં સુધીમાં સૂર્ય અસ્ત થઈ જાય છે. જ્યારે સૂર્ય અસ્ત થઇ જાય ત્યારે સાધુએ ષડાવશ્યક વિષયક પ્રતિક્રમણ રાત્રિની પ્રથમ પૌરૂષીના પ્રથમ ચાથા ભાગ પર્યંત કરવું. આ પ્રમાણે વિશેષ રૂપથી દિવસનું કૃત્ય કરીને હવે સૂત્રકાર આ પ્રમાણે રાત્રિ કૃત્ય ખાવે છે તો—તતઃ પ્રસ્રવણાદિ ભૂમિની પ્રતિલેખના કરી લીધા પછી મુનિ સદ્ગુણ विमोक्खणं काउस्सगं कुज्जा - सर्वदुःखविमोक्षणं कायोत्सर्गे कुर्यात् शारीरिङ ने માનસિક તપનું નિવારણ કરનાર કાર્યાત્સગ કરે. કાર્યાત્સગ કર્મોપચયના હેતુ હાવાથી સર્વ દુ:ખાના નિવારક તરીકે માનવામાં આવેલ છે. વહેવ " काउस्सग्गे जह मुट्ठियस्स, भज्जंति अंगमंगाईं । तह भिदति सुविहिया, अडूविहं कम्मसंघायं ॥ १ ॥ અર્થાત-કાયાત્સગ માં બેઠેલા મુનિનાં જેમ જેમ અંગ ઉપાંગ તૂટે છે તેમ તેમ તેનાં અવિધકમના નાશ થતા રહે છે. ।। ૩૯ ।। કાયોત્સર્ગ મેં અતિચાર કા ચિન્તન કાર્યાત્સગ માં સ્થિત મુનિ શું કરે છે તે કહે છે—— ફેવસિય ” ઈત્યાદિ ! અન્વયા—મુનિ ફેસિયલામાં અનુ પુન્નો વિત્તિન-નૈવત્તિ અત્તિષાર અનુપૂર્વશઃ ચિન્તયેત્ દિવસ સબંધિ અતિચારાના ક્રમશઃ વિચાર કરે. એજ કાચેાત્સગ છે, નાળે ચ ટૂંપળે ચેવ તહેવ શતમ્મજ્ઞાને જશને ચૈત્ર તથવ રાત્રેિ ત્ર જ્ઞાનના વિષયમાં, દનના વિષયમાં તથા ચારિત્રના વિષયમાં જે કાંઇ અતિચાર લાગ્યા હાય એના વિચાર કરે. ॥૪૦ની વળી પણ—“ ાયિ ” ઈત્યાદિ ધ અન્નયાનો-તતઃ અતિચારાની આલેચના કર્યા પછીથી રિચ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૩૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ જાષણો-પારિતાચોળૅ મુનિ કાર્યાત્સગને પારે સમાપ્ત કરે. એના પછી गुरुं वंदिता - गुरुं वन्दित्वा गुरुने वंदना उरी देवसियं अईयारं आलोइज्ज जहकमंવૈણળ તિયા થયાનું જ્ઞાજોપયેત્ દિવસ સંબધી અતિચાર ગુરુની પાસે પ્રકાશિત કરે. ॥ ૪૧ ॥ કાયોત્સર્ગ મેં સ્થિત મુનિ કી શત્રિચર્યા કી વિધિ કા કથન "" ફરી પણ—“ વિિમત્તુ ” ઈત્યાદિ | અન્વયા—તો-તતઃ અતિચારાની આલેાચના પછી પિિમત્તુ-તિરુમ્સ પ્રતિક્રમણ ભાવશુદ્ધિરૂપ મનથી પ્રતિક્રમણ સૂત્ર પાઠરૂપ વચનથી મસ્તકને ઝુકાવવારૂપ કાયથી કરીને નિસ્સટ્ટો નિઃશસ્યઃ માયાદિશલ્પ રહિત થઈને તો गुरु वंदित्ताणं - ततः गुरुं वन्दित्वा गुरुवहना उरी भुनि सव्वदुक्खविमोक्खणं જાણો યુગ્ગા-સર્વદુઃશમોક્ષળ જાયોને અંત સઘળા દુઃખાના નાશ કરવાવાળા કાચાત્ય જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધિના નિમિત્ત વ્યુત્સગ તપ કરે. ॥૪૨ ॥ ફરી કહે છે—“ વાચિ’ઈત્યાદ્ધિ! અન્વયા—થિાવસ્તુળ-વાહિતાચોલૉઃ કાચેત્સગ પાળીને મુનિ જુદું વન્દિત્તાન-ગુરું વન્દુિત્વા ગુરુને વદના કરે વંદના કર્યા પછી શુરું જ્હાવુંસ્તુતિમારું ૨ વા‘ નમોસ્થુળ” લક્ષણરૂપ સ્તુતિ ખાલે. સ્તુતિ ઓલ્યા બાદ હારું સંદિò ્પ્—ાજ સંસ્કૃતિ≠લચેર્ પ્રદોષકાળ સંબધી કાળની પ્રતિલેખના કરે. [૪૩] પછી શું કરવું જોઈએ તે કહે છે—‹ વઢમ” ઈત્યાદિ ! અન્વયા —રાત્રિની પઢમં ોિિત્ત સન્નારું-પ્રથમાં પૌરવી સ્વાધ્યાય પ્રથમ પૌરૂષીમાં સ્વાધ્યાય કરે વીય જ્ઞાન લીયાચદ્-દ્વિતીયાં ધ્યાનં ધ્યાયેટૂ ખીજી પૌરુ ષીમાં ધ્યાન કરે, તારૂં નિોä તુ-તૃતીયામાં નિદ્રામોત્રં તુ ત્રીજી પૌરૂષીમાં નિદ્રા લે અને સન્નારું તુ પત્થી-વાધ્યાય તુ ચતુર્થાંન્ચેાથી પૌરૂષીમાં ફરીથી સ્વાધ્યાય કરે ॥ ૪૪ | ચૌથી પૌરૂષીમાં સ્વાધ્યાય કેમ કરવા તે સૂત્રકાર કહે છે-“પોરિન્ત” ઈત્યાદિ । અન્વયા-રાત્રિની ચત્થીવ પોરસી-ચતુ વૌથામ્ ચતુ પૌરૂષીમાં મુનિ હારૂં પહેાિ—ારું પ્રતિòય વૈરાત્રિક કાળની પ્રતિલેખના કરીને અલંગ અોોિ-અરચતાનું વોચનું ગૃહસ્થજન જાગી ન જાય એવાં રૂપથી અર્થાત્ મંદમંદ સ્વરથી સ્વાધ્યાય કરે. ॥ ૪૫ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૩૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ३२५-" पोरिसीए" त्यादि। अन्वयार्थ तओ-ततः स्वाध्याय ४ा पछी पोरसीए चउभागे-पौरुष्याश्चतुर्थभागे याथी पौषीना था। साथ ॥४ी. २३ त्यारे गुरुं वंदित्ताणं-गुरुं वन्दित्वा शुरुने ४॥ ४शन कालस्स पडिक्कमित्ता-कालस्य प्रतिक्रम्य 24811 आदी गये। छ. मे सभलने कालं पडिलेहिए-कालं प्रतिलेखयेत् प्रभात नी प्रतिमन १२ मर्थात् रासी प्रतिमा ४२. ॥४६॥ કાયોત્સર્ગ મેં જ્ઞાનાદિ અતિચાર કા ચિન્તન ५री ५-" आगए" त्याहि । मन्वयार्थ-सव्वदुक्खविमोक्खणे-सवदुःखविमोक्षणे सर्व मोनु निपार ४२१२ कायवुस्सग्गे-कायोत्सर्गे योत्सना समय न्यारे मावी तय त्यारे भुनि सव्वदुक्खविमोक्खणं काउस्सग्गं कुजा-सर्वदुःखविमोक्षणं कायोत्सर्ग कुर्यात् सर्व मनिपा२४ ४ायोत्सर्ग ४२. ॥४७॥ કાર્યોત્સર્ગમાં રાત્રી સંબંધી અતિચારોનું જે પ્રકારે ચિંતન કરવું न त छ-" राइयं च" त्या ! ____मन्क्याथ-मुनि नाणम्मि-ज्ञाने शानन विषयमा सणम्मि-दर्शने शानना विषयमां, चरितम्मि-चारित्रे यात्रिना विषयमां, तवम्मि य-तपसि च तपना विषयमा भने वीर्य विषयमा राइयं अइयारं चिंतिज-रात्रिकं अतिचार चिंतयेत रात्रिन २ ४is मतियार लागे डाय तेनु यितवन ४२. ॥४८॥ __ पछी शु४२ छ ते ४ छ–“ पारिय" त्याहि ! म-क्याथ-पारियकोउस्सग्गो-पारितकायोत्सर्गों योस पाणीने तओ गुरु वंदित्ताणं-ततो गुरुं वन्दित्वा गुरुने बना शने राइयं अइयारं-रात्रिक अतिचारं रात्री समाधी मतियारानी जहक्कम आलोएज्ज-यथाक्रमं अतिचार आलोचयेत यथाभ मनुभथी मायना४२. ॥ ४८ ॥ श्री. उत्तराध्ययन सूत्र:४ Page #55 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ મેં તપ કા ચિન્તન ઔર સિદ્ધોં કી સ્તુતિ વધુ પણ——“ પઽિમિત્તુ ’ઇયાદિ ! અન્વયાય —પત્તિમિત્તુ-પ્રતિક્ષ્ય પ્રતિક્રમણ કરીને નિÇડ્ડો-નિશસ્ત્યઃ માયા, મિથ્યા, નિદાનશલ્યેાથી રહિત અનેલ મુનિ ગુરું ત્તિાન-ગુરું વહ્ત્વિા ગુરુ મહારાજને વંદના કરે. અર્થાત્-ચેાથા આવશ્યકના અંતમાં ગુરુમહારાજને વંદના કરીને પાંચમા આવશ્યકના પ્રારંભ કરે. તો સત્તુવિમો વાં જાગણમાં મા તતો સર્વદુ:વિમોન ગાયોની ર્વોત્ અને એ પછી સ દુઃખ વિનાશક કાચેત્સગ કરે. ॥ ૫૦ ।। કાચાન્સમાં સ્થિત મુનિ કયા વિચાર કરે આ વાત સૂત્રકાર બતાવે છે જિતવું ' ઈત્યાદિ 1 66 અન્વયા— િસયં વિઝામ—તિષઃ પ્રતિચે હું નમસ્કાર સહિત નૌકારસી આદિ કયા તપને ધારણ કરૂં ? =-વમ્ આ પ્રમાણે તલ્થ-તંત્ર કાર્યાત્મČમાં સ્થિત મુનિ વિચિંત-વિચિંતયેત્ ચિંતન કરે. મહાવીર ભગવાન તા છ મહિના સુધી તપ કરતા હતા તે શું હું પણુ એ પ્રમાણે એટલા સમય સુધી અથવા એનાથી એછા સમય સુધી યાવત નૌકારસી સુધી તપ કરી શકું કે નહી' ? આ પ્રમાણે પેાતાની શક્તિની તુલના કરે. કહ્યું પણ છે. વિતે ત્રમે ૩ ચિતવું જાહે छम्मासा मेकदिणादिहाणि जा पोरिसी नमोवा ॥ ,, કાયાત્સર્ગના અંતમાં એવું ચિંતવન કરે કે, “હું કયા પ્રકારનું તપ કરી શકું છું. શું છમ્માસી તપ કરી શકું અથવા તા એક દિવસ આછે છમ્માસી યાવત્ શું નૌકારસી કરી શકું ? પછી વ્હાલમાં તુ પારિત્તા-હાયોત્સ તુ રા કાચેાત્સગ પાળીને ગુરુમહારાજને વંદના કરે. ।। ૫૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३७ Page #56 -------------------------------------------------------------------------- ________________ સામાચારીકા કથન ઔર ઉપસંહાર અધ્યયન સમાપ્તિ મુનિ પછી શું કરે તે કહે છે –“રિચ” ઈત્યાદિ અન્વયાર્થ–પારિચાઉસT-Trરિતાથઃ જેણે કાત્સગ સમાપ્ત કરેલ હોય એવા મુનિ ગુર્જ વૈણિત્તા–ગુ વન્દિતા ગુરુમહારાજને વંદના કરીને યથાશક્તિ તવં વહિવાિતઃ પ્રતિપદ ચિંતિત તપને સ્વીકાર કરી બ્રિારંથ રિન્ન-સિદ્ધાનાં સંરતવં કુલ “નમોહ્યુ ” આ પાઠને બે વાર ભણે પાપરા હવે અધ્યયનને ઉપસંહાર કરીને કહે છે–“ -ઈત્યાદિ ! અન્વયાર્થ–પત્તા-હર્ષ અનન્તરોકત આ દશ પ્રકારની સામાચારી-સામાવા સામાચારી અને એઇ સામાચારી એ સમયે ચા-સમાન વ્યતિ સરોપથી કહી છે. રિત્તા વહૂ નવા સંસારાજા તિoor રિમિ-ચાં વરિત્રા વવો નવા સંસારના તી જે સામાચારીનું પાલન કરીને અનેક જીવ આ સંસાર સાગરથી પાર થયેલ છે. (જિનિ-રુતિ ત્રવામિ) સુધર્મા સ્વામી જબ્બે સ્વામીને કહે છે કે, હે જમ્બુ ભગવાનની પાસેથી મેં જેવું સાંભળેલ છે તેવું આ તમને કહેલ છે. તે પ૩ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું છવ્વીસમું “સામાચારી” નામનું અધ્યયન સમાસ ૨૬ સતાઇસર્વે અધ્યયન કા પ્રારંભ સત્તાવીસમા અધ્યયનની શરૂઆત સામાચારી નામને છવીસમું અધ્યયન કહેવાઈ ગયેલ છે, હવે આ સત્તાવીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ “ખલુંકીય છે. છવીસમા અધ્યયનનિ સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રમાણે છે–છવીસમા અધ્યયનમાં સામાચારી કહેવામાં આવેલ છે. એ સામાચારી અશઠસરલપણાથી જ પાળી શકાય છે. શઠપણાથી નહીં. અશઠતાનું જ્ઞાન એનાથી વિપરીત જે શઠતા છે. એનું જ્ઞાન થવાથી જ થાય છે. આ કારણે આ અધ્યયનમાં દષ્ટાંતથી શઠતાનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. આ સંબંધને લઈને પ્રારંભ કરાએલા આ અધ્યયનનું આ પ્રથમ સૂત્ર છે. “શેરઈત્યાદિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ શઠતા કે સ્વરૂપ કા વર્ણન અન્વયાર્થથેરેથવિદ સંયમમાર્ગથી વિચલિત છને સ્થિર કરવાના સ્વભાવવાળા, અર્થાત-શ્રુતચારિત્રરૂપ ધર્મથી વિચલિત પ્રાણીને એજ ધર્મમાં ફરીથી સ્થિર કરવાવાળા તથા કાળ-ધાડ જ્ઞાનાદિક ગુણસમૂહને ધારણ કરવાવાળા વિકાર-વિરાર તથા સકળશાસ્ત્રોના પારગામી, મુળી-નિઃ સમસ્ત સાવઘવ્યાપારના સર્વથા ત્યાગી એવા ન- ગગ નામના કેઈ એક આચાર્ય મારી-માસીસ્ હતા. તેઓ સારૂ-ગાવીઃ આચાર્યના ગુણથી યુક્ત હતા. એ માટે નિમાવમિ-નિમા આચાર્ય પદ ઉપર બીરાજમાન હતા. એ ગર્ગાચાર્ય કર્મોદયથી કુશિષ્ય દ્વારા ફરી ફરી વિચલિત પિતાની સમાધીને, અર્થાત-ચિત્તની એકાગ્રતાને સ્થિર કરતા રહેતા હતા. તે ૧ / સમાધીને ધારણ કરતી વખતે જે પ્રકારનો વિચાર કરે છે, તે કહેવામાં આવે છે.– “વ ” ઈત્યાદિ. અન્વયાર્થ-વ-વને રથ અને ગાડા વગેરેમાં જોડવામાં આવેલા વિનીત બળદ આદિ જાનવરને તમારૂ-જમાનાથ સારી રીતે ચલાવનાર સારથી કે, જે તારું અફવત્તાનતરમ્ તિવર્તતે અટવીને પાર કરી જાય છે मा प्रमाणे जोए वहमाणस्स संसारं अइवत्तह-योगे वहमानस्य संसारोऽतिवर्तते સંયમ વ્યાપારમાં સુશિષ્યાને લગાડવાવાળા આચાર્ય આદિકેને સંસાર પણ અતિકાંત થઈ જાય છે. ભાવાર્થ-શિષ્યને વિનીત જોઈને ગુરુ સમાધી ભાવને પ્રાપ્ત બની જાય છે. મારા આ ચિત્ત સમાધિની પ્રાપ્તિ માટે વિનીત શિષ્યના સ્વરૂપનો વિચાર કરી ગર્ગાચાર્ય અવિનીત શિષ્યના સ્વરૂપને આ પ્રમાણે વિચારે છે.–“” ઈત્યાદિ. અન્વયાર્થ–ને-ચતુ જે સારથી વ -જુઠ્ઠાન પીઠગળિયા બળદેને ગાડી આદિમાં કોપરું-ચોગતિ જોડે છે તે એને વિદ્યુમ્ભાળો-વિન્નર સારા માર્ગ ઉપર ચાલવા માટે મારતાં મારતાં ક્રિસ્ત્રિય-જિજરૂતિ ખેદખિન્ન બની જાય છે. આથી તે કામાર્દિ જ વેજી-ગામifધું જ વેચત્તે ચિત્તની ઉદ્વિગ્નતાને અનુ. ભવ કરવા લાગે છે. તથા રે જ તોત્તો મગરૂ–ત્તર ગોત: મને એ બીચારાને એ બળદેને મારતાં મારતાં ચાબુક પણ તૂટી જાય છે. | ૩ || શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ આવા ગળિયા બળદોને કારણે ખીજાયેલા સારથી શું કરે છે? તે કહે છે. “શું ? ઈત્યાદિ અન્વયા —ñ વુઇમ્મિ ઇસ- યુદ્ધે વૃત્તિ એક ખળદના પૂછડાને ખટકુ ભરે છે અને હો-હમ્ ખીજા બળદને મિલન વિધર્-મિળમૂ વિવિ આરથી વારંવાર વ્યથિત કરે છે. આ પ્રકારે થવાથી હ્તો સમિરું મંગ૬-ન્નઃ જ્ઞમિનું મનત્તિ એક બળદ ધેાંસરાને તેાડીને ભાગી જાય છે અને તો વ્પટ્ટિયોઝડ૫થે મસ્જિતઃ બીજો બીજા માળે ભાગી જાય છે. ।। ૪ ।। ફરી પણ—“ તો ’–ઇત્યાદિ અન્વયાય—દ્દો: કઈ એક દુષ્ટ ખળદ પાર્થે વાલેન ૧૪ ચૈત્ર પત્તિ વામ–ડામા પડખેથી અથવા દક્ષિણ પડખેથી જમીન ઉપર પડી જાય છે અને ખીજા નવેલ નિર્નાવતિ નીચુ' મેઢુ કરીને બેસી જાય છે કેાઇ નિવઙ્ગ-નિપà ચારે પગ પસારીને સુઈ જાય છે, કેાઈ એક વસ્તુ-તે કૂદવા લાગી જાય છે, કેાઈ એક, ઉન્નિઇતિ—પદિતિ દેડકાની માફક ઉછળવા માંડે છે, કોઈ એક ઢે-શઃ માયાચારી મળદ વાત્રિં પદ્માજી ગતિ ગાયને જોઈને તેની પાછળ પાછળ ભાગી જાય છે. ॥ ૫ ॥ ફરી પણ—“મારૂં” ઈત્યાદિ ! અન્વયા—માર્—માથી કાઈ એક માયાવી ખળદ પેાતાને ખીલકુલ કુમ જોર બતાવીનેમુūળ–મૂર્તો માથુ` ઢાળી દઈને ૧૩′′-પતિ જમીન ઉપર પડી જાય છે, કેાઈ એકદ્ધ-દ્ધ: ક્રોધી મનીને હિદું નક્—પ્રતિષય ગતિ ધા માગે ચાલવા માંડે છે, કાઇ એક મયરુવૅળ વિદ્ર-મૂતન તિવ્રુત્તિ મરી ગયેલ જેવા દેખાવ કરીને પડી જાય છે, વેોળ પાવ-વેÔન ત્રષાવત્તિ ઘણી મુશ્કેલીથી ઉઠાડવાથી ઘણા જ જોરથી દોડવા લાગે છે તથા એવા દોઢે છે કે, જેનાથી તેના સહચારી બળદ તેની સાથે ચાલી શકતા નથી. ॥ ૬ ॥ ફી પણ—- છિળાફે ' ઇત્યાદિ ! અન્વયાથ છિન્નારે-છિન્નાહ: કોઈ દુષ્ટ જાતના ખળદસદ્ધિ દિન્ન-મિ છિન્નત્તિ શસને તાડી નાખે છે, સુત્તે ખુળ મઙ્ગર્-દુર્વાન્તઃ યુનું મનપ્તિ કાબુથી બહાર થયેલા કાઈ ખળદ ધાંસરાને તેડી નાખે છે, સોવિ ચ મુક્ષુચાત્તા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ કાન્તિા પહાચર્સો ૨ સૂય ઉદ્ધાય પહાચતે કેાઈ કેાઈ દુષ્ટ ખળદ તા સુસવાટા કરીને સારથી તેમજ ગાડી અને રસ્તામાં છેડીને જ ભાગી જાય છે. ાળા આ પ્રમાણે દૃષ્ટાંતને કહીને સૂત્રકાર હવે દાન્તિકની સાથે ચેાજના કરે છે— खलुंका ” ઈત્યાદિ ! અન્વયા —ગર્ગાચાય પાતાના શિષ્ય અ ંગે એવા વિચાર કરે છે કે, નારિના લોના વહુના-ચાદશા ચોડ્યાઃ વજુદા; જેમ એ ગાડીમાં જોડવામાં આવેલા દુષ્ટ બળદ હાય છે, તારિલા–સાદાઃ એ પ્રમાણે છુ-વહુ નિશ્ચયથી દુશ્મીત્તા વિ-દુ:શિષ્યા વિદુષ્ટ શિષ્ય પણ હોય છે, પિતુવા ધમગાળસ્મિ નોડ્યા-કૃતિદુર્વા ધર્મયાને ચોગિતાઃ મવન્તિ એ શિષ્ય નિષ્મળ ચિત્તના હેાવાને કારણે ધર્મધ્યાનમાં નિયુકત કરવા છતાં પણ હસ્તત્સાહ બની જાય છે. ભાવા—જે પ્રમાણે દુષ્ટ બળદો ગાડીમાં જોડવાથી ગાડી ચલાવનાર સારથીને ખેખિન્ન કરે છે અને જે રસ્તે જવાનું હોય ત્યાં ચાલતાં અવળે રસ્તે ગાડીને ખેંચી જાય છે એવી જ રીતે દુષ્ટ શિષ્ય પણ આચાર્ય-તરફથી સમજાવવામાં આવતા ધમ ધ્યાન અને એને એ ધર્મધ્યાન શીખવામાં પ્રેરણા કરાતી હાય છે ત્યારે એ તરફ દુર્લક્ષ સેવીને ઉલટ આચાર્યને પીડિત કરતા હેાય છે. તેમજ સયમક્રિયા નુષ્ઠાનથી પતિત અની જાય છે. આ કારણે તેમુકિત સ્થાનમાં પહેાંચતા નથી. ૮।। હવે આવા શિષ્યની શ્રૃતિદુબળતાને બતાવવામાં આવે છે‘ફૂદ્દી” ઇત્યાદિ ! અન્વયાય—કાઈ હોદ્દ: એક સાધુ રૂઢિવિદ્-દદ્ધિની વિવા મારા શ્રાવક ધનસંપન્ન છે, અને મારી વાતને માને છે, મારાં વજ્ર પાત્રાક્રિક ઘણાં સારાં છે, ઇત્યાદિ રૂપથી પાતે પોતાની જાતને ખૂબ જ ઉંચી માને છે. એવા સાધુને ઋદ્ધિના ગૌરવવાળા કહેવામાં આવે છે. ઋદ્ધિનું આ પ્રમાણે ગૌરવ કરનાર સાધુ પેાતાના ગુરુના આદેશ પ્રમાણે વર્તતા નથી. કોઈ અે : એક સાધુ એવા હોય છે કે, જે રસાવે સૌરવઃ રસમાં લેલુપ હોય છે. એવા રસલેાપિ સાધુ ખાલગ્લાન આદિના માટે આહાર આપવામાં અને તપસ્યાનું અનુષ્ઠાન કરવામાં પ્રવૃત્તિ કરતા નથી. ì— કાઈ એક સાધુ સાચાનારવિ-સાતૌરવિઃ એવા હોય છે કે, જે મનમેાજી હેાય છે જેને લઈને તે આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલતા નથી, કોઈ એક સાધુ સુવિરોદ્દોયુઝિોષનઃ ખૂબ ક્રોધ કરનાર હાય છે, એવા સાધુ તપ સંયમની ક્રિયાનું અનુષ્ઠાન કરવામાં સમથ હોતા નથી. ॥ હું ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ << ક્રી પણ— મિવારુતિ” ઈત્યાદિ ! અન્વયા ——કુશિષ્યામાં છેૢ ઃ કાઈ સાધુ એવા પણ હાય છે કે, જે મિલારુસિમિક્ષારુત્તિઃ ભિક્ષાવૃત્તિ કરવામાં આળસુ હાય છે, આવા સાધુ ગોચરીના સમયે આવતા પરીષહને સહન કરવામાં અયેાગ્ય હાય છે. અર્થાત તે ગેાચરીના પરીષહાને સહન કરી શકતા નથી. ìઃ કાઈ એક સાધુ જોમાળમીહદ્-અપમાનમીહઃ અપમાનને સહન કરવામાં ભીરુ હાય છે, આવા સાધુ ભિક્ષા માટે પર્યટન કરવા છતાં પણ ગૃહસ્થના ધરામાં જવા માટે તત્પર થતા નથી, કેાઈ એક સાધુ થન્દ્રે તજ્જ; અહંકારી હાય છે, એવા સાધુ પેાતાના અહંભાવને કારણે વિનયધમને પાળી શકતા નથી. પછી આચાય વિચારે છે કે, હું કાઈ શિષ્યને વિનીત સમજીને હેતુ અને કારણેાથી સમજાવું તા એ પણ વક્ષ્યમાણુ પ્રકારના ખની જાય છે. || ૧૦ || હવે એને જ કહે છે— સો વિ” ઇત્યાદિ ! અન્વયાથો વિ–સોનિ એ પણ શિષ્ય બંસરમાન્નિો-અન્તરમાઃઃ જ્યારે આચાય તેને સમજાવે છે ત્યારે તે વચ્ચે વચ્ચે મેલીને દ્વેષ જ પ્રગટ કરતા રહે છે. અર્થાત્ આચાર્ય મહારાજના સમજાવવામાં પણ તે દોષ જ પ્રગટ કરતા રહે છે. તથા એ કુશિષ્ય ગારિયાળ તં થયળ પ્રમિલળ ક્િ જ્ઞાોળાં તદ્રુષને ગમીક્ષ્ણ તિરુતિ આચાય તેને જે કાંઇ કહે છે એના વચનને વારવાર કુટુકિતથી વિપરીત બતાવતા રહે છે. અથવા આચાય એને કાંઈ હિત શિક્ષાની વાત કહે છે, તે તે તરત જ પ્રત્યુત્તરના રૂપથી કહેવા માંડે છે કે, આપ અમને શા માટે આમ કહ્યા કરે છે, આપ જ એ પ્રમાણે કેમ કરતા નથી. અર્થાત્—આપ અમને જેમ કહેા છે તેવુ આપ કેમ કરતા નથી, ૫ ૧૧ ॥ એ કુશિષ્ય કેવું પ્રતિકૂળ આચરણ કરે છે તે કહે છે ન આઈત્યાદિ! અન્વયાથકુશિષ્યને જ્યારે આચાર્ય મહારાજ એવું કહે છે કે, ડે શિષ્ય ! અમુક શ્રાવિકાના ઘેરથી મારા માટે તમે આહાર લઈ આવે! એ સમયે તે કુશિષ્ય જવામ આપે છે કે, સા મમ ન વિચાળ–મા માં નવિજ્ઞાનત્તિ એ શ્રાવિકા મને એળખતી નથી, આથી તે મને આપશે નહી. અથવા એવા પણ ઉત્તર આપી દે છે કે, મન્ને-મન્યે હે ગુરુ ! હું એવું માનું છું કે, નિળયા હોકૢિ તે આ સમયે ઘેરથી કયાંક બહાર ગઈ હશે. અથવા એવું પણ કહી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ દે છે કે, ગન્નોસ્થવા-વત્ર અન્યઃ પ્રજ્ઞતુ આપ આ કાર્ય માટે ખીજા ફાઈ સાધુને માકલાવે. હું એક સાધુ જ નથી બીજા પણ ઘણા સાધુ છે. । ૧૨ ।। ,, ફરીથી પણ કુશિષ્ય સાધુ શું કહે છે તે બતાવે છે-નેસિયા' ઇત્યાદિ! અન્વયાથ પેસિયા-મેનિયા આ કુશિષ્યને જ્યારે ગુરુમહારાજ કાઈ ગૃહસ્થને ત્યાં આહાર આદિ સામગ્રી લેવા મોકલે તે ત્યારે હિ૩–વૃત્તિ- अपढ्नु તે “ આપે કયારે કહ્યું હતું કે અમુકને ત્યાંથી આહાર લઈ આવે ” એવું કહી દે છે અર્થાત્-ગુરુ મહારાજ જે ઘેરથી આહાર લાવવાનું કહે છે તે ઘેરથી એ આહાર લાવતા નથી અને એ વાતને છુપાવવા માટે ઉલટુ' ગુરુમહારાજને કહી દે છે કે, “ આપે એ ઘેરથી આહાર લાવવા માટે કયારે કહ્યું હતું અથવા મધુર આહાર - દિને છુપાવી લે છે. ગુરુમહારાજને બતાવતા નથી, અથવા ગુરુએ કહેલ કાચને કરતા નથી, અથવા-અકૃત કાર્યોને પણ “ કરી લીધું” એમ કહી દે છે. અથવા-જે ઘરે અગર જે ગૃહસ્થને ત્યાં આપે મને મેકલેલ તે ગૃહસ્થ અથવા ઘર મને ન મળ્યું. આ પ્રમાણે કહી દે છે, ઘુમંતળો તે યિંતિ-સમન્તતઃ તે યિન્તિ કુશિષ્ય એવા ભયથી એડી તર્હિ થતા રહે છે કે, જો ગુરુમહારાજની પાસે હું બેસીશ તા કાઈને કાઇ કામ ચીંધશે. રાનુિંવ મન્નતા મુદ્દે મિલિ રિતિ-રાનવેતિમિવ મન્યમાના મુળે શુટિં હ્રવૃત્તિ કાઇ સમય જે ગુરુમહારાજ કાઈ કાર્ય કરવાની આજ્ઞા આપે છે તેા એ આજ્ઞાને રાજાની વેઠ સમજીને ક્રોધના આવેશથી માઢું ચડાવી લે છે અને ઈર્ષાસૂચક એવી ત્રીજી ચેષ્ટા પણ કરતા રહે છે. ।। ૧૩ || ક્રી પણ—“ વાચા ’” ઈત્યાદિ અન્વયા -વાડ્યા-વાવિતા: આવા કુશિષ્યાને ગુરુમહારાજ તરફથી સૂત્ર ભણાવીને જ્યારે પતિ અનાવાય છે તથા પેાતાની નિશ્રામાં રાખીને જ્યારે તેને સૈાિ-સંગૃહીતાઃ સારી રીતે સુરક્ષિત કરવામાં આવે છે, તથા મત્તપાળેળ મોરિયા-મપાનેન પિતાઃ ભક્તપાન દ્વારા ખૂબ પુષ્ટ કરવામાં આવે છે ત્યારે તે કાઈ કામ ઉપસ્થિત થતાં નાયપણા ના રૂંવા-જ્ઞાતા ચા ટૂંાઃ હસ પાંખે આવવાથી જેમ મનફાવતી દિશામાં ઉડી જાય છે. એજ રીતે પેાતાના ગુરુજનાને છેડીને પેાતાની ઇચ્છા મુજબના વિહારી બની જાય છે. ભાવા —ર્હંસ જેમ પેાતાના માતાપિતા તરફથી પાલન પોષણ થઇ ઉડવા ગ્રામ્ય થતાં બીજા સ્થળે ઉડી જાય છે એજ રીતે કુશિષ્ય પણુ ગુરુમહારાજ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ તરફથી દરેક રીતે ચેાગ્ય બનાવાઈ જતાં ગુરુને છેડીને ખીજે ચાલ્યા જાય છે. ।।૧૪। આ પ્રમાણે કુશિષ્યના સ્વરૂપના વિચાર કરી પેાતાના એવા કુશિષ્યાથી સમાધિ અને કલેશને પ્રાપ્ત બનેલા ગર્ગાચાર્યે† શું કર્યું' તે સૂત્રકાર કહે છે— k अह ” ઇત્યાદિ ! અન્વયા—અદ્ગશ્ય આ પ્રમાણે કુશિષ્યના સ્વરૂપના વિચાર કર્યાં બાદ વ હિં—વસ્તુઃ દુષ્ટ બળદના જેવા કુશિષ્યાથી સમાવો-સમાન્તઃ યુક્ત સારફી-પ્રાથિ: સારથીની જેમ ધયાનના નિયન્તા એવા ગર્ગાચાર્યે મનમાં એવા વિચાર કર્યો કે, ટુવ્રુત્તીતેન્દ્િ મજ્ઞ જિ-દુષ્ટશિષ્યઃ મમ પ્િ આવા દુષ્ટ શિષ્યાથી મારે શું પ્રત્યેાજન છે. આમનાથી મારૂં કયું કાર્ય સિદ્ધ થાય છે. મૈં મા અવત્તીય-મે આમા વીતિ આમને ઉપદેશ આદિ આપવામાં પ્રચિત્ત થયેલ મારા આત્મા જ દુઃખી થાય છે. આથી આ પાંચસેા કુશિષ્યેાને સમજાવતાં સમજાવતાં મારે। સમય નકામા જઇ રહેલ છે. આથી મારૂ કલ્યાણ કયાંથી થઈ શકે. આ કારણે આ શિષ્યાને પરિત્યાગ કરીને મારે ઉગ્ર વિહારી થવું જોઇએ. ૫ ૧૫૫ આવા કુશિષ્યાને શિક્ષા આપવાને બદલે મારા આત્માનું કલ્યાણુ કરી લઉં એજ ઠીક છે. એ માટે કહે છે... જ્ઞાતિજ્ઞા ” ઇત્યાદિ! અન્વયા જ્ઞાન્નિમમ સીસા-૩તારિયા જિદ્દદ્દા-ચાદશાઃ મમ શિયાઃ સાણાઃ નહિનદુમ: જેવા આ મારા શિષ્ય છે તેવાજ ખચ્ચર હોય છે, આમને સમજાવવામાં મારે કાળને વ્યતીત કરવા સીવાય તેમજ કમ બધ સિવાય બીજો કોઈ લાભ નથી. આ કારણે આમના પરિત્યાગ કરવા એજ મારા માટે ઉચિત રસ્તા છે, આમને પ્રેરણા આદિ કરવામાં મારો સમય વ્યથ જ જાય છે. આવા વિચાર કરીને ગર્ગાચાયે હિદે ચત્તાનું-નહિત માન્ ચત્તા ખચ્ચરના જેવા એ કુશિષ્યાના પરિત્યાગ કરીને દઢે તેવું નિરૂ−દઢ તવઃ પ્રાાત્તિ અનશન આદિ તપેાને દઢતાથી ધારણ કરી લીધાં. ॥ ૧૬ ॥ કુશિષ્યોં કો છોડકર ગર્ગાચાર્ય મુનિ કા આત્મ કલ્યાણમેં પ્રયત્નશીલ હોના શિષ્યાને છેાડી દીધા પછી ગર્ગાચાય કયા પ્રકારના થઈ ને શુ' કરે છે તે કહે છે—“મિલમ" ઈત્યાદિ । અન્વયા—મિક મહ્ત્વ સંપન્ને-વૃદ્ઘમાનવ સંપન્નઃ મહાર અને અંદરથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ કામળ વૃત્તિવાળા તથા ગંમરે ગમીઃ ગાંભીય ગુણથીયુક્ત અને સુદ્ઘમાહિમુલમાદિત્તઃ અતિશય સમાધિસ’પન્ન એવા એ મવા-નફામાં મહાત્મા ગાઁચાય મહારાજ ભીમૂળ અવળા-શૌમૂતેન ગામના ચારિત્રયુક્ત આત્મપરિણતિથી ચુત બનીને મહિં વિરૂ-મદ્દી વિરતિ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. અર્થાત્ મેાક્ષરૂપ પેાતાના આત્મકલ્યાણની સાધના કરવામાં તલ્લીન ખની ગયા. ત્તિનેમિકૃત્તિ કનીમિ” આ પ્રમાણે જેવું ભગવાન પાસેથી મે' સાંભળ્યું છે તેવું જ કહેલ છે.૧ના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું ‘ખટ્ટુ કીય’ નામનું સત્તાવીસમું અધ્યયન સપૂર્ણ ॥૨૭॥ અઠાઇસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર મોક્ષમાર્ગ કે સ્વરૂપ ઔર ઉનકે ફલ કા કથન અઠાવીસમા અધ્યયનની શરૂઆત સત્તાવીસમુ' અધ્યયન કહેવાઈ ગયુ છે. હવે અઠાવીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનના સત્તાવીસમા અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે.–સત્તાવીસમા અધ્યયનમાં શઠતા ( કુટિલતા ) ના પરિત્યાગ કરીને વિનય માઈવ આરૂિપ અશઢતા ધારણ કરવી જોઈએ, એમ કહેલ છે. અને એ અશાતાને ધારણ કરનાર સાધુને મેક્ષમાર્ગની પ્રાપ્તિ સુલભ અને છે, એ વાતને સમજાવવા માટે આ અઠાવીસમા અધ્યયનના પ્રારંભ થાય છે. શ્રી સુધર્માવામી જમ્મૂવમીને કહે છે-“ મોલમાં ’” ઈત્યાદિ. અન્વયા—હું સઘળા કર્મોના ક્ષયરૂપ મોમળવું-મોક્ષમાર્ગતિ મેાક્ષના સમ્યગ્દર્શન આદિરૂપ માર્ગથી પ્રાપ્ત થનારી સિદ્ધિગમનરૂપ ગતિને કહું છું; મુળેશ્‰જીત તે સાંભળે. આ ગતિ વાળસંતુŔ-ચતુાળસંયુ, ચતુષ્કારણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપ આ ચાર કારણેાથી યુક્ત છે. નાળનકલનાંજ્ઞાનવોનરુક્ષનાં સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, એ બન્ને જેનાં લક્ષણ છે. એવી છે. જીનેન્દ્ર દેવે આને પેાતાની દિવ્ય વાણી દ્વારા પ્રતિપાદન કરેલ છે, તથા આ શાશ્વતિક હાવાથી તત્ત્વ તાં સત્યરૂપ છે. શંકા-ક્ષ્યમાણુ એ જ્ઞાનાદિક ચાર કર્મક્ષય લક્ષણરૂપ મેક્ષનાંજ કારણ છે ગતિનાં નહીં. ગતિ તા આ મુક્તિના પછી થનારી અવસ્થાનુ નામ છે. આ કારણે આમાં ચતુષ્કારણુતા આવતી નથી. મેાક્ષમાંજ ચતુષ્કારણુતા આવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—જ્ઞાનાદિક એ ચાર સકળ કર્મ ક્ષયરૂપ મેાક્ષનાં જ સાક્ષાત કારણ આ ગતિને ચતુષ્કારણુ ચુક્ત કહેલ છે. ॥ ૧ ॥ પહેલાં જે કહેલ છે કે, “મેાક્ષ માગ ગતિને સાંભળેા” તા હવે માફ માને કહેવામાં આવે છે—“ નાળ ૬ ” ઈત્યાદિ ! અન્વયા—નિદ્િ વયંસિદ્િ-નિનૈવિિમઃ જીન ભગવાનને કેવળજ્ઞાન રૂપ આલાકથી સકળ દ્રવ્ય અને પર્યાયાના યુગપતનું અવàકન કરી, નાળ વ કુસન ચેવ ત્તિ ૨ તો તા-જ્ઞાનું જ શેન ચૈવ જાત્રિં ચ સરસ્તથા સભ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ ચારિત્ર તથા તપ આ ચારેને મેાક્ષના માગ કહેલ છે. જ્ઞાનાવરણીય કર્માંના ક્ષય ક્ષયેાપશમથી ઉદ્દભવેલ જ્ઞાન સમ્યજ્ઞાન છે. તે મતિ શ્રુત, અવધિ, મનઃપય, અને કેવળના ભેદથી પાંચ પ્રકાર છે. દર્શન માહનીય કર્મોના ક્ષય, ક્ષપશમ અને ઉપશમથી ઉદ્ભવેલ એવી તત્વા શ્રદ્ધાનરૂપ પરિણતિનું નામ સમ્યગ્દર્શન છે. આ ક્ષાયિક આદ્ધિના ભેદથી અનેક પ્રકારે છે. ચારિત્ર મેાહનીય કર્મના ક્ષય આદિથી ઉદ્ભવેલ તથા સામાયિક આદિ ભેદવાળી એવી સત્ ક્રિયાઓમાં પ્રવૃત્તિરૂપ અને અસત્ ક્રિયાએથી નિવૃત્તિરૂપ ચારિત્ર છે. બહારના અને અંદરના બેટ્ટથી તપ એ પ્રકારનાં છે. શંકા--તપ જ્યારે ચારિત્રના અંતગતજ માનવામાં આવેલ છે તે પછી અહીં તેને સ્વતંત્ર રૂપથી અલગ શા માટે ગણવામાં આવેલ છે ? ઉત્તર—કર્માના નાશ કરવા તરફ તપ સાક્ષાત્ કારણ માનવામાં આવેલ છે. આથી મેાક્ષાભિલાષીએ એમાં વિશેષરૂપથી આદર રાખનાર થવું જોઇએ. આ વાતને મતાવવા માટે અહીં ચારિત્રથી ભિન્ન તપને ગ્રહણ કરવામાં આવેલ છે. રા હવે સૂત્રકાર આના અનુવાદ કરીને ફળ કહે છે- 'નાળ ક્રૂ' ઈત્યાદિ. અન્વયાથ -નાળ ૨ મળ ચૈત્ર અત્તિ ૨ તવો તદ્દા-જ્ઞાન જ શેન નૈયરાત્રિ ૬ તપાસથા જ્ઞાનદર્શન ચારિત્ર અને તપ આને માક્ષના માગ કહેવામાં આવેલ છે. આ માગને અનુવ્વત્તા-અનુપ્રાન્તા પ્રાપ્ત કરનારનીવા-નવા જીવ લોË મુર્તિ સુગતિને–મુક્તિને સ્મૃતિ-ાન્તિ પ્રાપ્ત કરે છે. ॥ ૩॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૪ ૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ હવે અહીં સૂત્રકાર પ્રથમ જ્ઞાનના ભેદ બતાવે છે—તસ્થ” ઈત્યાદિ ! અન્વયાથ -તથ-તત્ર ત્યાં નાળ પંચવિદ્-જ્ઞાન પશ્ચવિધ જ્ઞાનના પાંચ પ્રકાર છે તે આ રીતે છે મુરું-શ્રુતમ્ શ્રુતજ્ઞાન, મિળિયોન્ચિંગમિનિયોધિમ્ મતિજ્ઞાન,સત્ત્વ તુ-તૃતીર્થંતુ ત્રીજું' અવધિજ્ઞાન, મળનાળમનોજ્ઞાનમ્ મન: પયજ્ઞાન ~~~ અને પાંચમુ દેવજ–વમ્ કેવળજ્ઞાન. શંકા-નસૂિત્ર આદિમાં પ્રથમ મતિજ્ઞાનને ગ્રહણ કરેલ છે અને અહી પ્રથમ વ્રતજ્ઞાનને આનું શું કારણ છે ? ઉત્તર-અહીં શ્રુતજ્ઞાનનું પ્રથમ ગ્રહણ એ માટે કરવામાં આવેલ છે કે, મતિ આદિ જ્ઞાનાના સ્વરૂપનું જ્ઞાન પ્રાયઃ શ્રુતજ્ઞાનના આધીન છે. આ વાતને બતાવવા માટે શ્રુતનું ગ્રહણ પ્રથમ કરવામાં આવેલ છે. જીવ અજીવ આઢિ પદાર્થીનું જ્ઞાન કરાવનાર આગમજ્ઞાનનું નામ શ્રુતજ્ઞાન છે. પાંચ ઈન્દ્રિય અને મનથી રૂપાર્દિક પદાર્થને જાણનાર જ્ઞાનનું નામ મતિજ્ઞાન છે. દ્રવ્ય, ક્ષેત્ર આદિના વિના ઇન્દ્રિયેાની મર્યાદા બાંધીને રૂપી પદાર્થને જાણનાર જ્ઞાનનું નામ અવધિજ્ઞાન છે. ઇન્દ્રિયૈાની સહાયતા વગર દ્રવ્ય ક્ષેત્ર આદિની મર્યાદા બાંધીને મનેાદ્રવ્યની પર્યાચાને જાણનાર જ્ઞાનનુ નામ મનઃ પય જ્ઞાન છે. અસાધારણુ અને અનંત એવા જ્ઞાનનું નામ કેવળજ્ઞાન છે. ॥ ૪॥ જ્ઞાન વિષય કા વર્ણન હવે જ્ઞાનના વિષય કહેવામાં આવે છે— Ë » ઈત્યાદિ. અન્વયા-એ પાંચેય જ્ઞાન Ëવવિદ્ નાળ-તત્ત્વવિધ જ્ઞાન દ્રબ્યાને ગુણેને ૧-૨ અને સક્વેલિ-સાં બધા પદ્મવાળ”—ર્યવાળાં પર્યાયને જાણે છે. આ રીતે નાળજ્ઞાનમ્ મતિજ્ઞાન અને વાળ ચ ગુળાળ ચ-દ્રવ્યનાં ૨ મુળાનાં ત્ર બ્યાને તથા ગુણ્ણાને ૨-૨ અને સન્વેસિ-માઁ બધા વાળ—પવાળાં પર્યાયાને જાણે છે આ રીતે જ્ઞાનં-જ્ઞાનમ્ આ જ્ઞાનને નાળછુિં–જ્ઞાનિમિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ४७ Page #66 -------------------------------------------------------------------------- ________________ અતિશયજ્ઞાનવાળા કેવળજ્ઞાનીઓએ સિ-રેશિતમ્ કહ્યું છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન સમસ્ત દ્રવ્યને અવગ્રહરૂપથી જાણવા છતાં પણ એની થેડી પર્યાને જ જાણે છે. આ પ્રમાણે અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન પણ દ્રવ્યાદિકની મર્યાદાને બાંધીને રૂપી પદાર્થોને કેઈની સહાયતા વગર સ્પષ્ટપણે જાણે છે. તથા તેની પર્યાયે અને ગુણોને જાણે છે. કેવળજ્ઞાનરૂપી અરૂપી સઘળા દ્રવ્યને તેની ત્રિકાળવર્તી સઘળા પર્યાયોને તથા સઘળા ગુણને જાણે છે, એજ વાત “વૈષ” એ પદથી અહિં બતાવવામાં આવેલ છે. બાકી ચાર જ્ઞાન મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, પ્રતિનિયત દ્રવ્યાદિકેને વિષય કરે છે. આ પ્રમાણે અતિશય જ્ઞાન સંપન્ન કેવળીયેનું કથન છે. દ્રવ્યાદિ કે લક્ષણ કા વર્ણન અહીં કોઈ બીજાની એવી આશંકા છે કે, જ્ઞાન પિતાના સ્વરૂપને જ જાણનાર હોય છે. બીજા પદાર્થોને નહીં. કેમકે, જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુને સદ્ભાવ જ સિદ્ધ થતું નથી. તે આ પ્રમાણે કોઈનું કહેવું બરાબર નથી. કારણ કે, જે પ્રમાણે અંતરંગમાં સુખાદિકેને પ્રતિભાસ થાય છે. એ જ પ્રમાણે બહારમાં પણ સ્કૂલ પદાર્થોને પ્રતિભાસ થાય છે. આ સ્થળ પદાર્થોને પ્રતિભાસ પણ સ્વસંવિદિત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્ઞાન સ્વ અને પરનું નિશ્ચયાત્મક માનવામાં આવેલ છે. જે પ્રમાણે અંતઃ સંવેદન સ્વ અને પરને વ્યવસાયી છે. એ જ પ્રમાણે બાહા સંવેદન પણ સ્વ અને પરનો વ્યવસાયી માનવામાં આવેલ છે. અથવા અન્તઃ સુખાદિ પ્રતિભાસ જે રીતે સ્વ સંવિદિત થાય છે એ જ પ્રમાણે સ્થળ પદાર્થોને પ્રતિભાસ પણ સ્વસંવિદિત થાય છે. એવી સ્થિતિમાં એકમાં તાત્વિકતા અને બીજામાં અતાત્વિકતા માનવી એ ઠીક નથી. જે કહેવામાં આવે કે, સ્વ સંવિદિત પ્રતિભાસ જ વાસ્તવિક છે. એ પ્રતિભાસમાં વિષયરૂપથી પડવાવાળા બાહ્ય પદાર્થ વાસ્તવિક નથી. કારણ કે, એ અવિદ્યપદર્શિત છે. તો એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ પ્રમાણે કહેવાથી જ્ઞાનને પણ અભાવ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ४८ Page #67 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થઈ જવાને, પદાર્થ વગર તે વિષયના જ્ઞાનનું અસ્તિત્વ સંભવિત થતું નથી. આથી બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ વાસ્તવિક માનવું જોઈએ. હવે સૂત્રકાર દ્રવ્યાદિકનું લક્ષણ કહે છે–“ગુના મારશો” ઈત્યાદિ 1 અન્વયાર્થ–પુજાળમારો વં–શુપાનામ્ આશ્રય દ્રવ્ય ગુણેને જે આધાર હોય છે તેજ દ્રવ્ય છે. કેમકે, તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, ઉપયોગ આદિ વિશેષ ગુણ અને અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સાધારણ ગુણ રહે છે. આજ પ્રમાણે ધર્માદિક દ્રવ્યોમાં ગતિ, હેતુત્વ, આદિ વિશેષ ગુણ અને અસ્તિત્વ, દ્રવ્યત્વ, શયત્વ રહે છે, આ પ્રમાણે ગુણેના આશ્રયભૂત દ્રવ્યહે છે. આ લક્ષણ ઠીક છે. આ કથનથી બૌદ્ધોનું એ મંતવ્ય નકામું થઈ જાય છે. તેઓ એવું કહે છે કે, રૂપાદિક ગુણજ વસ્તુ છે એનાથી જુદી બીજી કોઈ વસ્તુ નથી, કારણ કે, જેના ઉત્પાદ અને વિનાશમાં જેને ઉત્પાદ વિનાશ થતું નથી તે એનાથી ભિન્ન માની શકાય છે. જેમ ઘટના ઉત્પાદ વિનાશમાં પટને ઉત્પાદ વિનાશ થતું નથી. આથી એ પટ ઘટથી ભિન્ન માનવામાં આવેલ છે. એજ રીતે પર્યાયના ઉત્પાદ વિનાશમાં દ્રવ્યને ઉત્પાદ વિનાશ થતો નથી. કારણ કે, ઉત્પાદ વિનાશ ધર્મ પર્યાને છે. દ્રવ્યને નથી, આ વાત સ્થાશ કેશ કુશૂલ આદિ પર્યાયમાં અન્વય રૂપથી વિદ્યમાન માટી દ્રવ્યથી જાણવામાં આવે છે. આથી રૂપાદિકથી અતિરિક્ત દ્રવ્ય છે એ વાત માનવી પડે છે. દ્રવ્ય મિથ્યાકલ્પનાથી કલ્પિત એ કારણે નથી માનવામાં આવતું કે તેની પિતાના રૂપથી વિપરીત રૂપમાં પ્રતિતી થતી નથી. જે મિથ્યા વસ્તુ હોય છે એજ પિતાના રૂપથી ભિન્નભિન્ન રૂપમાં સંવેદ્ય થયા કરે છે. જે પોતાના પર્યાયમાં અન્વિત રૂપથી એક સરખું દેખાય તે દ્રવ્ય છે. અને જે ધ્યાત્રિતાઃ ગુજઃ એક દ્રવ્યના આશ્રયે રહે-નિત્ય દ્રવ્યના આશ્રયે રહે- માત્ર દ્રવ્યના આશ્રયે રહે તે ગુણ છે. જો કે, પર્યાય પણ દ્રવ્યની આશ્રિત રહે છે. પરંતુ તે નિત્યરૂપથી દ્રવ્યની આશ્રિત રહેતી નથી. અથવા ન તો તે માત્ર દ્રવ્યમાં જ રહે છે. ગુણમાં પણ રહે છે. આ કથનથી એ વાત ની જાણવી જોઈએ. જે એવું કહે છે કે, એક દ્રવ્ય જ છે, દ્રવ્યથી ભિન્નરૂપાદિક ગણ નથી, રૂપાદિક ગુણ જે દેખાય છે તે કેવળ અવિદ્યપદશિત છે. કેમકે વિષયની વ્યવસ્થા જ્ઞાનથી જ થાય છે. રૂપાદિક ગુણોથી રહિત દ્રવ્ય કેઈએ આજ સુધી જાણેલ નથી, તેમ ન તો એવું કઈ જાણે છે. આથી એ માનવું જોઈએ કે, દ્રવ્યના વિવર્ત જ રૂપાદિક ગુણ છે, એ દ્રવ્યથી ભિન્ન નથી. ૨ દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો તેની વાસ્તવિક સત્તા જ સાબિત થતી નથી. આ રીતે રૂપાદિક ગુણેનું વિવર્ત દ્રવ્ય છે, એમ કહેવું પણ અનુચિત નથી. તાત્પર્ય એ છે કે, દ્રવ્ય વિવર્ત રૂપાદિક અને પાદિક વિહત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય એવી પ્રતીતિ થાય છે, કારણ કે, ગુણ અને દ્રવ્યને પરસ્પર તાદામ્ય સંબંધ માનવામાં આવેલ છે. આથી દ્રવ્ય અને રૂપાદિક ગુણના સદ્દભાવ સિદ્ધ થાય છે, પનવ તુ સ્ટર–પવા તુ ઢક્ષણમ્ પર્યાનું સ્વરૂપ દ્રવ્ય અને ગુણેના આશ્રયે રહેવું એ પર્યાનું સ્વરૂપ છે. એ પ્રમાણે પર્યાની સત્તા આ કથનથી સિદ્ધ થાય છે. આથી જે કોઈ એવું કહે કે, જે આદિ અને અંતમાં ઉપલબ્ધ નથી થતું તે મધ્યમાં પણ નથી. જેમ મરીચિકા આદિમાં પાણી પ્રથમ અને અંતમાં ઉપલબ્ધ થતું નથી. આથી ને એની મધ્યમાં પણ માની શકાતું નથી. આજ રીતે ધટાદિક પર્યાયરૂપ અવસ્થા કુશલ કપાલ આદિ અવસ્થાઓમાં ઉપલબ્ધ થતી નથી. આથી તે એની મધ્યમાં પણ માની શકાતું નથી. આજ રીતે ઘટાદિક પર્યાયરૂપ અવસ્થા કુલ કપાલ આદિ અવસ્થાઓમાં ઉપલબ્ધ થતી નથી. આથી તે એની મધ્યમાં પણ માનવામાં આવતી નથી. ઉપલબ્ધ ફકત એક મૃત્તિકા દ્રવ્ય જ થાય છે. આથી તે સત્ પર્યાયાની કલ્પના એ આકાશ કુસુમના સમાન અસત જ છે. છતાં પણ તેની ભ્રાંતિવશથી જ સત્યરૂપ પ્રતીતિ થાય છે. કહ્યું પણ છે– ગાવજો જ યાતિ, નડ િ િન તત્વ તથા वितर्थः सदृशा सन्तोऽवि, तथा इव लक्षिताः ॥१॥ આ પ્રમાણે પર્યાયની સત્તા ન માનવાવાળાને મત ભગવાનના ઉપર્યુક્ત કથનથી નિરાકૃત થયે. દ્રવ્ય ભેદ કા વર્ણન આદિ અને અંતમાં જેની સત્તા નથી રહેતી તેની સત્તા મધ્યમાં પણ રહેતી નથી.” આ પ્રમાણે કથન કરવાવાળાને અભિપ્રાય એ છે કે જેની કોઈ પણ સ્થળે અસત્તા રહે છે એની સર્વત્ર અસત્તા રહે છે. ” એમનું આ પ્રકારનું મંતવ્ય દેષયુક્ત છે. કેમકે, મૃદુ (માટિ) દ્રવ્યમાં જળ દ્રવ્યની સત્તા રહેતી નથી. આથી એની સર્વત્ર અસત્તા થઈ જાય. એજ પ્રમાણે જળ દ્રવ્યમાં મૃદુ (માટિ) દ્રવ્યની અસત્તા રહે છે. આથી એની પણ સર્વત્ર અસત્તા થઈ જવાની. આ પ્રમાણે એમના મતથી પર્યાયની માફક દ્રવ્યોની પણ સત્તા નહીં રહે. જો કે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ કહે કે, અમને આ અભીષ્ટ છે, તેવું પણ નથી કહી શકતા કેમકે, સત્તા માત્ર જ વસ્તુતઃ અભિષ્ટ છે આ માટે કહ્યું પણ છે–“સર્વને સન વિરોષ” અર્થાત–વિશેષતાના અભાવથી સઘળાં દ્રવ્ય એક અને સદ્રપ છે. એમના મંતવ્યમાં બીજા પણ દેષ છે. કેમકે, અભાવમાં ભાવની અસત્તા છે. આથી સર્વત્ર ભાવની અસત્તા થઈ જવાની. આ માટે એમનું ઉપર્યુક્ત મંતવ્ય બરાબર નથી. બાધક જ્ઞાનને જ પદાર્થની અસત્તામાં કારણ માનવું જોઈએ. બાધક જ્ઞાનને અનુદય હોવાથી જેમ દ્રવ્ય સત્ય થાય છે. એ જ રીતે પર્યાય પણ સત્ય થાય છે. તથા–ગુણેમાં નવ પુરાણ આદિ પર્યાય પ્રત્યક્ષથી પ્રતીત થાય છે કેટલીક પર્યાય એવી હોય છે કે, જે દ્રવ્યમાં કેટલોક સમય જ રહે છે. તે પણ પ્રત્યક્ષ પ્રમાણથી જ જાણી શકાય છે. પ્રતિ સમય ભાવી જે પર્યાયમાં થતી રહે છે, તે નવ પુરાણત્વ આદિની અન્યથાનુપપત્તિથી અનુમાન ગમ્ય હોય છે. આ માટે વસ્તુ ગુણ પર્યાયવાળી છે. અને એ એનું સ્વરૂપ શબલમણીની માફક અથવા ચિત્ર પતંગની માફક માનવામાં આવેલ છે. કેમકે, ન તે તે એકલી પર્યાય સવરૂપ છે અથવા તે ન એકલી ગુણસ્વરૂપ છે. કહ્યું પણ છે પર્યાયથી રહિત એકલું દ્રવ્ય, અને દ્રવ્યથી રહિત એકલી પર્યાય પ્રતીત કેટીમાં આવતાં નથી. આથી આ દ્રવ્ય ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત માનવામાં આવેલ છે. || ૬ | દ્રવ્યના પ્રકારને સૂત્રકાર બતાવે છે– “ઘો”—ઈત્યાદિ! અન્વયાર્થ–પો ધબ્બો કાળા જાદો વગઢ સંતવો-ધ અધર્મ શા : પુતૂહ કવઃ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય આ છ દ્રવ્ય છે. એ દ્રવ્ય જેનામાં જઈ શકાય છે -g: તે રોજી-સ્ટો લેક છે. ત્તિ-ત્તિ આવું નિહિં જવંતિર્દિજૈિઃ વરમઃ જીનેન્દ્ર પ્રભુએ પિતાના કેવળજ્ઞાનથી જાણીને કહ્યું છે. અર્થાત આ દ્રવ્ય સમૂહ જ લેક છે. એવું જીનેન્દ્રદેવનું વચન છે. ૭ | ધર્માદિ કે ભેદ ઔર ઉનકે લક્ષણ કા વર્ણન હવે ધર્મ આદિના ભેદ કહે છે—“ઘ ” ઈત્યાદિ ! અવયાર્થ–પ્રશ્નો અને જાલંધર્ષઃ અધઃ બારામુ ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણે ટુવં રૂક્ષિકમાફિયં-મેક્રેમરચાત એકેક દ્રવ્ય છે. અર્થાત્ આના ભેદ નથી. શાસ્ત્રો પુજાઢવંતો-રાત પુદ્રા બન્તઃ કાળ, પુદગલ અને જીવ આ ત્રણ વાળિ-વ્યાળિ દ્રવ્ય કળાળિ–શવંતનિ અનંત છે. આ દ્રવ્યના ભેદના પણ ભેદ છે. તથા કાળ દ્રવ્યના અતીત અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૧. Page #70 -------------------------------------------------------------------------- ________________ અનાગત કાળની અપેક્ષા ભેદ છે. . ૮ હવે ધર્મ આદિનું લક્ષણ કહે છે--“જરૂ ફાળો” ઈત્યાદિ ! અન્વયાર્થ–ારૂઢાવળો ધો-7તિહૃક્ષનg : ગમન ક્રિયામાં પ્રવૃત્ત થયેલ જીવ અને પુદગલેને ચલાવવામાં ઉપકાર કરવાવાળા જે દ્રવ્ય છે તે ધર્મદ્રવ્ય છે. ટાઢવળો મમો-થાનસ્ટક્ષણ: ધ રેકવારૂપ ક્રિયામાં પરિણત થયેલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને રોકવામાં જે મદદ આપે છે તે અધમ દ્રવ્ય છે. નÉ સદgવ્યાપાચળ-નમઃ સર્વવ્યાણ માનનમ્ જીવાદિક સઘળા જીવોના આધારભૂત આકાશ છે. શોmiઢવ-વહૂ એન લક્ષણ પિતાનામાં અવગાહી જીવાદિક દ્રવ્યોને સ્થાનદાન દેવાને છે. જે તે કાલ ઔર જીવ કે લક્ષણ કા વર્ણન હવે કાળ અને જીવનું લક્ષણ કહે છે–“વા અવળો” ઈત્યાદિ ! અન્વયાર્થ–સટ્ટાસ્ટરવળો જાહો-વર્તના હૃક્ષ વાઢઃ વર્તના લક્ષણવાળા કાળદ્રવ્ય છે. શીત, વાત, આતપ, આદિ આજ કાળથી થાય છે. વીવો કરોઢળ –નીવો પોસ્ટિક્ષણઃ જીવનું લક્ષણ ઉપયોગ છે. બેધરૂપ વ્યાપારનું નામ ઉપગ છે. આ ઉપયોગ જીવને સ્વસંવિદિત ધર્મ છે નાનું છે જેના નન = આ જ્ઞાન, મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારના જ્ઞાનથી તથા તત્વાર્થ-શ્રદ્ધાનરૂપ દર્શનથી સુળ -ળ -જુન સુણેને સુખ અને દુખથી જાણી શકાય છે. ૧૧ હવે પછી શિષ્યોના સંરકારને દઢ રાખવા માટે પૂર્વોકત લક્ષણના અનુ. વાદની સાથે ફરી બીજાં લક્ષણ કહે છે–“ના” ઈત્યાદિ ! અન્વયાર્થ–ના ૪-જ્ઞાનં ૪ મત્યાદિકના ભેદથી પાંચ પ્રકારના સભ્ય જ્ઞાન તથા સંvi જેવ-ને વૈર તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ૨-તથા ત્તિY-ચારિત્રનું સાવદ્ય વિરતિરૂપ ચારિત્ર, તા-તથા તથા તવો-તપ: અનશનાદિ૩૫ તપ, તથા વીરચં-વીર્યમ્ વીર્યંતરાયના ક્ષપશમથી ઉદ્દભૂત વીર્યરૂપ સામ, અને ચ–૨ તથા ૩વોનો-વચનઃ બોધરૂપ વ્યાપાર ખર્ચ નીવારણ સ્ટવલ –ણત નવી છાપામ્ આ સઘળાં જીવના લક્ષણ છે. આ અસાધારણ લક્ષણથી જીવને જાણી શકાય છે. જે ૧૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫ ૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ઔર પર્યાય કે લક્ષણ હવે પુદ્ગલેનાં લક્ષણ કહે છે– “સરંપચાર૦” ઈત્યાદિ ! અવયાર્થ–સધાર ૩જ્ઞોગો-ફાર ક્યારેક કોત શબ્દ, અંધકાર, ઉદ્યોત-રત્નાદિકને પ્રકાશ, મા છાયા તો શું વા-ઝમા છાયા મારા રૂતિ વા પ્રભા-ચંદ્ર વગરની તિ, છાયા, આતપ-રવિ બિન્મ જનિત ઉષ્ણ પ્રકાશ તથા સંબંધ, ભેદ, સ્થૂળતા, સૂક્ષ્મતા, એ સઘળા તથા વાનાણા પાસા રસ ૫૫ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, આ સઘળા પુજાનું તુ ૪ નવ જુવાટાનાં સુક્ષા પુદ્દગલેનાં લક્ષણ છે. આનાથી પુદ્ગલ ઓળખી શકાય છે, ધમદિક દ્રવ્યનું વિસ્તારથી વર્ણન આચારાંગ સૂત્રના પ્રથમ કૃત-કંધના પ્રથમ અધ્યયનમાં પ્રથમ ઉદેશમાં આચારચિંતામણી ટીકામાં કરવામાં આવેલ છે. ત્યાંથી આ વિષય જાણી લેવું જોઈએ. આ ૧૨ છે દ્રના લક્ષણે કહ્યા હવે પર્યાયના લક્ષણે કહેવામાં આવે છે-“ ઈત્યાદિ અન્વયાર્થ–પુત્તિ -પુત્વ જ ભિન્નભિન્ન પરમાણું આફ્રિકામાં “એક ઘટ છે.” આ પ્રકારની પ્રતીતિ હેતુ જે એકત્વ છે તે, તથા કુત્ત ૪pપરત્વ ર “ આ એનાથી ભિન્ન છે.” આ પ્રકારની પ્રતીતિને હેતુ જે પૃથકત્વ છે તે, તથા સંલા-સંડ્યા “એક બે ત્રણ” આ પ્રકારની ગણત્રીને હેત સંખ્યા છે તે, તથા સંસાનેવ -સંસ્થાનમેવ ર “આ આવા પ્રકારને આકાર છે.” આ પ્રતીતિને હેતુ જે સંસ્થાન છે તે, તથા સંનોના -સંજ્ઞોના સંગ અને વિમાTTચ-વિમાન વિભાગ, આ સઘળાં પાવા તુ વળ-પચાપt a ક્ષણ પર્યાનાં લક્ષણ છે. અર્થાત્ આના દ્વારા પર્યાયે જાણી શકાય છે. ૧૩ નવ તત્વ કા કથન ઔર ઉનકે કથન કા કારણ આ પ્રમાણે સ્વરૂપ અને વિષયથી જ્ઞાનને કહીને હવે દર્શનને બંધ કરાવવા માટે નવ તને કહેવામાં આવે છે.–“નીવાડનીવા” ઈત્યાદિ ! અન્વયાર્થ–બીવાળીવા ચ-નીવાળવા . એકેન્દ્રિયાદિક છવ, ધર્માસ્તિકાયાદિક અજીવ જીવ અને વંધો વધ કમને દૂધ પાણીની માફક ઘણેજ સંશ્લેષરૂપ બંધ, તા-તથા તથા gurqવાડણવો-gવાસંવાદ શાતા વેદનીય આદિ શુભ પ્રકૃતિરૂપ પૂણ્ય, જ્ઞાનાવરણીયાદિક અશુભ પ્રકૃતિરૂપ પાપ કર્મોના આગમનનું કારણ, એવા હિસાદિક કર્મરૂપ આસવ, સંવરો-સંવરઃ આસવને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫ ૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ રાકવારૂપ સવર, નગ્મા-નિનાઃ વિપાકથી અથવા તપસ્યાથી કર્માંના એક દેશને નાશ થવા રૂપ નિર્જરા તથા મોક્ષ્પો-મોક્ષઃ સઘળા કર્મોના સથા વિનાશરૂપ મેાક્ષ, આ પ્રમાણે આ વ્ નવ~તે નવ જીવ, અજીત્ર, બંધ, પુણ્ય, પાપ, આસ્રવ સંવર, નિર્જરા અને મેક્ષ. આ નવ તત્વ છે. એ સઘળાં સાિ સંતિ-સજ્યાઃ સન્તિ તથ્ય-યથાર્થ અનુભવના વિષયભૂત હેાવાથી સત્ય છે. જો કે જીવ અને અજીવ આ પ્રકારના એજ પદાર્થ છે કેમકે, આસ્રવ આફ્રિકાના અંતર્ભાવ એનામાં જ થઇ જાય છે. છતાં પણ અહી જે નવ સખ્યા બતાવેલ છે તે વિસ્તારની અપેક્ષાથી બતાવવામાં આવેલ છે. તથા આથી પણ વધુ વિસ્તારથી તેની સ ંખ્યા અનંત અની રહેશે. ॥ ૧૪ ॥ આ નવ તત્વાને કહેવાનુ શું પ્રયેાજન છે તે કહે છે—ચિાળ ’ ઈત્યાદિ ધ અન્વયા—તયિાળ તુ માવાળા-તાનાં તુ માવાનાઁ યથાર્થ અનુભવના વિષયભૂત આ જીવાદિક પદાર્થોના વિષયમાં તેની સંગ્મવે-સદ્ભાવે અવિતથ સત્તાને પ્રગટ કરનાર જે ગુરુ આદિના પત્રપ્સન-જીવેશનમ્ ઉપદેશ છે તેને, આવેળ સંતાન-માવેન શ્રĀતઃ અંતઃકરણથી શ્રદ્ધાન કરવાવાળી વ્યક્તિની જે શ્રદ્ધા છે, તું સમ્મત્ત-તરસમ્યક્ તેનું નામ સમ્યકત્વ છે. એવું વિયાËિ-ચાયાલમ્ તીકરાનું કથન છે. ખીજે સ્થળે પણ આવું જ કહેલ છે. “ માવેગ ૩ સા સમ્મત્ત હો, બાહ્યિં” આ શ્રદ્ધા પ્રશસ્ત સમ્યકત્વ માહનીય કર્મના ક્ષય, ક્ષયાપશમ અને ઉપશમથી ઉદ્ભૂત આત્મપરિણતિ રૂપ છે. આ શ્રદ્ધાના પરિચાયક પ્રશમ, સંવેગ આદિ ચિન્હ હાય છે. આ આત્માનુ એક શુભ પિરણામ છે. કહ્યુ પણ છે— " से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणीयकम् माणु वेयणोयसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आय परिणामे पण्णत्ते " || ,, छाया - तच्च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्वमोहनीय कर्मानुवेदनोपशमक्षयसमुत्थः । કામસંવેગ વિહિક, જીમ ગામમળામ પ્રજ્ઞક્ષઃ ॥ રૂત્તિ 1 સમ્યક્ત્વવાન જીવ કે ભેદ કા કથન એવું કાઈ એક આત્માનું એ પરિણામ હાય છે કે, જેનાથી જીવ, અજીવ આદિ પદાર્થોના સ્વરૂપનુ પરિજ્ઞાન થવાથી કાઈક જીવને જ સમ્યજ્ઞાન થાય છે, સઘળાંને નહી' જેમ શખને જોવાથી કેાઈ વ્યક્તિ તેને સફેદ રૂપમાં જુએ છે. અને કાઈ વ્યક્તિ પીતારૂિપમાં જુએ છે. પીતાદિરૂપથી થનારૂં જ્ઞાન એ સભ્યજ્ઞાન નથી. કેમકે, તે રાગાદિ કારણ વિશેષથી સદોષ છે. આજ રીતે જીવાદિ પદાર્થીના સ્વરૂપનું જ્ઞાન સમ્યકત્વના સદ્ભાવમાં જ સમ્યકૢજ્ઞાન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવે છે. એના અભાવમાં નહીં કેવળ જ્ઞાનના સ્વરૂપની અપેક્ષાથી જ જ્ઞાન સમ્યજ્ઞાન માનવામાં આવેલ નથી. આ કારણે જ્ઞાનાદિ કેમાં આવરણ ભેદ, વિષયભેદ તથા કારણભેદ થાય છે. સમ્યકત્વ જ જ્ઞાનમાં સમ્યકજ્ઞાન રૂપતા લાવવામાં હેતુ છે આ વાત શ્રત કેવલીઓએ કહી છે. જે કેઈ અહીં એવી આશંકા કરેકે, તત્વાર્થનું શ્રદ્ધાન કરવું એ સમ્યગ્ગદર્શન છે. તે આ સમ્યગદર્શન અવાય-મતિજ્ઞાનમાં એક ભેદરૂપ પડે છે. આથી જ્ઞાનમાં અને સમ્યગદર્શનમાં કઈ ભેદ માની શકાતો નથી. કેમકે, અવાયમાં જેમ પદાર્થોને નિશ્ચય થાય છે એ જ રીતે આમાં પણ પદાર્થના નિશ્ચયરૂપ શ્રદ્ધાન છે તે એવી આશંકા અહીં બરાબર નથી, કારણકે, એવું કહેવું કારણરૂપ સમ્યગદર્શનમાં કાર્યરૂપ અવાયના ઉપચારને કરવાથી માની શકાય છે. એવી રીતે તે સમ્યગ્ગદર્શન અને અવાય નામના મતિજ્ઞાનના ત્રીજા ભેદમાં કારણ કાર્ય હોવાથી ભેજ છે.૧પ નિસર્ગરૂચિ કા વર્ણન ઈન સમ્યકત્વનું સ્વરૂપ કહીને હવે તેના ભેદને કહે છે–નિયT' ઇત્યાદિ . અન્વયાર્થ–નિસાસ- નિનિઃ સ્વભાવથી જ જીવાદિક પદાર્થોમાં જે શ્રદ્ધારૂપ રુચિ હોય છે તેનું નામ નિસગ રૂચિ છે. વાવ-કપરાજિઃ ગુરુ આદિના ઉપદેશથી જે જીવાદિક પદાર્થોમાં શ્રદ્ધારૂપ રુચિ થાય છે. તેનું નામ ઉપદેશ રૂચિ છે. ગાજર-ગાજ્ઞાત્તિ સર્વજ્ઞના વચનથી જે તત્વાર્થમાં શ્રદ્ધાળુ રૂચિ થાય છે એનું નામ આજ્ઞા રૂચિ છે ગુર૦-સૂત્રના આગમ દ્વારા જે તમાં શ્રદ્ધારૂપ રૂચિ જીવને થાય છે તેનું નામ સૂત્રરૂચિ છે. વીયર્ફમેવ-વનવિ અનેકાર્થ બોધક એક પણ વચનથી જે જીવને તત્વથ રૂચિ થાય છે તેનું નામ બીજ રૂચિ છે. માન-મામાનઃ જ્ઞાનથી જે તમાં શ્રદ્ધારૂપ રૂચિ થાય છે તેનું નામ અભિગમ રૂચિ છે ત્યાર-વિરતારાિ વિસ્તારથી જે રૂચિ થાય છે. તેનું નામ વિસ્તાર રૂચિ છે. દરિયા-ક્રિચારિક પ્રતિલેખનાદિક ક્રિયામાં રૂચિ થવી તેનું નામ કિયા રૂચિ છે. વહ-સંપત્તિ સંક્ષેપમાં રૂચિ થવી તેનું નામ સંક્ષેપરૂચિ છે. ધર્મસ-ધર્મત્તિ શ્રત ધર્મ આદિમાં રૂચિ થવી તેનું નામ ધર્મરૂચિ છે. અહીં સમ્યક્ત્વનું જીવથી જે અનન્યત્વ રૂપમાં કથન કરવામાં આવેલ છે તે ગુણ ગુણમાં કથંચિત અભિન્નત્વ ખ્યાપન કરવાને માટે કરાયેલ છે. આ નિસર્ગ રૂચિ આદિ દશ ભેદ સમ્યક્ત્વના છે. ૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ નિસરૂચિનું શું લક્ષણુ છે તે વાતને હવે સૂત્રકાર પોતે બતાવે • ઇત્યાદિ । છે—“ મૂય અન્નયા —ઝીવાનીવાય ત્રાસવસંવત્તુ પુળાવ ૬-નીત્રા અનીવામ આસ્રવ તંત્ર: પુષ્પાપં ૨ જીવ, અજીવ, આસવ, બંધ, સ ́વર, નિર્જરા, મેાક્ષ, પુણ્ય અને પાપ આ પદાર્થોને સËમચા-હસંમા સહુ સમિતિથી પરાપદેશ નિરપેક્ષ જાતિ મરણુરૂપ બુદ્ધિથી મૂલ્યે નાદિયા-મૂતાયેનાધિપતાઃ એવુ' જાણવુ' કે—આ પદાર્થ સદ્ભૂત છે. એ રીતે રોઙ્ગ-રોતે રૂચિ થાય છે. તે નિસર્ગ રૂચિ નામનું સમ્યગ્ દશન છે. આ સમ્યગ્દર્શનવાળી વ્યકિત ફાઈના ઉપદેશ વગર જાતિસ્મરણુ આદિ જ્ઞાનથી અધિગત્ જીવાદિક પદાર્થોનુ યથાર્થ રૂપથી શ્રદ્ધાન કરે છે. ા ૧૭ ।। પૂર્વોક્ત વાતને જ સ્પષ્ટ કરીને નિસરૂચિ સમ્યકત્વનું લક્ષણ કહે છે“ જો ” ઇત્યાદિ. ' અન્વયા—જે જીવ નિટ્ટેિ શક્વિંદ્દે માટે-નિનદષ્ટાત્ ચતુર્વિધાર્ માવાન્ જીતેન્દ્ર દ્વારા કેવળ જ્ઞાનથી સાક્ષાત્ કહેવાયેલા ચતુર્વિધ પદાર્થોનું લયમેનस्वयमेव परोपदेशना वगर ४ एमेव नन्नहन्ति य एवमेव नान्यथेति च આ એવું જ છે અન્ય પ્રકારનુ` નથી. '' આ રૂપથી સદ્દ-પ્રાપ્તિ શ્રદ્ધાન કરે છે. એ નિસાહત્તિ નાયન્ત્રો-નિસ હરિતિજ્ઞાતz: નિસરૂચિ નામનું સમ્યગૂદર્શન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી પદાર્થ ચાર પ્રકારના હાય છે, એજ ચાર પ્રકાર અહી ચતુર્વિધ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. ૧૮૫ ઉપદેશરૂચિ ઔર આજ્ઞારૂચિ કા વર્ણન Page #75 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનમ રાગ, દ્વેષ, અપ્રીતિ અને મેહનીયકમ તથા અજ્ઞાન જવા દોઅad મવતિ દૂર થઈ ગયેલ છે. એવા રાગદ્વેષ આદિથી રહિત તે સર્વજ્ઞ પ્રભુની આ જ્ઞા આજ્ઞામાં પ્રવચનરૂપ આદેશથી રચંતો-રોમના જે એમ માને છે કે, “આ જીવાદિક તત્વ સત્ય છે, અસત્ય નથી.” હુ- ૪ તે આ નામ - જ્ઞાનમ આજ્ઞારૂચિ નામનું સમ્યગ્દશન છે. અથવા જેનાં રાગદ્વેષ, મેહ અને અજ્ઞાનના એક દેશથી પણ નાશ પાનેલા છે એવા. સૂકમ રાગદ્દેશ અને અજ્ઞાનયુકત છદ્મસ્થ આચાર્ય આદિકના ઉપદેશમાં મક્કમ રહીને જે એમ માને છે કે, “આ જીવાદિક તત્વ સત્ય છે, અસત્ય નથી. » અથવા જે શ્રદ્ધાળુના રાગ, દ્વેશ, મેહ અને અજ્ઞાન ઘટી ગયેલ છે આ કારણે જે ગુરુ આદિના ઉપદેશમાં રૂચિ રાખીને જીવાદિક પદાર્થોને સત્ય માને છે. તેને આજ્ઞારૂચિ નામનું સમકિત થાય છે. જે ૨૦ છે સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ ઔર વિસ્તારરૂચિ કા વર્ણન હવે ચેથી સૂત્રરૂચિને કહે છે –“લ” ઈત્યાદિ. અન્વયાર્થ—જે સુન્નમણિશંતો-સૂત્રમીયાન સૂત્રને ભણીને જ હિરેન જ –વાઘેન ના રેન એ ભણેલા અંગબાહ્ય અને અંગપ્રવિડ સૂત્ર દ્વારા સન્મત્ત સોના-ચારવમત્તે જીવાદિક તત્વોમાં શ્રદ્ધારૂપ રૂચિને પ્રાપ્ત કરે છે. તો સુત્તત્તિ નાગરવો–સ સૂત્રવિરિતિ જ્ઞાતચઃ તેનું નામ સૂત્રરૂચિ સમ્યત્વ છે. આ ૨૧ છે હવે પાંચમી બીજરૂચિ નામના સમ્યકત્વને કહે છે–“” ઈત્યાદિ. અન્વયાર્થ– દવ સેલ્ફ્રવિંદ્ર-૩ ફુવ તૈઋષિ જળમાં તેલ બિંદુની માફક નોન-વે એક પદના જાણવા માત્રથી ગોચર જેની સત્ત-સભ્યત્વન શ્રદ્ધારૂપ રૂચિ તથાવિધ ક્ષપશમના વશ કરૂં પાડું-જોરિ પરારિ અનેક પદમાં પ્રસર–પ્રતિ ફેલાય જાય છે. સો- તે પુરુષ વીચત્તિ રાચવોજિીનવિિિર જ્ઞાતવ્ય: બીજરૂચિ નામના સમ્યકત્વવાળો છે. જે પ્રમાણે જળમાં પડેલું તેલનું બિંદુ સમગ્ર જળમાં ફેલાઈ જાય છે. એ જ પ્રમાણે જીવ અથવા અજીવ આદિ એક પદાર્થમાં જે જીવને સમ્યક્ વ ઉત્પન્ન થાય છે તેજ સમ્યકૂવ અન્ય પદાર્થોમાં પણ તે જીવને થઈ જાય છે તેનું નામ બીજરૂચિ સમ્યકત્વ છે જેમ ક્રમશઃ અનેક બીજેને ઉત્પન્ન કરનાર બને છે એજ પ્રમાણે આ જીવની રૂચિ વિષય ભેદથી ભિન્ન રૂચિ અંતરની ઉત્પાદક બને છે. શારરા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ હવે છઠા અભિગમ રુચિને કહે છે-“ તો ફોરૂ ’’ઈત્યાદિ. અન્વયા --જેણે ક્ષારસબા.-જાદુ નિઆચારાંગ આદિ એકાદશ અ ંગાને વર્ળાં-પ્રજાનામ્ ઉત્તરાધ્યયન આદિ પ્રકીણું કાને તથા વિત્રિવાળો-દĐિવાયુ: દૃષ્ટિવાદ ચ-ર્ ચ શબ્દથી ખારમા અંગને તથા ઔપપાતિક આદિ ઉપાંગેાને આવી રીતે સુચનાળું-શ્રુતજ્ઞાનમ્ શ્રુતજ્ઞાનને અર્થો વિટું-કાર્યતઃ દરમ્ અતઃ પહેલ છે. એનાથી જે તત્વામાં રૂચિ થાય છેતેનું નામ અભિગમ રૂચિ સમ્યકત્વ છે. રા હવે સાતમી વિસ્તારરૂચિ સમ્યકત્વને કહે છે-“ રવાળું ” ઈત્યાદિ અન્વયા (જ્વાળ સવ્વમાવા-કૂચાળાં સર્વમાવાઃ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની એકત્વ, પૃથકત્વ આદિ સમસ્તાં તેમાં એકત્વ અર્થાત્ એકવચન જેમ કે-‘ધર્મસ્જિ જાણુ ધમ્મત્વિયાણ વેલે’ ઇત્યાદિ. પૃથકત્વ અર્થાત્ ખહુવચનરૂપ જેમ ‘ધર્મસ્થિજાચરણ TET ’ આવી રીતે સમસ્ત પોંયા સમસ્ત પ્રમાણેા દ્વારા તથા સવવમાળેનુિં-સર્વપ્રમાઃ સમસ્ત પ્રમાણેાથી તથા સાહ્િ નવિિિચસનવિધિમિધ્ય સમસ્ત નૈગમાદિ નચે। દ્વારા નલ સરદ્ધા-ચર્ચ જીવન્મ્યાઃ જેનામાં દેખાય છે એનું નામ વિસ્થા હૃત્તિ નાયો-વિસ્તાર ચિરિતિજ્ઞાતવ્યઃ વિસ્તાર રૂચિ છે. જે દ્રવ્ય જે પ્રમાણ આદિ દ્વારા તથા નૈગમ આદિ નયા દ્વારા જ્ઞાત થવાને ચાગ્ય છેતેને એજ પ્રમાણ આદિ દ્વારા જાવું તેનું નામ વિસ્તારરૂચિ છે ।૨૪ા ક્રિયારૂચિ ઔર સંક્ષેપરૂચિ કા કથન હવે આઠમા ક્રિયારૂપી સમ્યક્ત્વને કહે છે—“સળ ” ઈત્યાદિ! અન્વયા —-લળનાળત્તિ-યુશનજ્ઞાનપાÀિદન, જ્ઞાન, ચારિત્રમાં, રાત્રિના સબ્ધ સમિમુત્તિયુ તો વિનયે સસ્ય સમિતિનુષુિ તપ, વિનય, સત્ય, સમિતિ અને મિયામાં નો-ચઃ જે જીવને જિરિયા માવડું-વિચામાચિઃ ક્રિયા અને ભાવથી રૂચિ થાય છે તે સાદજી દિરિચારૂં નામ-ન્ન ભ્રૂજી ત્રિજયાષિર્નામ તે નિશ્ચય ક્રિયારૂચિ સમ્યકત્વ છે. ॥ ૨૫ ।। હવે નવમા સ ંક્ષેપ રૂચિ સમ્યકત્વને કહે છે.---‘અળમિારિય૦” ઈત્યાદિ અન્વયાય—અમિયિ યુનિટી અમિદ્દીત જીવૃત્તિઃ સૌગતાક્રિક મતરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ કુદૃષ્ટિ જેણે અંગિકાર કરેલ નથી. વિસામો જવળે-વફારઃ પ્રવજનેઃ પરંતુ સર્વજ્ઞશાસનમાં જે અકુશળ ડું જાણકાર છે. સેલે, બળમિrfોશે; અનમિટ્ટીતઃ જે કપિલાદિ પ્રણીત પ્રવચનમાં અનભિગ્રહીત એવી વ્યક્તિની તપરૂચિનું નામ સંવેવાર હોર્ નાયો-સંક્ષે વિરતિ મતિ જ્ઞાતવ્ય: સંક્ષેપ રૂચિ સમ્યક્ત્વ છે. જે વ્યકિત કપિલાદિ પ્રણિત સિદ્ધાંતના જાણકાર નથી તે ચિલાતીપુત્રની માફક પ્રશમા દિપદત્રયથી તત્વરૂચિને પ્રાપ્ત કરી લે છે. આનું નામ સંક્ષેપ રૂચિ છે. જે ૨૬ છે ધર્મરૂચિ કા ક્યન ઔર સમ્યત્વવાન કે લક્ષણ હવે દશમા ધર્મચિ સમ્યકત્વને કહે છે –“ના” ઈત્યાદિ ! અન્વયાર્થ—જે મનુષ્ય ઉજળામિહિર્ઘ-વિરામતિ તીર્થંકરે દ્વારા કથીત વિચારમંબાપ્તિવાચવર્ષ ધર્માદિક દ્રવ્યના ધર્મની ગતિ આદિમાં ઉદાસિન રૂપથી સહાયતા કરવા આદિ સ્વભાવના યુગધર્મ -શ્રુતા સુતથા શ્રત ધર્મને અંગ પ્રવિષ્ટ અનંગ પ્રવિષ્ટના ભેદથી બે પ્રકારના આગમની તથા રપિત્તવર્ષ -ચારિત્ર ૬ સામાયિક આદિ ચારિત્ર ધર્મની સફ-શ્રદયત્તિ શ્રદ્ધા કરે છે તે વ્યકિતની એ તત્વ રૂચિનું નામ ધર્મરૂચિ છે. . ર૭ | આ અમુક પ્રાણીમાં સમ્યકત્વ છે એ કઈ રીતે જાણી શકાય છે એને માટે સૂત્રકાર કહે છે–“પરમ ” ઈત્યાદિ ! સમ્યવત્વકા માહાભ્યા અન્વયાર્થ––ારમ0ાંધવો વા-જમાઈidવો વા તાત્વિક જીવાદિક પદાર્થોનું સંસ્તવ ગુણગાન ગાવા (૧) સુવિમથાળ-સુરઇટરમાવાન્ સારી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ રીતે જીવાદિક રૂપ પરમાર્થાને જોવાવાળા આચાર્યાદિકાની ભાવપૂર્વક સેવા કરવી તેમની શકયતા મુજબ વૈયાવૃત્તિ કરવી, (૨) તથા જેમણે વાદળનુંલળવજ્ઞ-બાય-ઝ્યાપન્નયુશનવર્ઝન ૬ સમ્યકત્વને પ્રાપ્ત કરીને તેને પાછુ છેાડી દીધેલ છે એવી વ્યાપન્ન—નષ્ટ દનવાળી વ્યતિયાને સંસગ છેડવા. (૩) તથા શાક્યાદિક કુદૃષ્ટિયાની સ ંગત ન કરવી (૪) આવા ચિન્હાથી જીવમાં સન્મત્તતા-સભ્ય વજ્રદ્ધાનમ્ સમ્યકત્વના સદ્ભાવ ખ્યાપિત થાય છે. વ્યાપન્ન અને કુદનાને ત્યાગ એ માટે બતાવવામાં આવેલ છે કે, તેના સોંગથી સમ્યકત્વ મલિન થઈ જાય છે. આથી એ મલિન ન અને આ માટે એવા આના ત્યાગ શ્રેયસ્કર છે. ! ૨૮।। આ પ્રમાણે સમ્યકત્વનાં ચિન્હાને પ્રગટ કરી હવે સૂત્રકાર તેના મહાત્મ્યને બતાવે છે.-- સ્થિ વૃત્તિ ” ઈત્યાદિ ! અન્વયાથ --સન્મત્ત વિદૂળ' વૃત્તિ નથિ-સમ્યત્ત્વવિદ્દીન યાત્રિ નાસ્તિ સમ્ય કત્વથી રહિત સમ્યક્ ચારિત્રન થયેલ હાય ન થવાનું હોય અને ન તા થાય છે. અર્થાત જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી ભાવચારિત્ર પણ થતું નથી. ભાવચારિત્રના થવાથી નિયમતઃ સમ્યકત્વને સદભાવ માનવામાં આવેલ છે. પરંતુ રસળે ૩ મચન્દ્ર ને તુ મળ્યમ્ સમ્યકત્વના હાવાથી એવા નિયમ નથી કે ચારિત્ર અવશ્ય હાય જહાય પણ અને ન પણ હાય. સમ્મેતરિત્તા, જીવ સભ્ય વચરિત્રે ચુપણ્ જ્યારે એ બન્ને એક કાળમાં ઉત્પન્ન થાય છે ત્યારે એના સહભાવ માનવામાં આવે છે. પરતુ પુથ્વત્ર સમ્મત્ત-પૂર્વ ૧. અચલમ્ જે વખતે પહેલાં સમ્યકત્વ થઈ જાય છે. એ વખતે એ આત્મામાં ચારિત્ર, ચારિત્રભાજ્ય બતાવવામાં આવેલ છે. અર્થાત્ ચારિત્ર હા કેન પણ હે.રા ફરીથી સમ્યકત્વના મહાત્મ્યને કહે છે-“ નાથુંસળિR ” ઈત્યાદિ અન્વયા --અર્ સનિસ નાળ ન-ગોનિનો જ્ઞાન જ્ઞ સમ્યકત્વથી રહિત જે જીવ છે. એમનુ જ્ઞાન સમ્યકૢ જ્ઞાન માનવામાં આવેલ નથી. તથા नाणेण विणा चरणगुणा न होंति - ज्ञानेन विना चरणगुणा न भवन्ति सभ्य ज्ञानना વગર ચરણુ-વ્રતાદિક, તથા ગુણુ-પિંડ વિશુદ્ધિ આદિ થતાં નથી. અનુનિમ્ન મોકવો નયિ-મુનિનો મોક્ષો નાસ્તિ અણુિને-ગુણ અને ચારિત્રથી વિહીન મનુષ્યને સકળ કક્ષયરૂપ સુકિતની પ્રાપ્તિ થતી નથી. ગુણાને ચારિત્ર વિના ભાવી બતાવવામાં આવેલ છે. આ માટે “ અણુણિ ” આ પદથી “ ચારિત્ર રહિત ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૬ ૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ પણ ગ્રહણ થયેલ છે. મોવવરણ નિવાઈ નથિ-મોક્ષણ નિબં નારિત જ્યાં સધી સઘળા કર્મોને નાશ થતો નથી ત્યાં સુધી એ અમુકત જીવને સિદ્ધ ગતિનો લાભ થતું નથી. આગલા સૂત્ર દ્વારા સૂત્રકારે મેક્ષના હેતુભૂત ચારિત્રને સમ્યકત્વના સભાવમાં જ સદ્દભાવ બતાવેલ છે. આજ સમ્યકત્વનું મહાભ્ય છે. તથા આ સત્ર દ્વારા સમ્યકત્વના અભાવમાં ઉત્તરોત્તર ગુણ હોતા નથી એ બતાવેલ છે.૩૦ સમ્યત્વ કે આઠ પ્રકાર કે આચાર કા વર્ણન હવે સમ્યક્ત્વના આઠ આચારને સૂત્રકાર બતાવે છે-“નિíવિચ” ઈત્યાદિ. અન્વયાર્થ––નિશંકિત, ૧ નિષ્કાંક્ષિત, ૨ નિર્વિચિકિત્સા, ૩ અમૂઢ દષ્ટી, ૪ ઉપબહા, ૫ સ્થિરીકરણ, ૬ વાત્સલ્ય, ૭ અને પ્રભાવના, ૮ આ આઠ આચાર છે. રિસંવિયં-નિરાપ્તિ જીનેન્દ્ર પ્રતિપાદિત તોમાં એકદેશ અથવા સર્વ દેશમાં શંકા ન કરવી શંકિત વૃત્તિ ન રાખવી. આનું નામ નિઃશંકિત છે ૧ નિવા-નાક્ષત જુદા જુદા દર્શનોની અભિલાષારૂપ આકાંક્ષાને ત્યાગ કરવો નિષ્કાંક્ષિત છે. ૨ નિશ્વિતિળિછા-નિર્વિવિજિલ્લા ફળની બાબતમાં શંકાશિત થવું. જેમ એ વિચારવું કે, શું આટલી ભારે તપસ્યા અને સંયમની આરાધના કરવારૂપ કાર્યનું ફળ મળશે કે નહીં? આ વિચિકિત્સા છે. આ પ્રમાણે વિચિકિત્સા ન કરવી એ નિર્વિચિકિત્સા છે. ૩ નમૂઢવિટીય-અમૂઢરષ્ટિ મોહ રહિત દષ્ટિનું નામ અમૂઢ દષ્ટિ છે. “કુતિથીક દર્શન બહુજને દ્વારા માન્ય છે. આ કારણે અમારું દર્શન નિંદ્ય છે' આનું નામ મૂઢદષ્ટિ છે. આ પ્રકારની દષ્ટિને અભાવ અર્થાત “અમારૂં દર્શન અનિંદ્ય છે આથી તે શ્રદ્ધા વાળું છે” આવી બુદ્ધિનું થયું તેનું નામ અમૂઢદષ્ટિ છે. ૪ આ પ્રમાણે નિશક્તિ, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અને અમૂઢદષ્ટિ, એ ચાર અન્તરંગ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ આચાર છે. ખીજા ચાર બાહ્ય આચાર છે, એનામાં વૃદ્-વવૃત્ત દશનાદિ ગુણુ વિશિષ્યોની પ્રશંસા કરવાથી તે તે ગુણેને વધારવા તે ઉપદ્મ હા છે ૫ પોતે ચાર ---ચીરળમ્ સ્વીકારેલા ધમઅનુષ્ઠાન તરફ શિથિલ અનેલ વ્યક્તિયાને એ ધમ અનુષ્ઠાનમાં ફરીથી સ્થિર કરવા તેનું નામ સ્થિરીકરણ છે. દ વજી.—પાત્તત્ત્વમ્ સાર્મિક જનાના ભક્તપાન આદિ દ્વારા ઉચિત આદર સત્કાર કરવા તે વાત્સલ્ય છે, ૭ વમાન પ્રમાયના જૈન ધર્મની ઉન્નતિ થવામાં કારણભૂત ચેષ્ટાઓમાં પ્રવૃત્તિ કરવી એ પ્રભાવના છે. ૮ આ દુ–અષ્ટ આઠ દર્શનના આધાર છે. આનાથી સમ્યકત્વ પુષ્ટ થાય છે. આ દનેાના આચારાના કથનથી જ્ઞાનઆચારાનું પણ કથન ઉપલક્ષણથી જાણી લેવું જોઈએ. અથવા સૂત્રકારે અહીં એ જ્ઞાનને આચાર ન કહેતાં ફક્ત સમ્યક્ત્વના જ આચારાનુ` કથન કરેલ છે, એનું કારણુ દર્શનના આચારજ મેાક્ષમાર્ગમાં મુખ્ય કારણ છે. આ વાતને બતાવવાનું છે. ।। ૩૧ ! ચારિત્રરૂપ મોક્ષમાર્ગ કે ભેદ કા વર્ણન આ પ્રમાણે દર્શન અને જ્ઞાનને મેાક્ષમાળ રૂપ કહીને હવે સૂત્રકાર ચારિત્રરૂપ મેક્ષ માર્ગ મતાવે છે. सामाइयत्थ ” ઈત્યાદિ! અન્નયા ——અથાત્ર અહીં ચારિત્રરૂપ મેક્ષ માગ પમ સમાર્ચ-પ્રથમ સામયિકૢ પહેલું સામાયિક, ૧ વિચ છે?ોવદ્યાવળ-દ્વિતીય છેોપ સ્થાપનમ્ છેદપસ્થાપન, ૨ પરિહારવિવ્રુદ્ધિય-ાિવિશુદ્ધિમ પરિહાર વિશુદ્ધિક, ૩ તથા સુટ્ઠમ ત સવાય ધ-સૂક્ષ્મ તથા સંપાયર ચેાથું સૂક્ષ્મ સાંપરાય ભેદવાળા છે. સમ શબ્દના અર્થ સમતા છે સમતા સમત્વ ભાવરૂપ હાય છે. કેમકે, સમ શબ્દ અહીં ભાવ પ્રધાન રૂપથી નિર્દિષ્ટ થયેલ છે. રાગદ્વેષ રહિત આત્માનું પરિણામ કહે કે, સઘળા જીવામાં પેાતાના આત્માની સમભાના કહે, એ સમ શબ્દના જ પર્યાય વાંચીશબ્દ છે. એ સમના આય-લાભ એ છે સમાય વૃધ્ધિ પામેલા શરદ પૂર્ણિમાના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૬ ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રની કળાની માફક પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિકોને લાભ જ સમાય છે. આ સમાય જેનું પ્રજન છે તે સામાયિક છે, નિષ્કષાર્થ આને એ છે કે, સર્વ સાવધાને પરિત્યાગ કરે એ જ સામાયિક છે. આ સામાયિક ઈવર અને ચાવત્રુષિકના ભેદથી બે પ્રકારે છે. સામાયિકને પ્રથમ ભેદ ભરત અને એરવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર અને ચરમ તીર્થકરના તીર્થ કાળમાં થાય છે. કેમકે. ત્યાં છે સ્થાનિય ચારિત્રને સભાવ હોવાથી “સામાયિક” આ પ્રકારનો વ્યપદેશ થતું નથી. યાવસ્કથિક જે સામાયિકને બીજે ભેદ છે તે બાકીના બાવીસ તીર્થકરોના તીર્થકાળમાં અને મહા વિદેહમાં છેદેપસ્થાપનાને અભાવ હોવાથી “સામાયિક) આ પ્રમાણેનો વ્યપદેશ સંપૂર્ણ જીવન સુધી પણ થાય છે. સાતિચાર સાધુની અથવા નિરતિચાર શિષ્યની, અથવા ગચ્છાતરમાં રહેવાવાળા શિષ્યની અથવા તીર્થોત્તર સંબંધી શિષ્યની, અથવા તીર્થો તરને સ્વીકાર કરવાવાળા શિષ્યની, પૂર્વ દીક્ષા પર્યાયને છેદીને પછી નવેસરથી મહાવ્રતોનું આરોપણ કરવું તેનું નામ છેદો પસ્થાપના ચારિત્ર છે. આ રીતે આ નિરતિચાર અને સાતિચાર દેપસ્થાપન ચારિત્ર છે તે વિશેષનું નામ પરિહાર છે. આ પરિવાર રૂપ તપસ્યા વિશેષ દ્વારા કર્મોની નિરારૂપ વિશદ્ધિ જે ચારિત્રમાં હોય છે તે પરિહાર વિશુધ્ધિક ચારિત્ર છે. તેનું સ્વરૂપ આ પ્રકારનું છે-નવ મુનિજન પિતાના ગચ્છથી નીકળીને જેમણે તીર્થકરના પાદમૂળમાં પહેલાં આ પરિવાર વિશુદધક ચારિત્રની આરાધના કરેલ હોય એવા સંયતની પાસે અથવા કેવળી પ્રભુની પાસે જઈને આ ચારિત્રરૂપ તપસ્યાનું અનુષ્ઠાન કરે છે. એની વિધિ આ પ્રમાણે છે–આ નવમાંથી ચાર તપસ્યા કરે છે, એક એમનામાં વાચક હોય છે તથા બીજા ચાર તેમની વયા વૃત્તિ કરે છે. ગ્રીષ્મકાળમાં જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ રૂપથી તેમની તપસ્યા ચતુર્થ, ષષ્ઠ, અને અષ્ટમ રૂપ હોય છે. શીત કાળમાં ષષ્ટ, અષ્ટમ, અને દશમરૂપ હોય છે. તથા વર્ષા કાળમાં અષ્ટમ, દશમ અને દ્વાદશ રૂપ હોય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ પારણાના સમયે એ વાચક અને વૈયાવૃત્ત કરવાવાળા સાધુ નિત્ય આય'ખિલ કરે છે. આ પ્રમાણે છ મહિનાના સમય જ્યારે વિતી જાય છે ત્યારે તપસ્યા કરનાર સાધુ વૈયાવૃત્ત કરવા લાગે છે અને પહેલાં જે વૈયાવૃત્ત કરનાર સાધુ હતા તે તપસ્યા કરવા લાગી જાય છે. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે છ મહિના વીતી જાય છે ત્યારે એમની વચમાંથી એક વાચક અની જાય છે અને પહેલાના વાચક તપસ્યામાં નિરત ખની જાય છે. અને બીજા સાધુ એની વૈયાવૃત્તી કરવા લાગી જાય છે. આ પ્રમાણે જ્યારે અઢાર મહિના વીતી જાય છે ત્યારે કલ્પની સમાપ્તિ થતાં તે સાધુ કાં તે ફરીથી એ તપની આરાધના કરવામાં લાગી જાય છે. અથવા જીનકલ્પને ધારણ કરી લે છે અથવા તે પેાતાના ગચ્છમાં જઈ ને ભળી જાય છે. આ રીતનુ એ તપસ્વીઓનું જે ચારિત્ર છે તેનું નામ પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. આ ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં જ પ્રથમ અને અંતિમ તીથ કા તીથ માં પળાય છે. અન્યત્ર નહીં, જે ચારિત્રમાં લેાલકષાય સૂક્ષ્મ બની જાય છે તેનુ નામ સૂક્ષ્મ સાંપરાય ચારિત્ર છે. આ ચારિત્ર ઉપશમ શ્રેણી અને ક્ષપકશ્રેણીમાં લેાભાણુ વેદનના સમયમાં થાય છે. ૫ ૩૨ ॥ યથાખ્યાત ચારિત્ર કષાય વતને થાય છે તેને કહે છે-“બાપા” ઈત્યાદિ યથાખ્યાત ચારિત્ર કિસ કો હોતા હૈ ? અન્વયા—અદ્દલાચં સાચું-ચયાહ્યાતમ અાન્ યથાખ્યાત ચારિત્ર કષાયના પિત અને ઉપમિત અવસ્થામાં થવાના કારણથી અકષાય સ્વરૂપ કહેવામાં આવેલ છે. આ ચારિત્રમાં કષાયજન્ય કાઈ પણ કાર્ય થતું નથી. આ ચારિત્ર કમન્થાલ યાનિલ-છથય વા નિનય છદ્મસ્થ ઉપશાંત માહ, ક્ષિણ મેાહ, એવા અગ્યારમા અને ખારમા ગુણુસ્થાન વતી જીવાને, તથા સચેાગ વળી અને અયેાગ કેવળીને થાય છે. યં-તંત્ આ પાંચે પ્રકારનું જાત્તિ-યાત્રિકૢ ચારિત્ર ચરિત્તર-દરમ્ ચય ક રાશીથી રિક્ત કર વાના સ્વભાવવાળુ છે. અથવા કર્મીની રાશિના અભાવ કરવાવાળું છે. આઢ્યિ હોદ્દ-બાફ્યાત મત્તિ એવું તીર્થંકર અને ગણધર દેવાએ કહેલ છે. શકા- ત્તિળ નિાિતનેળ પરમુન્નર ’’ આ વાકયાનુસાર ચારિત્રથી તે સંવર થાય છે, મેાક્ષ નહીં. તેા પછી અહીં તેને કઇ રીતે કહેવામાં આવેલ છે, ચકિતકર તે તપ હેાય છે, તે આવી શંકા કરવી ઠીક નથી. કારણ કે, તપ પણ ચારિત્રનાજ અત ́ત છે. આથી તપ અને ચારિત્રમાં વાસ્તવિક ભેદ નહીં હોવાથી કાઈ વિરાધ ન માનવા જોઈએ. ॥ ૩૩ ।। “ ચારર '' શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૬ ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ તુવે ચેાથુ કારણ તપને કહે છે—“ સવોચ ’” ઈત્યાદિ ! અન્વયાધ વાહિ ता अन्यंतरी - बाह्य तथ अभ्यन्तरम् मह्य भने કોમ્ તપ એ પ્રકારનાં નિયમ્ ખાદ્ય તપ છ પ્રકારનાં છે તથા મમિંતો તો-વ્માયંતર તેઃ અભ્યંતર તપ છ પ્રકારનાં છે. આ પ્રમાણે આ તપને માર પ્રકારનાં જાણવાં જોઇએ. આ ખાર પ્રકારનાં તપેાનું વિસ્તૃત વર્ણન તપામાગ નામના ત્રીસમાં અધ્યયનમાં કરવામાં આવશે. ૫૩૪ જ્ઞાનાદિ કે ફલ કા વર્ણન અભ્યંતરના ભેદથી તવો ચતુવિદ્દોgત્તો-તવસ્ત્ર ટ્વિવિધ કહેવામાં આવેલ છે. વાોિત્રિો વૃત્તો-પાય હવે સૂત્રકાર જ્ઞાનાદિકાના ફળને અતાવે છે— ‘નાગેળ’' ઈત્યાદિ, એન્વયા-આત્મા નામેળ જ્ઞાળ‡-જ્ઞાનેન જ્ઞાનાતિ મતિજ્ઞાનાદિક રૂપ સમ્યગ્ જ્ઞાનથી જીવાદિક પદાર્થોને જાણવું તે છે તથા રસને સદ્દે વર્તનન શ્રદ્ધત્ત હનથી પદાર્થોનું શ્રધ્ધાન કરે છે. ચારિત્તળ નિનિફ્ાર્-ચારિત્રેળ નિવૃતિ ચરિત્રથી આવના નિરોધરૂપ સવર કરે છે તથા તવેળ મુ-તવસા શુદ્ઘત્તિ તપથી કર્મ રજનું અપનયન કરીને શુધ્ધ થાય છે, આજ વાત ભગવતિસૂત્ર શતક ખીજા ઉદ્દેશ પાંચમામાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે, “ સંક્રમેળ અનો અનઙે તવે વોવાળજ્જે ’’અર્થાત્-સયમ, ચારિત્ર, અનાસ્રવરૂપ સવર કુળવાળા હૈાય છે. તથા અનશન આદિ માર પ્રકારનું તપ વ્યવદાન-કમનિરા અથવા કનિર્જરાથી જાયમાન શુદ્ધિફળવાળા હોય છે.૩૫ મોક્ષગતિ કા કથન દન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ માનુ ફળ મેાક્ષ છે, કહીને હવે સૂત્રકાર મેાક્ષફળરૂપ ગતિને કહે છે.—વિત્તા ” ઈત્યાદિ ! અન્નયા —સવતુલવહીળğા - સર્વ-પ્રણત્રીનાŕ સઘળા પ્રકારના દુઃખાથી પ્રહીણુ જે સિધ્ધિરૂપ ક્ષેત્ર છે તેજ છે પ્રયેાજનરૂપ અથ જેને એવા મહેત્તિનો મદ્દેયઃ મહામુનિ જન સઘળા સાવદ્ય ચેાગેાથી વિરમણુરૂપ સયમથી અને અનશનાદિક રૂપ ખાર પ્રકારના તપથી પુજ્વમ્મા'-પૂર્વÍત્તિ પૂર્વ કર્મોને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૬૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂર્વોપાજીત જ્ઞાનાવરણીયાદિક કર્મોને રવવિજ્ઞા-ક્ષચિવા ક્ષય કરીને પુનરાવૃત્તિ રહિત સિદ્ધિ ગતિને vમંત્રિામત્તિ પ્રાપ્ત કરી લે છે. એવું મેં જેમ ભગવાનથી સાંભળ્યું છે જિનેમિ-રૂતિવીમિ તેવું જ છે જબ્બ ! તમને કહેલ છે. ૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અઠાવીસમા અધ્યયનને ગુજરાતી ભાષા અનુવાદ સંપૂર્ણ છે ૨૮ છે ઉત્તીસર્વે અધ્યયન કા પ્રારંભ ઓગણત્રીસમા અધ્યયનને પ્રારંભ અઠ્ઠાવીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે ઓગણત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનનું નામ સમ્યકત્વ પરાક્રમ છે. આ અધ્યયનને સંબંધ આડ્રવેશમા અધ્યયનની સાથે આ પ્રમાણે છે–અઠ્ઠાવીશમાં અધ્યયનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર વાતને મુક્તિનું કારણ બતાવેલ છે. આ ચારે સવેગથી લઈને અકસ્મતા પર્યત તેતર બલવાળા હોય છે. જેથી આ સંવેગાદિકેની વિશેષરૂપથી સમજણ આપવા માટે આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવેલ છે. અઠ્ઠાવીશમાં અધ્યયનમાં મોક્ષમાર્ગની ગતિ બતાવવામાં આવેલ છે, તે ગતિ વિતરાગતાપૂર્વક થાય છે. આ કારણે તે વિતરાગતા કઈ રીતે થાય છે એ વાત આ અધ્યયન દ્વારા કહેવામાં આવશે. આ પ્રમાણે એ બને સંબંધને લઈને આ અધ્યયન કહેવામાં આવે છે. આમાં સર્વ પ્રથમ શ્રી સુધમવામી શ્રી જબૂસ્વામીને કહે છે–“સુ” ઈત્યાદિ ! ઉન્નીસવાં અધ્યયન કી અવતરણિકા અન્વયાર્થ–બાલ-વાયુમન્ હે જબ્બ ! સુર્ય મે-મે શ્રુતમ્ મેં ભગવાનની પાસેથી સાંભળ્યું છે, તેí માવા gવદ્યાર્થ-તેર માવતા પૂર્વ નાહ્યા/જૂ સમગ્ર ઐશ્ચર્યાદિ ગુણસંપન્ન અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણે-વફ્યુમાણ પ્રકારે કહ્યું છે, શું કહ્યું છે ? આ પ્રમાણે શિષ્યની જીજ્ઞાસાના સમાધાન નિમિત્ત શ્રી સુધર્માસ્વામી કહે છે કે, વાસ समणेण भगवया महावीरेणं इह खलु सम्मत्तपरकमे नाम अज्झयणे पवेइये શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ မှ မှ Page #85 -------------------------------------------------------------------------- ________________ काश्यपेन श्रमणेन भगवता महावीरेण इह खलु सम्यक्त्वपराक्रमं नाम अध्ययन કવિતમૂ કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા, નિગ્રંથ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ આ ઉત્તરાધ્યયન નામના પ્રવચનમાં નિશ્ચયથી સમ્યકત્વ પરાક્રમ નામનું આ અધ્યયન કહેલ છે. આ અધ્યયનમાં સમ્યક્ત્વથી ઉત્પન્ન થનારા ઉત્તરોત્તર ગુણેની પ્રાપ્તિથી કર્મક્ષપણુના ચગ્ય સામર્થ્યનું વર્ણન કરેલ છે. જેને જં વહ્નિા -ચા સભ્ય શ્રદ્ધાચ જેને સમ્યક્ રીતથી શ્રદ્ધાને વિષય કરીને અર્થાતુ ભગવાને જે વર્ણન કરેલ છે તે સત્ય છે. આ પ્રમાણે વિશ્વાસ કરીને, તથા પરિચા-પ્રતીય “ આ એજ પ્રમાણે છે, અન્ય પ્રકારથી નથી, આનાંથી જનું કલ્યાણ થઈ શકે છે, આથી એ કલ્યાણકારી છે. ” એ હદયમાં નિશ્ચય કરીને રોયડુત્તા-ચિત્રા ભવદુક્ત અર્થને અનુઠિત કરવા માટે એમના પ્રવચનને પાળવાની અભિલાષારૂપ રૂચિ કરીને શાસિત્ત-૨g ગત્રયથી સ્પર્શ કરીને-મનમાં સૂત્ર, અર્થ અને બન્નેનું મનન, વચનથી વાચના આદિ તથા કાયથી ભંગકની રચના આદિ દ્વારા સ્પર્શ કરીને પાલન અને આરાધનાનાં પણ ગત્રય જાણવું જોઈએ. પાત્તા-પરુચિવા ભગવદુક્ત અનુષ્ઠાનને અતિચારોની પરિશુદ્ધિપૂર્વક વારંવાર ઉપયોગની સાવધાનીથી પાલન કરીને તત્તિસીરિલા અધ્યયન આદિ દ્વારા એને સમાપ્ત કરીને, “એ વિત્તરૂત્તા–પિત્તા આ પ્રમાણે મેં ભણેલ છે” આ પ્રમાણે ગુરુદેવની સમક્ષ વિનયપૂર્વક નિવેદન કરીને તોફત્તા-શશિલ્યા ગુરુએ બતાવ્યા અનુસાર ઉદાત્તાદિ ઘોષની શુદ્ધિથી વિશુદ્ધ કરીને ગરાફિત્તા-પારાય આરાધના કરી, ઉસૂત્ર પ્રરુપણ ન કરતાં ઉત્સર્ગ અને અપવાદને યથાવત સમજી લઈને જીવત પર્યત ભગવદુક્ત અર્થને જીવનમાં ઉતારીને આg અપાચિત્તા-આશય નુણા તથા પિતાની બુદ્ધિ અનુસાર નહીં પરંતુ જેવી આજ્ઞા ગુરુદેવની અથવા જીનેન્દ્રદેવની છે. એ અનુસાર ઉચિતકાળમાં વિધિપૂર્વક પાલનકરીને વહુ નવા વિજ્ઞતિ-વહૂત્રઃ fીવાઃ સિરિઅનેક જીવ સમસ્ત કાર્યોને કરી લેવાના કારણે સિદ્ધ થાય છે. ગુણંતિ-સુત્તેવિમળ કેવળજ્ઞાન રૂપ આલોકથી સકળ લેક અને આ લોકને જુએ છે. મુતિ-મુરચત્તે સકળકથી સર્વથા મુકત બને છે, પરિનિવાચંતિ–વનિર્વાન્તિ તથા સકળકર્મ રૂપ દાવાનળને એકદમ બુઝવવાને કારણે શીતળભૂત બની જાય છે, સવ્વદુઃામત તિ-સહુવાનાન્ન મુક્તિ અતએ તે શારીરિક અને માનસિક દુઃખને સમૂળગો વિનાશ કરી દેવાના કારણે સિદ્ધગતિ નામના સ્થાનની પ્રાપ્તિથી અવ્યાબાધ સુખના ભોક્તા બની જાય છે. ભાવાર્થ-શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને આ અધ્યયનને પ્રારંભ કરવાને ઉદ્દેશ સમજાવતાં કહી રહ્યા છે કે, આયુશ્મન ! મેં આ અધ્યયન ભગવાન શ્રી વર્ધમાનસ્વામીને મુખારવિંદથી સાંભળેલ છે. એમણે એવું પ્રતિપાદન કરેલ છે કે, જે મુનિ આ અધ્યયનમાં પ્રતિપાદિત સંવેગ આદિ અકમતા પર્યંતના ગુણેને સમ્યક્ શ્રદ્ધાથી, પ્રતીતિથી, રૂચિ આદિથી, સાંભળશે, પાલન કરશે, ગાત્રયની સાવધાનપૂર્વક અને પિતાના જીવનમાં ઉતારશે તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય આ સંસારના દુઃખેથી છૂટીને સિદ્ધિગતિને પાત્ર બનશે. જેટલા પણ જીવ આજ સુધી આ ગતિના પાત્ર બનેલ છે, તેમ બની રહેલ છે, એ સઘળા આજ પ્રમાણે બન્યા છે, અને બની રહ્યા છે. સંવેગાદિ તિહત્તર પદાર્થ કે નામ નિર્દેશ ભગવાન મહાવીરે આ સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનમાં કેવો અર્થ પ્રરૂપિત કરેલ છે? આ પ્રકારની શિષ્યની જીજ્ઞાસાના સમાધાન નિમિત્ત સૂત્રકાર કહે છે –“ તરdi” ઈત્યાદિ ! અન્વયાર્થ-તરણof ઝચમ ઘવમગિરૂ–તા ઝુ સર્ચ થે ગાયા રે ભગવાન મહાવીર તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીએ સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનને આ વક્ષ્યમાણ અર્થ તેતેર (૭૩) બેલે આ પ્રમાણે કહેલ છે તેં કહ્ય–તથા તે આ પ્રમાણે બતાવેલ છે. અર્થાત્ એ તેતર બેલ આ પ્રમાણે છે-1 સંવેજો સંવેગ, ૨ નિવે-નિn નિવેગ, ૩ ઘસદ્ધા-ધશ્રદ્ધા ધર્મમાં શ્રદ્ધા, ૪ જુરક્રિય સુવqાળા-જુરામિંજ સુષગતા ગુરુ ધાર્મિક પ્રત્યે સુશ્રષણતા, ૫ બોચાયા-અઢોરનતા આલેચનતા, નિંબા-નિનતા નિન્દનતા, કરિયાજળતા ગર્વણતા, ૮ સામારૂ-સામાચિવ સામાયિક, ૯ ૨૩ીરથg-ચતુર્વિતિસ્તવ ચતુર્વિશતિસ્તવ, ૧૦ વિંઝા- વંદન, ૧૧ પરિક્રમને-પ્રતિમ પ્રતિક્રમણ, ૧૨ ૧૩-શાથત્ન કાર્યોત્સર્ગ, ૧૩ પૂજા -પ્રત્યાયન પ્રત્યાખ્યાન, ૧૪ થરથરૂમ-રતવરતિમારું સ્તવતુતિ મંગલ, ૧૫ વસ્ત્રાહિ. gબચા-ઢિપ્રત્યુવેક્ષળતા કાળાપ્રત્યુપેક્ષણતા, ૧૬ પારિજીત્તળે-પ્રાયશ્ચિત્તર પ્રાયશ્ચિત્તકરણ, ૧૭ માવજયા-ક્ષમાપતા ક્ષમાપનતા, ૧૮ સંજ્ઞા-સ્વાધ્યાયઃ સ્વાધ્યાય, ૧૯ વાચન-વાઘનતા વાચનતા, ૨૦ પરિપુછાયા-પ્રતિષ્ઠના પ્રતિપ્રચ્છ. નતા ૨૧ પરિચટ્ટાયા–રાવર્તનતા, પરાવર્તનતા ૨૨ ગgવેદ-અક્ષા અનુપ્રેક્ષા,૨૩ ધમ-ધર્મથી ધર્મકથા, ૨૪ સુચરણ માળિયા-શુત ચારાધના કૃતનીઆરધનતા,૨૫ જળનિવેસળયા-giામ નિવેશના એકાગ્રતાની આરાધના, ૨૬ સામે-સંચમ સંયમ, ૨૭ તવો-તા: તપ, ૨૮ વોરા-કચરા વ્યવદાન. ૨૯ જુદા-સુરતઃ સુખશાત, ૩૦ કડવઢયા-પ્રતિદ્ધિતા અપ્રતિબદ્ધતા, ૩૧ વિવિત્તરચનાવાયા-વિવર રાચનારણેવનાવિવક્તિશયનાસન સેવનતા, ૩૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ विणिवट्टणया - विनिवर्तनता विनिवर्तनता, 33 संभोगपच्चक्खाणे- संभोगप्रत्याख्यानं सौंलोगप्रत्याभ्यान, ३४ उवहिपच्चकखाणे - उपधिप्रत्याख्यानम् उपधिप्रत्याख्यान, ३५ आहारपच्चक्खाणे-आहारप्रत्याख्यानम् माडरिप्रत्याख्यान, उ कसाय पच्चक्खाणे-कषायप्रत्याख्यानम् उपाय प्रत्याच्यान, उ७ जोगपच्चक्खाणे - योगप्रत्याख्यानम् योगप्रत्याभ्यान,३८ सरीरपच्चकखाणे - शरीरप्रत्याख्यानं शरीरप्रत्याभ्यान, उ सहायपच्चक्खाणे-सहायप्रत्याख्यानं सहाय प्रत्याख्यान, ४० भत्तपच्चक्खाणे - भक्तप्रत्याख्यानं लहुत प्रत्याख्यान, ४१ सम्भावपच्चक्खाणे - सद्भात्रप्रत्याख्यानं सद्भाव प्रत्याभ्यान, ४२ पडिरूवणका प्रतिरूपनता प्रतियता ४३ वेयावच्चे - वैयावृत्यम् वैयावृत्य, ४४ सव्वगुणसंपणया-सर्वगुणसंपन्नता सर्वशुशुसंपन्नता, ४५ वीयरागया - वीतरागयता वीतरागता,४६ खेती-क्षन्तिः क्षान्ति, ४७मुक्ती - मुक्तिः भुक्ति, ४८महवे - मार्दवम् भाव, ४५ अज्जवे - आर्जवं मानव, ५० भावसच्चे - भावसत्यं लावसत्य, ५१ करणसच्चेकरणसत्यं ४२णु सत्य ५२ जोगसच्चे - योगसत्यं योगसत्य, 43 मणगुत्तया - मनोगुप्तता मनोगुप्तता, ५४ वयगुत्तया त्राग्गुप्तता वागूगुप्तता, पप कायगुत्तया - कायगुप्तता यगुप्तता, ५१ मणसमाधारणया - मनः समाधारणता मनः सभाधारणुता, ५७ वयसमाधारणया-वाक्समाधारणता वा सभाधारणता, प८ कायसमाधारणयाकाय समाधारणता (य सभाधारणुता, प८ नाणसंपन्नया - ज्ञानसंपन्नता ज्ञान संपभता, ६० दंसणसंपन्नया - दर्शन संपन्नता दर्शनसंपन्नता, ११ चरित्तसंपन्नयाचारित्रसंपन्नता यरित्रसंपन्नता, ६२ सोइंदियनिग्गहे - श्रोत्रेन्द्रियनिग्रहः श्रोत्रन्द्रिय निश्रडु, ९३ चक्खि दियनिग्गहे - चक्षुरिन्द्रियनिग्रहः यक्षुरिन्द्रिय निग्रह, १४ घाणिदियनिग्गहे-प्रणेन्द्रियनिग्रहः प्राणेन्द्रिय निवड, १५ जिभिदियनिग्गहे - जिह्वेन्द्रियनिग्रहः वेन्द्रिय निथडे, १६ फासिन्दियनिग्गहे - स्पर्शेन्द्रियनिग्रहः स्पेशेन्द्रिय Que, tv defang-mufanu: Hlulavu, t< #mmfaag-aafaaa: HIविभय ६७ मायाविजए - मायाविजयः भायावित्र्य, ७० लोहविजए - लोभविजयः बोल विश्य, ७१ पेज्ज दोसमिच्छाद सणविजए - प्रेमद्वेष मिथ्यादर्शनविजयः प्रेम, द्वेष, मिथ्याद्दोष विनय, ७२ सेलेसी - शैलेशी शैषी, ७3 अकम्मया-अकर्मता अता અહી સુધી આ અમેાક્ષનુ કારણ છે. આની સંખ્યા તાંતેર છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ 4 W Page #88 -------------------------------------------------------------------------- ________________ સંવેગ કે સ્વરૂપ કા વર્ણન તેમા પ્રથમોસ્ટ સાંવેગસ્વરૂપને કહે છે“ સંવેગળ્યું ” ઈત્યાદિ ! અન્વયા—હે ભગવાન ! સંવેગેન નીચે જિળય-વેગેન લીવ દિ નન્નત્તિ સવેગથી જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે ? નરસુખ, સુરસુખની અભિલાષા ન કરતાં માત્ર મેાક્ષ સુખની અભિલાષા થવી એનું નામ સવેગ છે. એથવા ધર્માદિકમાં અનુરાગરૂપ જે શુભ અધ્યવસાય વિશેષ હોય છે. તેનું નામ સવેગ છે. આ વાત અન્ય સ્થળે પણ કહેવામાં આવેલ છે— " तथ्ये धर्मे ध्वस्त हिंसा प्रबंधे, देवे रागद्वेषमोहादिमुक्ते । साधी सर्वग्रन्थसंदर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १ ॥ " હિંસા રહિત સાચા ધર્માંમાં, રાગદ્વેષ માહ આદ્ઘિ દોષરહિત સાચા દૈવમાં સથા પરિગ્રહ રહિત સાચા ગુરૂમાં, જે નિશ્ચલ અનુરાગ-પ્રેમ હોય તેને સવેગ કહે છે. ।। ૧ । અથવા—જીન વચનાથી ભવિત મતઃકરણતાનુ નામ પણ સંવેગ છે. અથવા ભવથી વિરાગ થવું એ પણ સ વેગ છે. એ સ ંવેગથી જીવે કયા ગુણુને ઉત્પન્ન કરેલ છે? આ પ્રમાણે પૂછવાથી ભગવાન કહે છે કે. સવેરાળ અનુત્તર ધમ્મસદ્ઘ ગળચટ્ટ્-સંવેગેન અનુત્તરાં ધર્મશ્રદ્ધાં નનતિ આજીવ સ વેગપ્રાપ્તિથી સર્વોત્કૃષ્ટ ધર્મ શ્રદ્ધાને શ્રુતચરિત્રરૂપ ધમ માં તત્કરણતામિલાપરૂપ શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે. અનુત્તરા ધમ્મસ દાણ સંવેñર્ધ્વમાજીક્-અનુત્તયા ધર્મશ્રદ્યચા વેગ શીઘ્ર જાતિ પછીથી સર્વોત્કૃષ્ટ એ ધમ શ્રદ્ધાથી વિશિષ્ટતર વેગને અતિશય મેાક્ષાભિલાષીને શીઘ્ર પ્રાપ્ત કરે છે. અજંતાળુ ચંપ कोह माणमाया लोभे खबइ- अनंतानुवधि क्रोध मान माया लोभान् क्षपयति तथा અનાન્તુમ ધી ક્રોધ, માન, માયા અને લેાભ આ ચાર કષાયે ને કે, જે જીવને માટે નરક ગતિ અપાવનાર છે, તથા જેનાં લક્ષણ આગળ કહેવામાં આવશે, એને નાશ કરે છે. નવું ધમ્મ બંધ-સયં ચર્મ વધ્નતિ અને નવીન જ્ઞાનાવરણયાદિક અશુભ પ્રકૃતિરૂપ કર્મોના બંધ કરતા નથી. સત્ત્વ ચાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ७० Page #89 -------------------------------------------------------------------------- ________________ मिच्छत्तविसोहिं काउण दंसणाराहए भवइ - तत्प्रत्ययिकां च खलु मिध्यात्वविशुद्धिं ત્યા વીનારાધો મત એનાથી કષાયને ક્ષય થાય છે. પ્રત્યય-નિમિત્ત જેનુ એવું મિથ્યાત્વ વિશુદ્ધિ કરીને આ જીવ ક્ષાયિક સમ્યકત્વના નિરતિચાર પાળવા વાળા બની જાય છે. રસવિદ્યો િચ નું વિશુદ્ધા-શવિશુદ્ધચા ઘણુ વિશુદ્ધા વિશુદ્ધ-અત્યંત નિમૅળ એ દનની વિશુદ્ધતાથી દશનાચારના પરિ પાલનથી વિશિષ્ટ થયેલ શુદ્ધિથી સ્થળ સેળેવ મવહેળ સિગ્ન-અસ્તિત્રા: તેનેય મવળૅન શિતિ કેાઈ એક જીવ એવા હાય છે કે જે એજ ભવથી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી લે છે. પરંતુ વિલોચિ નવિનુબ્રાહ્સત્યં કુળો भवग्गणं नाइकमइ - विशोध्या च खलु विशुध्या तृतीयं पुनर्भवग्रहणं नातिक्रामति જે જીવ એછી આયુષ્યના કારણે કેટલાંક કમ અવશિષ્ટ રહેવાથી જો એજ ભવમાં મેાક્ષને પ્રાપ્ત ન કરી શકે તે તે ઉત્કૃષ્ટ દર્શન વિશુદ્ધિના પ્રભાવથી ત્રીજા ભવમાં તે ચૂકતે નથી. અર્થાત્ તે જીવ શાલીભદ્રની માફક ત્રીજા ભવમાં અવશ્ય માક્ષને પ્રાપ્ત કરે છે. આ વાત ઉત્કૃષ્ટ દશ નારાધકની અપેક્ષાથી કહેલ છે. કહ્યુ પણ છે—“ોસર સોનું મત્તે ! નીવેદ મા હિં सिज्झिज्जा ? गोयमा ! उक्कोसेणं तेणेव तत्तो मुक्के तइयं णाइकमइ ,, 112 11 નિર્વેદ કે સ્વરૂપ કા વર્ણન સવેગના પછી નિવેદ અવશ્ય થાય છે. આથી હવે બીજા ખેાલ નિવે નના સ્વરુપને કહેવામાં આવે છે—દ્ધ નિવૈદુાં ’’ઈત્યાદિ । અન્વયા —નિવેñલીવે વિજ્ઞય-નિવેર્વનનીય િબનતિ નિવેદ ગુણુની પ્રાપ્તિ થવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ભગવાન કહે છે કે, निव्वेषणं दिव्वमाणुस्स तेरिच्छिएसु कामभोएसु निव्वेद हव्व मागच्छइ - निवेदेन વિલ્યમાનુષત શ્રેણુ જામમોત્તેવુ નિવે? શીઘ્ર બાજøત્તિ જીવ જ્યારે નિવેદ્ય-સામાન્ય રૂપથી સંસારથી વૈરાગ્ય પ્રાપ્ત કરી લે છે ત્યારે આ સ્થિતિમાં તે જીવ દિવ્ય દેવાદી સમધિ કામલેાગામાં, મનુષ્ય સંબ ંધી કામલેગામાં અને તિયચ સમષિ કામલેાગેામાં એવા વિચાર કરે છે કે, નરક એવ નિગેાદ આદિ ગતિએના દુઃખાના કારણભૂત આ કામભાગેાના સેવનથી કયા લાભ થાય છે—એના ત્યાગ જ ઉત્તમ છે. એવા વિચારથી તે એમાં વિશિષ્ટતર નિવેદને શીઘ્ર પ્રાપ્ત કરે છે. આ વિચારથી ભાવિત અંતઃકરણવાળા થઈને એ જીવ સવિસમુ વિજ્ઞ-સર્વ વિષયપુ વિચતે સમસ્ત દેવાદિક સ ંધિ શબ્દાદિક વિષયામાં વિરતિ ધારણ કરે છે. એને પરિત્યાગ કરી દે છે. સવિસમુ વિજ્ઞનાળે બારમતિવૃાિચ રેફ-સર્વવિષયેવુ વિથમાન ગરમ પબ્રિર્ યિાનોતિ એના ત્યાગ કરવાથીપછી તે જીવ ષવની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૭૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ કાના ઉપમનરૂપ આરંભને અને ધન, ધાન્યઆદિના સ્વીકાર કરવારૂપ પરિત્યાગ કરી દે છે. સામારિભાવિયું રેમાળ-બા માહિત્યિા જ ન આરંભ અને પરિગ્રહને પરિત્યાગ કરતાં કરતાં એ જીવ સંસારમm વોરિંછ-સંસારમાં વઝિત્તિ સંસારના માર્ગ સ્વરૂપ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ અને કષાય, આને પરિહાર કરે છે. રિદ્ધિમાવિને જ સૂવરૂ-સિદ્ધિના પ્રતિવય મવતિ તથા સિદ્ધિના માર્ગભૂત સમ્યગૂ દર્શન, સમ્યફ્રજ્ઞાન અને સમ્યફ ચારિત્રને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે, જે કારણે એ સંસાર માગને પરિત્યાગ કરી દે છે. એનાથી જ તે સિદ્ધિ માર્ગને પ્રાપ્ત કરે છે. ૨ | ધર્મશ્રદ્ધા કા વર્ણન નિર્વેદ ગુણની પ્રાપ્તિ ધર્મશ્રદ્ધાવાળાને જ થાય છે. આથી ત્રીજાબાલ ધર્મશ્રદ્ધા માટે કહે છે—ધHસદ્ધાdoi ” ઈત્યાદિ | અન્વયાર્થ–મને ધમરદ્ધા વીવે # ડાયરૂ-મન્ત ઘર્મશ્રદ્ધા નીવર દિ કરિ હે ભગવાન! ધર્મશ્રદ્ધાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? लापान ४ छ धम्मसद्धाए णं साया सोक्खेसु रजमाणे विरज्जइ-धर्मश्रद्धया સાતત્યેષુ રચાનો વિચરે શ્રત ચારિત્રરૂપ ધર્મની શ્રદ્ધાથી પ્રાણી, જો કે, પહેલાં સાત વેદનિય કર્મના ઉદયથી જન્મેલા વૈષયિક સુખેમાં મગ્ન થઈ રહેલ હતા, હવે મગ્ન થતું નથી. અર્થાત્ જ્યાં સુધી શ્રુતચારિત્રરૂપ ધર્મની શ્રદ્ધાએ તેના જીવનમાં પિતાનું સ્થાન જન્માવેલ ન હતું, ત્યાં સુધી એ પ્રાણ સાતવેદનિયના ઉદયની પ્રાપ્તિથી પ્રાપ્ત વૈષયિક સુખમાં મગ્ન બનીને ખૂબ સુખી થતું હતું, પોતાને ઘણું સુખી માનતો હતો, પરંતુ જ્યારે ધમની શ્રદ્ધાથી એનું અંતઃકરણ એતપ્રત બન્યું એટલે એ વિષયક સુખ એને હેય પ્રતીત થવા લાગ્યાં આથી એ તેનાથી વિરક્ત થઈ જાય છે. તથા એના હેતભૂત કાર = 1 વાર્-૩રબંને જ રજુ ચત અગાર ધર્મને ગૃહસ્થધર્મને નિશ્ચયથી છેડી દે છે. અને મારે જે दक्खाणं छेयणभेयण संजोगाईणं वोच्छेयं करेइ-अनगारः खलु जीवः शरीरमानखानां સુવાનાં છેમેન સંયોજવીન રચવવું વરાતિ અનગાર બનીને-પ્રવજીત થઈને જે તેના છેદનથી, ખડગ આદિ દ્વારા દ્વિધા કરવાથી, થનાર ભેદનથી, કુન્ત આદિ દ્વારા વિદ્યારણ કરવાથી, થનાર તથા આદિ શબ્દથી તાડન-તાજન કરવાથી થનાર શારીરિક દુઃખેને આજ રીતે અનિષ્ટ પદાર્થોના સંબંધથી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ 9 ૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઈષ્ટ પદાર્થના વિચાગથી થનાર આ ધ્યાનરૂપ માનસિક દુઃખાના નાશ કરે છે કે જેથી એ દુઃખ એને ફરીથી પ્રાપ્ત ન થાય. અર્થાત-દુઃખાના કારણભૂત કર્મોની એ નિર્જરા કરી દે છે. આથી કારણના અભાવમાં કાર્ય બનતું નથી. જ્યારે એ જીવ આ રીતે શારીરિક અને માનસિક દુઃખાથી રહિત બનીને તે જન્માવાનું ન મુદ્દે નિત્તેર્-અવ્યાવાય મુલં જ નિવર્તયંતિ અવ્યાબાધ સુખાને પ્રાપ્ત કરે છે, ધર્મની મહિમા કદી તિાહિત થઈ શકતી નથી. કારણ કે, જીવાના ધર્મથી જ સફળ મનેારથ ફ્ળતા ફૂલતા રહે છે. અન્ય સ્થળે પણ આવું જ કહેલ છે— धर्मोऽयं धनवलुमेषु धनदः, कामार्थिनां कामदः, सौभाग्यार्थिषु तत्प्रदः, किमथवा पुत्रार्थिनां पुत्रदः ॥ राज्यार्थिष्वपि राज्यदः, किम परं नाना विकल्पै नृणां,, तत् किं यन्न ददाति, किंच तनुते स्वर्गापवर्गावपि ॥ १ ॥ ધર્મના મહિમા જ એવા છે કે, તેનું સેવન કરનાર વ્યક્તિઓમાંની કાઈ જો ધનની ઇચ્છા ધરાવનાર હોય તા એને ધનની અપાર રાશી આપે છે. જો એ કર્મોથી હાય તા એણે ઈચ્છેલી સઘળી અભિલાષાએ પૂર્ણ કરે છે, જો તે સૌભાગ્યના અભિલાષી હોય તે તેના સૌભાગ્યને ચમકાવે છે. જો પુત્રની અભિલાષાવાળા હેાય તે તેને સર્વોત્તમ પુત્ર આપે છે, અથવા તે જો રાજ્યના અભિલાષી હાય તેને રાજ્ય આપે છે. વધારે શું કહેવામાં આવે સંસારમાં એવી કાઈ પણ વસ્તુ નથી કે, જે ધર્માંથી મળી ન શકતિ હાય. સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ પણ જીવને આ એક ધર્મના પ્રભાવથી જ થાય છે. ॥ ૨ ॥ ભાવા—અહીં એવી આશકા ન કરવી જોઇએ કે, સ ંવેગનું ફળ પ્રદર્શિત કરતી વખતે સૂત્રકારે પહેલાં જ ધમની શ્રદ્ધા અને એના ફળની પ્રરૂપણા કરી દીધેલ છે. બીજી વખત ધશ્રદ્ધાના ફળને પ્રદર્શિત કરવાથી પુનઃરક્તિ દોષ લાગે છે. આનું સમાધાન એ છે કે, પહેલાં જે ધર્મ શ્રદ્ધાનું કથન સૂત્રકારે કરેલ છે. એમાં એમણે એ પ્રદર્શિત કરવું. ઈષ્ટ હતું કે, આ ધ શ્રદ્ધા સવેગનું ફળ છે. પરંતુ અહીં જે ધર્મશ્રદ્ધાનું ફળ અતાવવામાં આવેલ છે તે એવું નથી ખતાવ્યું. અહીં તે તે સ્વતંત્રરૂપથી ખતાવવામ આવેલ છે. આથી એમાં પુનરૂક્તિ દોષની સંભાવના નથી. ।। ૩ ।| ધર્મ શ્રદ્ધાળુએએ ગુરુ આદિની શુ ષા અવશ્ય કરવી જોઈએ. આથી ચાથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ७३ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુર્વાદિશુશ્રુષા કા વર્ણન બેલરૂપ ગુરુસાધર્મિક શુશ્રૂષાના ગુણ પ્રકટ કરવામાં આવે છે–‘ગુહસા,મ્પિય’ઇત્યાદિ અન્વયા—મત્તે ગુરુસામાિય મુસ્કૂલળયાદ્ લીવે જિ નળય-ગુરુસામિજ સુશ્રૂષના નૌષઃનિનયતિ હે ભગવાન ! આચાર્ય મહારાજની, અથવા દીક્ષાપર્યાયમાં મેટા સાધુજનની, તથા સામિકની, પ પાસનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ભગવાન કહે છે—મુહસામ્નિય મુસ્કૂલળયા નં વિળયદિત્તિ નળય—IT સામિ સુશ્રવળવા લજી વિનતિત્તિ ગ્રનયતિ ગુરુ અને સાધમિકજન આદિની સુશ્રુષા કરવાથી જીવ વિનય તપની પ્રાપ્તિ કરે છે. વિનયવિશેષન નીવે अणच्चासायणसी ले नेरइयतिरिक्ख जोणिय माणुस्स देवदुग्गइओ निबंधइ-विनयप्रतिपन्नश्च खलु जीवः अनन्याशातनाशीलः नैरयिकतिर्यग्योनिकमनुष्य देव યુદ્ધતિ' હિદ્ધિ વિનયશીલ અનેલ એ આત્મા પેાતાના ગુરુજનનુ સ્વપ્નામાં પણ પરિવાદ આદિ કરતા નથી. આથી આશાતના દોષથી બિલકુલ રહિત હાવાના કારણે કાઈ પણ રીતે તે જરા સરખા પણુ આશાતના દેષ ન કરનાર હોવાના કારણે તે નરકગતિ એને તિય ચગતિ આ બે દુર્ગતિએના તથા મનુષ્યેામાં મ્લેચ્છત્વ આદિ હાવારૂપ અને દેવગતિમાં કિમ્લિષિક દેવ થવા રૂપ દુતિના બંધ કરતા નથી. વળÅ જળમત્તિયદ્રુમાળવા માળુટેવો નિયંધ-વળસંહન મત્તિ કુમારતવા મનુષ્યરેવ મુતિ નિર્વન્ધાતિ વ સ્વજલન-ગુરુ આદિના ગુણનુ પ્રકાશન ભકિત આવવાથી અભ્યુત્થાન આદિનુ કરવુ' બહુમાન અતરંગમાં એમના તરફ વધુ પ્રીતિવાળા ખનવું, આ સઘળું કરવાને કારણે જીવ મનુષ્ય સુગતિઐશ્ચર્ય વિશિષ્ટ કુળમાં જન્મ લેવા રૂપ સુગતિને અથવા દેવ સુગતિને-ઈન્દ્રત્વ આદિ પદની પ્રાપ્તિરૂપ સુગતિને પામે છે. અર્થાત્ એ બન્ને સુગતિએમાં જન્મ લેવાના કારણભૂત કર્મને ઉપાર્જન કરે છે. આ કારણે મર્યાં પછી તે આ સુગતિએમાં જઈ ને ઉત્પન્ન થાય છે, તથા સિદ્ધિસોળ ચ વિયોહેક-સિદ્ધિ યુતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ७४ Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વ વિશોધચત સિદ્ધિરૂપ સુગતિનું વિશેાધન કરે છે. અર્થાત્ સિદ્ધગતિના કારણભૂત સમ્યગ્દર્શન આદિની શુદ્ધિ કરતા રહે છે. એની શુદ્ધિ થવાથી પસસ્થાનું ર્ખં विनय मूलाई सव्वकज्जाई साहेइ अन्नेय बहवे जीवे विणिइत्ता भवइ - प्रशस्तानि खलु विनयमूलानि सर्वकार्याणि साधयति अन्यांश्च बहून् जीवान् विनेता भवति म ભવમાં પ્રશસ્ત તથા વિનય હેતુક સમસ્ત શ્રુત જ્ઞાનાદિરૂપ કાર્યોને તથા પરભવમાં મુક્તિરૂપ કાર્યને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે સ્વાર્થ સાધક મનીને પશુ પરમાર્થ સાધક અને છે. કેમકે, ખીજા ઘણા માણસેાને પણ એ પેાતાના જીવન કાળમાં આ વિનય ધમમાં લગાડી દે છે. ભાવા—જે સાધુ પેાતાના આચાય દેવની અથવા દ્વીક્ષા પર્યાયમાં પેાતાથી મોટા સાધુજનની યા સાધર્મી સાધુની પર્યુંપાસના-સેવા આદિ કરે છે તે એની વૈયાવૃત્તિ દ્વારા વિનય તપ ધારણ કરે છે. કેમકે, જ્યાં સુધી આત્મામાં વિનય આવતા નથી ત્યાં સુધી બીજાની સેવા કરવાનેા ભાવ ઉદય થતા નથી. આવા સાધુ પોતાના ગુરુદેવ આદિના અપવાદ કદી પણ પેાતાના મેઢેથી કરતા નથી, કેમકે, તે જાણે છે કે, આમ કરવાથી આશાતના દેષના ભાગી થવું પડે છે. આશાતના દોષના પ્રભાવથી જીવને નરક અને તિર્યંચગતિમાં જઈને દુઃખ ભાગવવા પડે છે. તથા કદાચ જો મનુષ્ય ગતિમાં જન્મ થઈ જાય તા તેને મ્લેચ્છ આહિરૂપ નીચ કુળામાં જન્મ લેવા પડે છે, દેવ ગતિમાં પણ કવિષિક જાતીના દેવામાં જન્મ લેવા પડે છે. આથી તે આશાતનાના દોષાથી સદા મચતા રહે છે. ગુરુ આદિના ગુણેાનું પ્રકાશન કરવું, એમની ભક્તિ કરવી, મહુમાન કરવું, એજ તે ઉચિત માને છે. આથી એના પ્રભાવને કારણે દેવાદિ સુતિમાં તે જન્મ લે છે. તથા સિદ્ધિગતિને સુધારવાની ચેષ્ટામાં નિરત રહ્યા કરે છે. સમ્યગૂદન આદિ જે સદ્ગતિના માર્ગ છે. એને સદા સંભાળતા રહે છે. આ કારણે જીવ પ્રશસ્ત અને વિનયપૂર્વક સઘળા કાર્યને કરવા ઉપરાંત બીજા ઘણા જીવાને પણ પેાતાના જીવન કાળમાં આ ધમમાં લગાડી જાય છે. ૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૭૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ આલોચના કે સ્વરૂપ કા વર્ણન ગુરુ શઋષા કરવા છતાં પણ સાધુને અતિચાર લાગવાની સંભાવના છે. એવી સ્થિતિમાં એણે આલોચના કરવી જોઈએ જેથી પાંચમા બેલમાં આલોચનાનું સ્વરૂપ કહે છે—“ કાઢોચાયા” ઈત્યાદિ ! અન્વયાર્થ—અંતે કોઇચાણ ની વિ નાચરૂ-મન્ત શાસ્ત્રોના હિં જાનત હે ભગવાન! આલેચનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? उत्तरमा ४ छ आलोचणयाए णे माया नियाण मिच्लादसण सल्लाणं उद्धरणं करेइરોજના વહુ માથાનાનનિષ્ણાતુશનરચાનાં ઉદ્ધર જોતિ આલોચનાથી અર્થાત ભાવની શુદ્ધિપૂર્વક પોતાના દેશને ગુરુમહારાજ સમક્ષ વચન દ્વારા પ્રગટ કરવાથી જીવ માયા, નિદાન અને મિથ્યાદર્શન, આ ત્રણ શોને દૂર કરે છે. શઠતા (કપટ) નું નામ માયા છે. આ તપશ્ચર્યા આદિનુ મને આ ફળ મળ્યું આ પ્રકારની પ્રાર્થનાત્મક વિચારધારાનું નામનિદાન છે. અતમાં તત્કાલિન વેશનું નામ મિથ્યાદર્શન છે. તથા તમાં અતવાભિનિવેશનું નામ પણ મિથ્યા દર્શન છે. અભિગ્રહિક આદિને ભેદથી એ અનેક પ્રકારનાં શલ્ય જે રીતે જીવેને અનેકવિધ દુખ આપનાર શલ્ય છે. એનું અપનયન તે એ માટે કરે છે. से मोक्खमग्गविग्घाणं अणंतसंसारबद्धणाणं-मोक्षमार्गविनानां अनन्तसंसार वधकानां પાપાનુબંધિ કર્મ બંધનો હેતુ છે અને એ જ કારણે તે મુક્તિમાર્ગમાં વિઘાતક છે તથા અનંત સંસારને વધારનાર છે. હવે આ આલેચના એ ત્રણે શલ્યને કાઢી નાખે છે. તથા ગુમાવે જ નાયડુ ગુમાવં સંજુ વનતિ જીવના ભામાં સરળતાને ઉત્પન્ન કરે છે ઝઝુમાવલિને નીવે અમારું इत्थिवेयं नपुंसगवेयं च न बंधइ-ऋजुभावप्रतिपन्नः जीवः अमायी स्रीवेदनपुंसकवेदं શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૭૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રાતિ પરિણામોમાં સરળતા આવવાથી તે અમારી જીવ સ્ત્રી વેદ અને નપુંસક વેદને બંધ કરતે નથી તથા પુરવઠું = i નિર-પૂર્વવદ્ધ વસ્તુ નિતિ પૂર્વમાં બદ્ધ આ બને વેદની નિર્જરા કરી દે છે. અથવા-આને એ પણ અર્થ થાય છે કે, પૂર્વોપાર્જીત સઘળા કર્મોની નિર્જરા કરી દે છે. આમ કરવાથી તેને મુકિતપદ પ્રાપ્ત થઈ જાય છે. ભાવાર્થ–પિતાના દેને ભાવની શુદ્ધિપૂર્વક ગુરુદેવની સમક્ષ પ્રકાશિત કરવા એનું નામ આવેચના છે આલેચનાના પ્રભાવથી માયા, મિથ્યા અને નિદાન આ ત્રણે શલ્યાને પરિહાર થઈ જાય છે. કારણ કે, આ ત્રણે શલ્ય મુકિત માર્ગના વિઘાતક છે. અને અનંત સંસારને વધારનાર છે. જીવમાંથી જ્યારે આ શો દૂર થઈ જાય છે. ત્યારે તેની અંદર ઘણી જ સારી સરલતા વધવા લાગે છે. જે મનમાં હોય તેજ એ કહે છે અને જે કહે છે તે કરે છે. છુપાવવા જેવી વાત કોઈ તેની અંદર રહેતી નથી. આવી હાલતમાં અભાગી એ જીવને સ્ત્રીવેદ અને નપુંસક વેદ બંધ થતું નથી. તથા પૂર્વોપાત કર્મોની નિજ રા થતી રહે છે. આથી તે મુકિતને પાત્ર બની જાય છે. | ૫ | સ્વદોષ નિંદા કે ફલ કા વર્ણન આલેચના પિતાના દોષોની આત્મસાક્ષીથી નિંદા કરવાવાળાનીજ સફળ થાય છે. આ કારણે હવે છઠ્ઠા બેલમાં નિદાનું સ્વરૂપ કહે છે. “નિંગgi” ઈત્યાદિ. અન્વયાર્થ– તે નિંદ્રાચાઇ ની વિરૂ-મત્ત વિના બીજા દિ' બનતિ હે ભગવાન ! પિતાની નિંદા કરવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? उत्तरभा छ-निंदणयाए ण पच्छाणुतावं जणयइ निन्दनया खलु पश्चादनुतापं વનચરિ પિતે પિતાની જાતે જ પોતાના દેશને અનુચિતન કરવારૂપનિંદાથી મેં આવું અનુચિત કરેલ છે” આ પ્રકારને વિચાર કરવાથી જીવ પશ્ચાત્તાપને પ્રાપ્ત થાય છે. “મેં આ દુષ્ટ-ખરાબ કામ કરેલ છે” ઈત્યાદિરૂપ અનુતાપ કરે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ७७ Page #96 -------------------------------------------------------------------------- ________________ છે. એનું ફળ એ થાય છે કે, પછીyતાવેજું વિશાળ વાળrળવં હિંવઝ -વ્યાનુસાર વિમાનઃ પ્રતિજ્ઞા તે એ દોષને પરિત્યાગ અનુતાપ કરી દે છે. અને આ પ્રકારે વિરકત બનેલ એ જીવ કરણગુણ શ્રેણીને પ્રાપ્ત કરી લે છે. કરણ શબ્દને અપૂર્વકરણ અર્થ છે. ગુણશ્રેણીને “સપરિતન સ્થિતિથી મેહનીય આદિ કર્મદલીકને લઈને ઉદય સમયથી લગાડી દ્વિતિયાદિ સમયમાં અસંખ્યાત ગુણે-અસંખ્યાત ગણા પુદ્ગલો પ્રક્ષેપ કર” આ અર્થ છે. સ્થિતિ ઘાત, રસ ઘાત, ગુણસંક્રમણ, સ્થિતિબંધ, આ સહુની વિશિષ્ટતાને પણ અહીં ગ્રહણ કરી લેવી જોઈએ. અર્થાત જે જીવ અપૂર્વ કરણથી ગુણશ્રેણીને પ્રાપ્ત કરે છે એને વિશિષ્ટ સ્થિતિઘાત, વિશિષ્ટ રસઘાત, વિશિષ્ટ ગુણસંક્રમણ અને વિશિષ્ટ સ્થિતિબંધ થાય છે. અથવા કરણગુણ શ્રેણીને એ પણ અર્થ થાય છે કે, પૂર્વમાં કદી પણ પ્રાપ્ત ન થયેલ એવા અપૂર્વ કરણ દ્વારા–અપૂર્વ પરિણામે દ્વારા-સાધ્ય જે ગુણ શ્રેણી છે. વિશદ માનસિક પરિ. ગામોની વિશિષ્ટતા છે. એનું નામ પણ કરણગુણશ્રેણી છે. આ કરણગુણ શ્રેણી ક્ષપકશ્રેણી રૂપ જાણવી જોઈએ. અથવા–અપૂર્વકરણ આદિ કરણ છે એની મહીમાથી જે શ્રેણી લભ્ય છે તે કરગુણ શ્રેણી છે આ અર્થમાં પણ ક્ષક શ્રેણને જ ગુણશ્રેણી જાણવી જોઈએ. આ રાજä પરિવણ મારે મોणिज्ज कम्मं उग्धाएइ-करणगुणीश्रेणी प्रतिपन्नश्च अनगारः मोहनीय कर्म उद्धातयति કરણગણ શ્રેણીને પ્રાપ્ત કરનાર જીવ અનગાર-મુનિરાજ મેહનિય કર્મને નષ્ટ કરે છે. ભાવાર્થ–પિતાને લાગેલા દોષોની પોતાના જ મેઢેથી નિંદા કરવાવાળા સાધુ પશ્ચાત્તાપ કરીને ફરીથી એ દેને કરતા નથી. અને એથી વિરકત બનેલ એ જીવ કરણગુણશ્રેણીને પ્રાપ્ત કરીને મોહનીય કર્મને નષ્ટ કરી દે છે. આ ચના પિતાની નિંદા કરવાવાળા સાધુને જ સફળ થાય છે. આ માટે એ આલોચનાને બાદ બતાવવામાં આવેલ છે. દા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ ગહકે સ્વરૂપ કા વર્ણન ઘણાજ દેના સદુભાવમાં નિંદા કર્યા પછી ગુરુસાક્ષી નહીં પણ કરવી જોઇએ. જેથી સાતમા બેલમાં ગહનું સ્વરૂપ કહેવામાં આવે છે-બાહુબઈ ઈત્યાદિ. અન્યા–અંતે નારાયાણ કી લિંકળચરૂ-ઉંચા લીવર જિં જ્ઞનયત્તિ ગુરુ મહારાજની સમક્ષ સ્વયં પિતાના દેને પ્રકાશિત કરવારૂપ ગહીંથી જીવ શું પ્રાપ્ત કરે છે. ? ઉત્તરમાં કહે છે કે-નરસુખચાg i કપુરે નાચ-રચા વાટ લપુરા ગરયતિ ગીંથી જીવ પોતાની આત્મામાં અનાદર પામે છે. अपुरे कारगए णं जीवे अप्पसत्थेहितो जोगेहितो नियत्तेइ-अपुरस्कारगतः खलु जीवः કરાર ચોઃ નિવતે અનાદરને પ્રાપ્ત થયેલ તે જીવ કમ બંધના કારણભૂત અપ્રશસ્ત યોગથી સાવદ્યમન, વચન અને કાયાની પ્રવૃત્તિથી દૂર હટી જાય છે. અને પાથેય વિજ્ઞરૂ-રાસ્તાં તિરે નિરવદ્ય ગેને ધારણ ४२ छे. पसत्थ जोगपडिवन्नेय णं अणगारे अणंत घाइ पज्जवे खवेइ-प्रशस्तयोग પ્રતિપન વહુ અનાર અનંતવાતિપચંવાન શ્નપત્તિ નિરવદ્ય ગેને ધારણ કરનાર તે અનગાર અનંતજ્ઞાન અને અનંત દર્શનને આવરણ કરવાના સ્વભાવવાળ જ્ઞાનવરણીયાદિ કર્મોને નષ્ટ કરે છે. સૂત્રકારે “અનંતવાતિવર્મા ) એ પ્રમાણે ન કહેતાં “અનંતરા” એમ કહેલ છે. એનું તાત્પર્ય આજ છે કે, દ્રવ્ય-કર્મણ દ્રવ્યને નાશ થતું નથી. પરંતુ જ્ઞાનાવરણીયાદિ રૂપ કર્મણ દ્રવ્યોની પર્યાને જ નાશ થાય છે. પર્યાને નાશ થવાથી દ્રવ્યનો વિનાશ ઔપચારિક મનાયેલ છે. એ પૂર્વોકત તેંતેર સંવેગાદિક અર્થોને મુકિત પ્રાપ્ત કરવાના પ્રજનરૂપ જ જાણવા જોઈએ. ભાવાર્થ–ગુરુમહારાજની સમક્ષ પોતાના દેશનું પ્રકાશન કરવું એનું નામ ગહ છે. આ ગહને પિતાના જીવનમાં સ્થાન આપનાર વ્યકિત અન્ય સાધુજને દ્વારા અનાદરને પાત્ર બને છે. આથી તે એવી શિક્ષા લઈ યે છે કે મારે ભવિષ્યમાં આ પ્રકારને વહેવાર ન કરવો જોઈએ કે, જેનાથી મારે બીજાના તિરસ્કારને પાત્ર બનવાનું રહે. આ પ્રકારને વ્યવહાર કરાવનાર મારાં મન, વચન, અને કાયાને અપ્રશસ્ત ગ છે. આથી તે એ અપ્રશસ્ત યેગનો પરિત્યાગ કરીને પ્રશસ્ત યોગને ધારણ કરે છે. પ્રશસ્ત ચગના પ્રભાવથી તે જ્ઞાનાવરણીયાદિ કર્મ પર્યાયોને વિનાશ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ઔર ચતુર્વિશતિ સ્તવ સ્તુતિકા વર્ણન આલેચના આદિ ગુણ સામાયિક વાળામાં હોય છે આથી સૂત્રકાર આઠમા બોલમાં સામાયિકનું કથન કરે છે–“સામggvi ઈત્યાદિ. અન્વયાર્થી–તે સામા લાવે ચિત્તિ-મત સામાચિન ત્રઃ વુિં. ત્તિ હે ભગવાન સામાયિકથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? એના ઉત્તરમાં કહે છે કે, સામ સાવકારો વિરહું કય-સામાચિન સાવોવિત્તિર્ગનાપ્તિ સામાયિકથી જીવ સાવદ્યાગથી વિરતિ પ્રાપ્ત કરે છે. રાગ દ્વેષ રહિત બનીને સઘળા જીને પિતાના સમાન સમજવા એનું નામ સમાયિક છે. “સમને અર્થ છે રાગદ્વેષ રહિત થઈને સઘળા માં સ્વાત્માની સમતા અર્થાત સઘળા જી મારા સમાન જ છે” આ પ્રકારની માન્યતા આવા સમત્વની-સમ દર્શનની પ્રાપ્તિ જેને થાય છે એનું નામ સામાયિક છે. એ સમતાભાવ મુક્તિ સુખના કારણભૂત જે સઘળા છમાં સ્વાત્મતુલ્ય દર્શન છે એની પ્રાપ્તિના માટે અનુષ્ઠિત કરાય છે. આ કારણે સારી રીતે ૨નત્રયની પ્રાપ્તિનું નામ સમાય છે જે રીતે દરરેજ શરદકાળના ચંદ્રમાની કળા વધતી જાય છે. એ જ રીતે દરરોજ વિલક્ષણ જ્ઞાનાદિ રત્નત્રયને લાભ થયે તે સમયનું ફળ છે. સમયના ફળવાળા વ્રતને સામાયિક કહેવામાં આવે છે. આ સામયિન સામાયિકથી જીવ સાવદ્યગોથી વિરતિ પ્રાપ્ત કરી લે છે. કર્મબંધના હેતુભૂત જે યોગ હોય છે એનું નામ સાવદ્યાગ છે. શંકા–સામાયિક અને સાવદ્યગવિરતિમાં જ્યારે કઈ ભેદ જ નથી ત્યારે આપ એવું કેમ કહો છો કે, સામાયિકથી સાવધોગવિરતિને લાભ જીને થાય છે. કારણ કે, સાવદ્યગવિરતિરૂપ જ તે સામાયિક થાય છે. આથી આપના આ કથનથી જે એનામાં કાર્ય કારણ ભાવ થતો હતો તે આથી બની શકતું નથી. કેમકે, કાર્યની પહેલાં કારણ અને કારણુના પછી કર્મ થાય છે. આ રીતે કાર્ય કારણમાં પર્વાપર્યભાવ રહે છે. પરંતુ આ પ્રકારને પૌર્વાપર્ય ભાવ આમાં નથી. એ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-સામાયિકમાં નિરવ ગેનું સેવન થાય છે. આથી સામાયિક નિરવદ્ય ગોના સેવન સ્વરૂપ હોવાથી સાવદ્યાગ નિવૃત્તિરૂપ ફળ એનાથી થાય છે. આ કારણે વૃક્ષ છાયાની જેમ આ બનેમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કારણુ ભાવની સ’ગતિ બની જાય છે. વૃક્ષના સ્થાનાપન્ન નિરવદ્ય ચેાગેાના સેવનરૂપ સામાયિક છે. અને એજ કાળમાં થનારી સાવદ્યયેાગ વિરતિ છે. વન્દના કે લ કા વર્ણન સામાયિક કરનાર વ્યકિતએ સામાયિકના પ્રરૂપક તિથ કરાની સ્તુતિ કરવી જોઇએ. આ માટે સૂત્રકાર નવમાં ખેલમાં ચતુર્વિશતિ સ્તવન સ્વરૂપ કહે છે. "f ૨ વીલસ્થળ’” ઇત્યાદ્ઘિ ! અન્વયાથ—મતે ચીત્તસ્થળ નીચે જિ નચક્-મન્ત ચતુર્વિતિપ્તવેન ઝીઃ દિ નનયતિ હે ભગવાન ! ચતુર્વિં શિત તીર્થંકરાના સ્તવનથી ગુણકીત નથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ભગવાન કહે છે કે,-ત્રીસથાં લળવિસદ્િ નળય ્-ચતુર્વિં તિસ્તવેન નીવઃ યુરીન વિશોષિ નન્નતિ ચાવીસ તીર્થંકરાના સ્તનનથી જીવ જીનમતની તરફ રૂચી થવા રૂપ સમકિતની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. અર્થાત્ આવારક કર્મના અપગમથી જે દશનની નિર્મળતા છે એજ દનની વિશુદ્ધિ છે. તીર્થંકરાની સ્તુતિ કરીને પણ સામાયિકનું ગ્રહણુ ગુરુવંદનપૂર્વક જ થાય છે. આ કારણે હવે દસમાં એટલમાં વંદનાને કહે છે-“યંળ ’ઇત્યાદિ. અન્વયા—મતે વન્તાં નીવે વિજ્ઞળચટ્ટ-અવૃત્ત વનવેન નીવર્જિ નનચત્તિ આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક પંચાંગાને નમાવીને સયતન અને સવિનય ગુરુ તથા માટાઓને નમસ્કાર કરવા તેનું નામ વંદન છે. હે ભગવાન ! આ વંદનથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? પ્રત્યુત્તરમાં કહે છે કે- વતનપ્ન નીચા નોર્થ માંં લવેક્યુનટ્રેન નીચે ગોત્રં મે ક્ષયતિ જીવ આ વંદન કર્મ થી પેાતાના નીચ ગેાત્રના બંધનેા નાશ કરે છે. ગેાત્ર કના બે ભેદ્ય છે. (૧) નીચ ગાત્ર, (૨) ઉચ્ચ ગેાત્ર, નીચ ગેત્રના ઉયથી જીવની ઉત્પત્તિ નિંતિ કુળમાં થાય છે. એવા જીવ ભલે ધનવાન હોય, અસાધારણ રૂપ સંપન્ન પણ હોય, બુદ્ધિ આદિ ગુણૈાથી વિશિષ્ઠ પણ હાય, તે પણ વિશિષ્ઠ કુળના અભાવ તે લાક નિંદાને પાત્ર બને છે. એવાં એ કમના એ બંધ કરતા નથી પરંતુ ઉચ્ચ ગેાત્રના જ બંધ કરે છે. જેના ઉદ્દયથી જીત્ર નિધન, કુરૂપ, બુદ્ધિ આદિથી હિન હાવા છતાં પણ સુકુળમાં જન્મ લેવાના કારણે સત્કાર, અભ્યુત્થાન આદિને પામે છે. તેનુ નામ ઉચ્ચ ગેાત્ર છે. ગુરુ આદિની વંદના કરવાથી જીવને એ લાભ થાય છે કે, તે નીચ ગેાત્રને ખંધ કરતુ નથી. તથા ઉચ્ચ ગાત્રને જ બંધ કરે છે. અને સોળમાં ૨ જી વિદ્યમાળા ં નિવત્તેર્-સૌમાન્ય ચ લજી અતિતમ્બાહ્માજી નિયતતિ સૌભાગ્ય-સઘળા માણસોને પોતાના તરફ આકર્ષવા રૂપ, અથવા જે પણ જીવે તે પ્રસન્ન થઈ જાય આવા પ્રકારના એક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ ગુણુ, એ જીવને આ ગુરુવંદનના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. એ સૌભાગ્યનુ' એવુ' ફળ મળે છે કે, દરેક સ્થળે તેની આજ્ઞાના અમલ થતા રહે છે. સહુ કોઈ એની વાતને માનવા લાગે છે. કેમકે, વદન કારિક પુરુષને પ્રાયઃ આદેય ક્રર્મોના પણ ઉદય થાય છે. વાળમાનું ૨ છાં નળેક્-નિમાયં જ નનવૃત્તિ સઘળી અવસ્થાઓમાં લેાકેા એને અનુકૂળ મની જાય છે. અર્થાત્ ગુરુવ ંદન કરવાવાળા સાધુને ગુરુવંદનના પ્રભાવથી નિચ ગેત્રના બંધના અભાવ થઈ ને ઉચ્ચ ગેાત્રને અધ થાય છે. તથા અપ્રતિહત આજ્ઞાફળવાળા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તથા સમસ્ત અવસ્થાએમાં લેાકે એમને અનુકૂળ બની રહે છે. ૫૧૦ ॥ પ્રતિક્રમણ કે ફલ કા વર્ણન સામાયિકાઢિ ગુણવાળાએ પણ પ્રતિક્રમણ અવશ્ય કરવુ જોઈ એ. આથી અગીયારમાં એલમાં પ્રતિક્રમણનું સ્વરૂપ કહે છે.—“ ધિમળેળ' ” ઈત્યાદિ. અન્વયા—મત્તે વિમળેળ લીવે જિજ્ઞાચક્-મન્ત પ્રતિમળેનલીવઃ જિજ્ઞનયતિ હૈ ભગવાન ! પ્રતિક્રમણ કરવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? તેના ઉત્તરમાં કહે છે કે, વિમળાં વક્રિક્ારૂં વિષેરૂ-પ્રત્તિમળે, વ્રતછિદ્રાનિ જ્ઞાતિ પ્રતિક્રમણ કરવાથી જીવ પેાતાના પ્રાણાતિપાત વિરમણુરૂપ છિદ્રોને ઢાંકે છે,-દૂર કરે છે. વિદ્યિ વર્યા, પુળગીને નિષ્કાસને-પિતિવ્રતછિદ્રઃ પુનઃ લીવઃ નિષ્કાર: વ્રતાના અતિચાર દૂર થવાથી જીવ હિંસાદિક જન્ય આસવાથી સર્વથા નિરૂદ્ધ હોવાને કારણે સવજી પત્તિ-ગાવત્રિ નિર્દોષ ચારિત્રને પાળનાર બને છે. અદ્રુત્તુ પત્રયળમાચાસુ કત્તે બપુત્તે મુનિષ વિદ્-ગવુ પ્રવચનમામુ ઉચુતઃ અરૃચત્ત્વઃ સુનિશ્તિો વિત્તિ આ રીતે નિર્દોષ ચારિત્રશાળી અનેલ તે જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ આઠે પ્રવચન માતાઆમાં સાવધાન થઈને તથા સર્વદા સંયમના આરાધક અનીને પેાતાના સય્મની રક્ષા કરતાં કરતાં તે સંયમ માર્ગ માં વિચરણ કરે છે. ભાવાથ —પ્રમાદ આદિના વશથી શુભયાગથી અશુભ ચેાગને પ્રાપ્ત બનેલ સાધુ ફરીથી શુભ ચેાગમાં લાવનાર એ પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણના પ્રભાવ છે. વ્રતમાં જે કાંઈ અતિચાર લાગી જાય તે તે પ્રતિક્રમણ કરાવવામાંથી દૂર થઈ જાય છે. આ પ્રમાણે નિરતિચાર ત્રતાની આરાધના કરવાવાળા સાધુ આસ્રવ દ્વારાને બંધ કરીને નિર્દોષ ચારિત્રના આરાધક બનીને આઠ પ્રવચન માતાએમાં સાવધાન બને છે. એ સાવધાનતા જ તેની સયમ આરાધકતા છે. ૧૧૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ કે ફલ કા વર્ણન પ્રતિક્રમણમાં અતિચારોની શુદ્ધિના માટે કર્યોત્સર્ગ કર જોઈએ. આ વાત સૂત્રકાર બારમાં બેલમાં બતાવે છે—“ સોળ” ઈત્યાદિ. અન્વયાર્થ–મતે પરાજ ની જ વેરૂ-મત્ત રોત્સા નવઃ જિ રાત્તિ હે ભગવાન! કાત્સર્ગથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? આના ઉત્તરમાં छ -काउस्सग्गेणं तियपडप्पन्नं पायच्छित्तं विसोहेइ-कायोत्सर्गेण अतीतप्रत्यु ન જનજિાર વિધતિ જીવ આ કાસર્ગના પ્રભાવથી અતીત કાળમાં ઉત્પન કરેલાં તથા વર્તમાન કાળમાં કરેલાં પ્રાયશ્ચિત્તાથ પોતાના દેની શુદ્ધિ કરી લે છે. વિદ્ધવારિત્તિ ૨ જીવે નિવ્રુણિયણ ગોથિ મહa મારવા જતા झाणीवगए सुहं सुहेणं विहरइ-विशुद्धप्रायश्चिन्त श्च जीवः निर्वृतहृदयः अपहृतभरः इव જાવા પ્રાધ્યાનોતઃ સુણે ખુણેન વિરતિ આ પ્રકારના અતિચાર જનિત તાપ જે જીવે દૂર કરી દીધેલ છે એવો જીવ ભારના ઉતરવાથી સ્વસ્થ ચિત્ત બનીને ભારવાહકની માફક સ્વસ્થ ચિત્ત થઈને ધર્મ આદિ ધ્યાન કરવામાં સાવધાન બને છે. અને આ રીતે તે શાંન્તિપૂર્વક ઘણુ જ આનંદની સાથે આલેક અને પરલોકને આરાધક બને છે. ભાવાર્થઅતિચારેની શુદ્ધિ માટે આગોક્ત વિધિ અનુસાર શરીરના મમત્વને ત્યાગ કરે તેવું નામ કાર્યોત્સર્ગ છે. આ કાર્યોત્સર્ગના પ્રભાવથી સાધુ અતીત કાળ સંબંધિ અને વર્તમાન કાળ સંબંધિ પ્રાયશ્ચિતાહ દોષની શુદ્ધિ કરી લે છે. આ પ્રમાણે દોષની શુદ્ધિ થવાથી હૃદય બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. જે રીતે ભારના ઉતરવાથી ભારવાહકનું ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. સ્વસ્થ ચિત્ત થઈને તે સારી રીતે ધર્મધ્યાન આદિને નિરાકુલરૂપથી કરતા રહે છે. ૧૨ પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન કાયોત્સર્ગ કરવા છતાં પણ ફરી અતિચાની સંભાવનામાં પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આ વાત સૂત્રકાર તેરમાં બેલમાં કહે છે–“ g ami ઇત્યાદિ. અન્વયાર્થ–મને પરવાળાં ની જિં -મત્ત પ્રત્યાચાર કરઃ િનનયત્તિ હે ભગવાન! પ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે? આના ઉત્તરમાં કહે છે કે-વાળ લાવવાનારું નિમરૂ–પ્રચાચાને વાસદાધિ નિદ્ધિ પ્રત્યાખ્યાનથી જીત આસવના દ્વારેને નિરોધ કરે છે તથા पच्चक्खाणेण इच्छानिरोहं जणेइ-प्रत्याख्यानेन इच्छानिरोधं जनयति प्रत्याध्यानया જ પિતાની ઈચ્છાઓને નિરોધ કરે છે. ફુછાનિરો સાથ ની વસુ विणीय तहे सीइभूए विहरइ-इच्छानिरोधं गतः खलु सर्व द्रव्येषु विनीततृष्णः શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ રીત+તો વિરતો જ્યારે તેની ઈચ્છાઓનો નિષેધ થઈ જાય છે. ત્યારે તે જીવ સઘળાવિષયેના તરફથી તૃષ્ણ રહિત બની જાય છે. વિતૃષ્ણ બનેલ એ જીવ શિતિભૂત બનીને સંયમમાર્ગમાં વિચરે છે. ભાવાર્થ–જે વસ્તુમાં સ્વભાવિક પ્રવૃત્તિ થાય છે, એ પ્રવૃત્તિના પ્રતિકૂળ વિવક્ષિત કાળની મર્યાદા અનુસાર ગુરુની સામે એ વસ્તુની નિવૃત્તિનું કહેવું એનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનથી જીવ આસવના કારભૂત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને જેને નિરોધ કરે છે. જે રીતે તળાવમાં નાના મોટા કળા અને નદી દ્વારા પાણી આવે છે. એ જ પ્રમાણે આ જીવરૂપી તળાવમાં એ મિથ્યાત્વ આદિ નાળાઓમાંથી કર્મરૂપી પાણી આવે છે. આ કર્મરૂપી પાણીનું આવવું એજ આસવ છે. તથા પ્રત્યાખ્યાનના બળ ઉપર એ જીવ વિષયમાં વૃદ્ધિરૂપ ઇચ્છાઓને પણ નિધ કરી દે છે. જ્યારે વિષયેના તરફથી એની ઈચ્છાઓ નિરોધ થઈ જાય છે. ત્યારે તે કોઈ પણ દ્રવ્યના સેવનની લાલસાવાળા રહેતા નથી. સઘળી બાજુએથી તેને શાંતિ મળતી રહે છે. આવી સ્થિતિમાં શાંન્તિરૂપી સુધાના આસ્વાદથી એને આનંદ જ આનંદનો અનુભવ થાય છે. તે એજ જાણે છે. આ આનંદને અનુભવ કરીને તે તૃપ્ત બનીને જ સંયમમાર્ગમાં વિચરણ કરે છે. કોઈ પણ પ્રકારે તેને ક્યાંયથી પણ અશાંન્તિ થતી નથી. એ સૂત્ર ૧૩ સ્તુતિ કે ફલ કા વર્ણન પ્રત્યાખ્યાન કરનાર આસવ રહિત થાય છે. જે આસવ રહિત થાય છે તેજ કર્મક્ષય કરીને સિદ્ધ થાય છે. આ કારણે ચોદમાં બેલમાં સિદ્ધોની સ્થિતિ–સ્તવ સ્તુતિ મંગળનું ફળ કહે છે-“થર રૂ” ઈત્યાદિ. અન્વાયર્થ–મતે થથરૂમાળ નીવે વિં ગળેટૂ-મત્ત સ્તવતુતિમાન જીવ જયતિ હે ભગવાન! સામાન્ય ગુણત્કીર્તનથી તથા અસાધારણ ગુણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ८४ Page #103 -------------------------------------------------------------------------- ________________ કીર્તનથી જીવને શું લાભ થાય છે? આ પ્રમાણે પુછવાથી ભગવાન કહે છે -थयथुइमंगलेणं नाणदसण चरित्तबोहिलाभं जणेइ - स्तवस्तुतिमंगलेन ज्ञान સનરાત્રિલોધિમં નત્તિ જીવ આ સ્તવસ્તુતિરૂપ મંગળથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ બધિ લાભને પ્રાપ્ત કરે છે. બેધિનું ફળ હેવાથી અહિં ચારિત્રને બધિ કહેલ છે. અથવા જીવના ઉપયોગ રૂપ હોવાથી ચારિત્રને બેષિ રૂપ કહ્યું સ્થાનાંગમાં પણ આજ વાત કહેલ છે. "तिविहा बोही पण्णत्ता तं जहा-णाणबोही चेव, दसणबोही चेव, चरित्तबोही चेव " इति ! બીજું પણ કહે છે કે – " भत्तीए जीनवराणां परमाए खीणपेज्जदोसाणे, आरुग्गवोहीलाभं समाहि मरणं च पार्वति" ક્ષીણ રાગદ્વેશવાળા જીતેન્દ્ર પ્રભુની ઉત્કટ ભક્તિથી જેને આરાય બેધિલાભ અને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે. નાઇલ જરિત્તવોાિમહં જ જં जीवे अंतकिरियं कप्पविमाणोववत्तिगं आराहणं आराहेइ-ज्ञानदर्शनचारित्रबोधिलाभसंपन्नश्च खलु जीवः अन्तक्रियां कल्पविमानोपपत्तिका आराधना आराधयति ज्ञान, દર્શન, ચારિત્રરૂપ બધિલાભથી યુક્ત બનેલ જીવ અનંતક્રિયાને-મુક્તિને, તથા કર્મ અવશિષ્ટ રહેવાથી કપમાં-દેવલે કે માં અથવા વેયક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન કરાવનાર જ્ઞાનાદિકની આસેવનારૂપ આરાધનાને આરાધિત કરે છે ૧૪ અહંત પ્રભુની વંદના પછી સ્વાધ્યાય કરવો જોઈએ, પરંતુ એ સ્વાધ્યાય કરવા માટે જે કાળ નિયત કરવામાં આવેલ છે એ કાળમાં જ કરી શકાય છે. સ્વાધ્યાય કરવાના કાળનું જ્ઞાન કાળ પ્રતિલેખના પૂર્વક થાય છે. આથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૫. Page #104 -------------------------------------------------------------------------- ________________ કાલપ્રતિલેખના કે ફલ કા વર્ણન એ કાળ પ્રતિલેખનાને પંદરમાં બેલમાં સૂત્રકાર કહે છે-“ હેળા” ઈત્યાદિ. અન્વયાર્થ–મંતે-મત હે ભગવાન! ઋવિહેળા વીવે િળજાતિસેવના જીવઃ વિનતિ કાળ પ્રતિલેખનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? એના ઉત્તરમાં કહે છે કે-૧૪રિલૅનયા જાનવરજિક ત૬વઢતિસેવનથા હુ જ્ઞાનાવરણીયં કર્મ ક્ષતિ કાળ પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મને નાશ કરે છે. ભાવાર્થ-કાળ શબ્દથી અહીં અસ્વાધ્યાયને કાળ ગૃહીત થયેલ છે. પ્રાદેષિક, અર્ધરાત્રિક, વરાત્રિક, અને પ્રાભાતિકના ભેદથી કાળ ચાર પ્રકારના છે. પ્રાદેષિકમાં–પ્રદેષના સમયમાં સૂર્યાસ્ત સમયની પહેલાં અર્ધ મુહર્ત માત્ર કાળ અસ્વાધ્યાયને કાળ છે. પ્રભાતિકમાં-પ્રભાતના સમયમાં-સૂર્યોદયના અનં. ન્તરનો અર્ધ મુહૂર્ત માત્ર કાળ, અસ્વાધ્યાયને કાળ છે, અર્ધરાત્રિકમાં–અધીરાતના સમયમાં-મુહુર્તમાત્ર કાળ અસ્વાધ્યાયનો કાળ છે. મધ્યામાં પણ હત માત્ર કાળ અસ્વાધ્યાયને કાળ છે. રાત્રીને ત્રીજા પ્રહરરૂપ જે કાળ છે તે વૈરાત્રિક કાળ છે. આ કાળ નિદ્રાને છે. આ સઘળા અસ્વાધ્યાય કાળ છે. આ કાળની પ્રતિલેખનાનું નામ કાળઝતિલેખના છે. એ પ્રતિલેખનાના પ્રભાવથી જીવ જ્ઞાનાવરણીય કર્મને વિનાશ કરે છે. આ માટે કહ્યું છે કે – "पिय धम्मो दृढ धम्मो संविग्गो चेवऽवज्जभीरु य। खेयन्नू य अभीरू कालं पडिलेहए साह ॥१॥" અર્થાત પ્રિય ધર્મ દઢધર્મા સંવિન પાપબિરૂ ખેદજ્ઞ પર દુખના જ્ઞાતા અર્થાત્ અભિરૂ-પરીષહ ઉપસર્ગથી ન ડરનાર મુનિના માટે આવશ્યક છે કે, તે કાળ પ્રતિલેખના કરે. અહીં અસ્વાધ્યાયના પ્રસંગથી આસ્વાધ્યાયિકની નિરૂપણું કરવામાં આવે છે. સ્વાધ્યાય જ સ્વાધ્યાયિક છે. સવાધ્યાય જે સમયે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ કરવામાં ન આવે તે અસ્વાધ્યાયિક છે. સ્વાધ્યાય કરવાના ચાર કાળ છે. તે આ છે. ૧ પૂર્વાહ, ૨ અપરાહ, ૩ પ્રદેષ, ૪ પ્રત્યુષ-પ્રાતઃ, દિવસને જે પ્રથમ પ્રહર છે તે પૂર્વાહ છે. ચેાથે પ્રહર તે અપરાહ્ન છે. તથા રાત્રિને પ્રથમ પ્રહર પ્રદેશ છે. અને રાત્રિને ચે પ્રહર પ્રત્યુષ છે. પ્રહરનું નામ જ સિદ્ધાંતિક પરિભાષા અનુસાર પૌરૂષી છે. અસ્વાધ્યાયિક કાળ બે પ્રકારના છે–૧ આત્મસમુથ, ૨ પરસમુથ, પરસમુત્ય પાંચ પ્રકારના છે-સંયમપઘાતિક (૧) ઔત્પાતિક (૨) સદેવ (૩) ચુદુગ્રહ (૪) અને શરીર (૫) આ પાંચમાં સ્વાધ્યાય કરવાવાળા આજ્ઞાભંગ આદિ દેના ભાગી બને છે. એને સંયમની તથા આત્માની વિરાધના થાય છે. સંયમની વિરાધનાનું તાત્પર્ય જ્ઞાનાચારની વિરાધનાથી છે. જ્યારે આવી વાત છે તો શું કારણ છે કે, અસ્વાધ્યાયિક કાળમાં સ્વા. ધ્યાય કરે છે? ઉત્તર–એ એવું સમજીને એ કાળમાં અધ્યયન કરે છે કે, પૌરૂષીકાળ થડો બચેલ છે અને અધ્યયન અથવા ઉદ્દેશ હજુ સુધી પણ સમાપ્ત થયેલ નથી. આથી આ પૌરૂષીના પુરા થવા છતાં એને સૂર્યના અસ્ત થવા છતાં પણ સ્વાધ્યાય કરે છે. અથવા–“અસ્વાધ્યાયિક” કાળ છે. એવું સાંભળીને પણ જે અધ્યયન તથા ઉદ્દેશ કરે છે તેના ત્રણે જ્ઞાનાદિક વાસ્તવમાં ગયાં જ જાણવાં જોઈએ. કેમકે એવી વ્યક્તિ તીર્થંકર પ્રભુની આજ્ઞાને ભંગ કરે છે. આ કારણે તે જ્ઞાનાદિક ત્રયથી વિહિન બની ચૂકેલ છે. એવા જીવનું નરક નિગોદ આદિ ભવ ભ્રમણરૂપ સંસારમાં નિપતન જ થાય છે. પ્રથમ આસ્વાધ્યાયિક કાળમાં જે સંયમના ઉપઘાતક છે સમસ્ત કાયિક અને વાચિક ચેષ્ટાઓ, પ્રતિલેખના કિયા તથા સ્વાધ્યાય કરે તે નિયમતઃ નિષિદ્ધ છે. આ સમયમાં તે ફક્ત કાર્યોત્સર્ગ જ કર્તવ્ય છે. બાકી પરસમુથ, ત્પાતિક આદિ ચાર અસ્વાધ્યાયિક કાળમાં સ્વાધ્યાય જ કરવાને નિષેધ કરાયેલ છે. કાયિક અને વાચિક ચેષ્ટાઓને તથા પ્રતિલેખનાદિ ક્રિયાને નિષેધ કરવામાં આવેલ નથી. સંયમપઘાતિક જે પ્રથમ અસ્વાધ્યાય કાળ છે તે શું છે ? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. કાર્તિક, અગહન, પિષ અને માઘ આ ચાર મહિના ગર્ભમાસ કહેવાય છે. આ મહિનામાં મિહિકા-ધુમ્મસ અને સચિત્ત રજ જે દિશાઓમાં દેખાય છે. આ મિહિકા અને સચિત્ત રજને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વર્જન કરવું જોઈએ. (૧) દ્રવ્યથી મિહિનું અને સચિત્ત રજ હૈયતે સ્વાધ્યાયાદિ વજેવા ક્ષેત્રથી જે ક્ષેત્રમાં એ હોય ત્યાં સ્વાધ્યાયાદિ ન કરવાં. (૨) કાળથી જેટલા કાળ સુધી એ દેખવામાં આવે એ કાળમાં (૩) ભાવથી એ સમયમાં ઉચ્છવાસ ઉમેષના વગર જીવન જ રહી શકતું નથી. ગમનાગમનમાં પ્રતિ LI , ાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ લેખનાદિક કાયિક વ્યાપાર અને બોલવારૂપ વાચિક વ્યાપાર વર્જીત છે. એ ધુમ્મસ અને સચિત્ત રજના સમયે મુનિ વગર કારણે કાયિકાદિ ચેષ્ટા ન કરતાં વસ આદિથી આવૃત્ત જ બેઠા રહે છે. અર્થાતુ-કાયિક આદિ વ્યાપાર કરતા નથી. એ સમયે કદાચ કઈ કાર્ય આવી પડે છે તો યતના પૂર્વક હાથના સંકેતથી અથવા આંગળી આદિના સંકેતથી કરી લે છે. ઉચ્ચાર, પ્ર વણ અથવા કેઈ ગ્લાન આદિનું કોઈ કાર્ય કરવાનું હોય તે એ સમયે તેઓ પિતાના શરીરને વસ્ત્રથી ઢાંકીને કરે છે. આ પ્રથમ સંયમપઘાતિક અસ્વાધ્યાય થયું. ૧ ત્પાતિક જે બીજો અસ્વાધ્યાય કાળ છે આમાં ફક્ત સૂત્ર ભણાતાં નથી. બાકી સઘળી કાયિક અને વાચિક ક્રિયાઓ કરાય છે. એ કરવાને નિષેધ નથી. (૧) પાંશુવૃષ્ટિ, (૨) રૂધિરવૃષ્ટિ, (૩) કેશવૃષ્ટિ, (૪) શિલાવૃષ્ટિ, તથા રજઉઘાત, આ સઘળા ઉત્પાત છે. આ ઉત્પાત જે સમયે થાય તે ત્પાતિક કાળ છે. આમાં સ્વાધ્યાય કરે વજીત છે. જે સમયે ધુમ્મસના આકાર જેવી સફેદ અચિત્ત રજની વૃષ્ટિ થઈ રહેલ હોય એ કાળમાં સૂત્રનું અધ્યયન વર્જીત છે. આજ પ્રમાણે માંસખંડ પણ આકાશમાંથી વરસે છે. આમાં પણ સ્વાધ્યાય વર્જીત છે. આ પ્રમાણે લેહિની વૃષ્ટિ થવાથી, કેશની વૃષ્ટિ થવાથી, શિલાની વૃષ્ટિ થવાથી, તથા ધૂળના ઉડવાથી, સ્વાધ્યાય કરવાનું વત છે. ધૂળથી જ્યારે દિશાઓ ઢંકાઈ જાય છે ત્યારે અંધકાર જેવું થઈ જાય છે આનું નામ રજઉઘાત છે જ્યારે માંસ અથવા લોહિ આકાશમાંથી પડે ત્યારે એક અહોરાત્ર સધી સ્વાધ્યાય કરે વજીત છે. બાકી પાંશુવૃષ્ટિ આદિ ઉત્પાત કાળમાં જ્યાં સુધી એ ઉત્પાત થતા રહે ત્યાં સુધી સૂત્ર ન ભણવા જોઈએ. | આ બીજી ઔત્પાતિક અસ્વાધ્યાય થયું પરા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ८८ Page #107 -------------------------------------------------------------------------- ________________ સદેવ દેવપ્રયુક્ત-અસ્વાધ્યાય-ગધવનગર, દિગ્દાહ, વિદ્યુત, ઉકા, ગત, ચૂપક, યક્ષીપ્ત, આ સઘળા ઉપદ્રવ દેવતા પ્રયુક્ત થયા કરે છે. આના હાવાના સમયે સૂત્રનું પઠન-પાઠન કરવામાં આવતું નથી. અર્થાત્ એ જે જે દિવસે એક એક પૌરૂષી સુધી અસ્વાધ્યાયકાળ માનવામાં આવેલ છે. કદાચ એક દિવસમાં જ યુગપત્ એ અનેક ઉત્પાત થઈ જાય તા પણ અસ્વાધ્યાય કાળ એક પૌરૂષી માત્ર જ માનવામાં આવેલ છે. ચક્રવતી આદિના નગરમાં ઉત્પાતનું સૂચન કરવા માટે સંધ્યાના સમયે એ નગરનાજ ઉપર પ્રાકાર અટ્ટાલિકા આદિથી યુક્ત જે નગર જોવામાં આવે છે તે ગાંધર્વ નગર છે. પૂર્વ આદિ દિશાઓમાં છિન્નમૂલ જે વાળા જેવું દેખાતું હાય છે તે દિગ્દાહ છે, આ દિગ્દાહમાં કઈ એક દિશામાં ઉપરની તરફ એવા પ્રકાશ દેખાય છે કે, જાણે કેાઈ નગરમાં આગ લાગી રહી હૈાય, સાથેાસાથ નિચેના ભાગમાં બિલકુલ અંધકાર નજરે પડે છે. ઉલ્કાપાત તારાનું તૂટવું એ પ્રસિદ્ધ છે. આમાં આકાશથી પ્રકાશની એક લાંખી રેખા જેવી અગ્નિ પડે છે. શુકલ પક્ષની પ્રતિપત્ બીજ અને ત્રીજના દિવસેામાં સંધ્યાના સમયથી જ ચંદ્રમાના ઉદય થઈ જવાના કારણે સંધ્યાકાળના વિભાગ માલુમ પડતા નથી, આ ત્રણ દિવસે માં જ્યાં સુધી ચંદ્રમા સંધ્યાના વિભાગના આવારક ખની રહે છે ત્યાં સુધી એટલા આ ત્રણ દિવસ ચૂપક કહેવાય છે. આ ત્રણ દિવસેામાં પ્રાદેોષિકી પૌરૂષી નથી. તથા કાઈ એક દિશામાં જે વચમાં વચમાં વિદ્યુત જેવા પ્રકાશ માલુમ પડે છે તે યક્ષદીપ્ત છે. મેઘની ગર્જનાનું નામ ગ તછે. આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્તચિત્રા આદિ નવ નક્ષત્રેાને છેાડીને ખીજા નક્ષત્રામાં મેઘની ગર્જના થવાથી એક પ્રહર માત્ર અસ્વાધ્યાય કાળ છે. તારાપાત સમયમાં પશુ આટલે જ અસ્વાધ્યાય કાળ માનવામાં આવેલ છે. જે વખતે મેઘની ઘેાર ગર્જના થાય એ વખતે ચાર પ્રહરના અથવા આઠે પ્રહરના અસ્વાધ્યાય કાળ જાણવા જોઈએ. આ જ રીતે વિદ્યુત પાતના સમયમાં પણ ચાર અથવા આઠે પ્રહરના અસ્ત્રાધ્યાય કાળ કહેવામાં આવેલ છે. આ ગાંધવ નગર આફ્રિકામાં ગંધવનગર તે નિયમથી દેવકૃત જ હોય છે. દેવના વગર એ મનતું નથી. અવશિષ્ટ દિગ્દાહ આદિકામાં દેવકૃતત્વની ભુજના બતાવવામાં આવેલ છે. કદી એ દેવકૃત પણ હેાય છે. અને કક્રિક સ્વાભાવિક પણ હાય છે, એ ગમે તે રીતે હોય છતાં તેમાં સ્વાધ્યાય કરવાનુ વર્જીત જ કહેવામાં આવેલ છે. અન્ય ખીજા પણ સદેવ-દેવતા પ્રયુક્ત એવા એવા ઉત્પાત થાય છે કે, જેમાં સ્વાધ્યાય કરવાનું વર્જીત છે. જેવા–ચંદ્રગ્રહણુ, સૂર્યગ્રહણ. નિર્ભ્રાત અને ગુ'જીત ચાહે આકાશમાં વાદળ છવાયેલ હાય, ચાહે ન છત્રાયેલ ડાય એવા સમયમાં જે વ્યંતરદેવકૃત મહાગના સમાન ધ્વની થાય છે. તે નિર્ભ્રાત છે. ગતના જ વિકાર શુ’જીત છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ નિર્ધાત કાળમાં અથવા ગુંજીત સમયમાં ચાર પ્રહર, આઠ પ્રહર અથવા બાર પ્રહર સુધીને અસ્વાધ્યાય કાળ છે જે દિવસે ચંદ્રગ્રહણ હોય એ દિવસે જઘન્યથી આઠ પૌરૂષી સુધી અસ્વાધ્યાય કાળ જાણવું જોઈએ. તથા ચાર સંધ્યા પણ અસ્વાધ્યાય કાળ છે. કહ્યું પણ છે – "णो कप्पइ णिग्गथाणं वा, णिग्गंथीणं वा चउहिं संज्झाहिं संज्झायं । વત્તા ! તે હા-પઢમાણ, પટ્ટમાણ મન્નઇ, કટ્ટર | રૂરિા આ પ્રમાણે ચાર સંધ્યા, અસ્વાધ્યાય કાળ છે. એનું વિવરણ આ પ્રમાણે છે-સૂય જે સમયે અસ્ત થઈ જાય છે. તે એક સંધ્યા, જ્યારે અધી રાત થાય ત્યારે તે એક સંધ્યા, જ્યારે પ્રભાતને સમય થાય છે ત્યારે એક સંધ્યા એ સમયની તથા એક સંધ્યા મધ્યાહ્ન કાળની આ પ્રમાણે એ ચાર સંધ્યા છે, આ ચાર સં થામાં સ્વાધ્યાય કરવાનું વર્જનીય છે. બાકીની કિયાએ પ્રતિલેખના આદિ ક્રિયાઓ વજનીય નથી. આ ચાર સંધ્યાએમાં સ્વાધ્યાય કરવાનું એ માટે વજનીય બતાવેલ છે કે, આમાં સ્વાધ્યાય કરવાવાળાને આજ્ઞાભંગ આદિ દેના ભાગી થવું પડે છે. તથા અષાઢ મહિનાની પુનમ અને એના પછીની પ્રતિપદા, ભાદરવા માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા આ માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, કાર્તિક માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, ચૈત્ર માસની પૂનમ તથા એના પછીની પ્રતિપદા. આ પ્રમાણે ચાર પુનમ તથા એના પછીની પ્રતિપદાઓમાં સ્વાધ્યાય ન કર જોઈએ. અન્ય પ્રતિલેખના ક્રિયાઓ કરવાને પ્રતિષેધ નથી. પરસમસ્થ ભેદ જે યુગ્રહ છે એનાથી જન્મતા અસ્વાધ્યાયિક આ પ્રમાણે છે–રાજાઓને જેમ પરસ્પર સંગ્રામ થાય છે એનું નામ વ્યગ્રહ છે. સેનાપતિ આદિકને જે પરસ્પર સંગ્રામ થાય છે તે પણ બુગ્રહ છે. આ વ્યગ્રહમાં સ્વાધ્યાય વજનીય છે. એને કાળ જ્યાં સુધી સંગ્રામ શાંન્ત ન થાય ત્યાં સુધી છે. આજ રીતે કેટલાક યુવાન પુરૂષ પરસ્પર પત્થર લાકડી, આદિથી લડતા હોય તે લડાઈ પણ યુગ્રહ છે. આ લડાઈ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનું વજીત છે. તથા રાજાના મરી જવાથી જ્યાં સુધી બીજા રાજાને એ ગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં ન આવે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાની મના કરવામાં આવેલ છે. સમય અવસ્થામાં અથવા મ્લેચ્છ આદિક દ્વારા આકુળતા વ્યાકુળતા થવાથી સ્વાધ્યાય કરવાને નિષેધ છે. ગામને માલિક અથવા ગામને પ્રધાન, શય્યાતર અથવા શય્યાતરને સંબંધી કેઈ મનુષ્ય મરી જાય ત્યારે એવી સ્થિતિમાં પણ સ્વાધ્યાય ન કરવું જોઈએ. આ સ્થિતિમાં અસ્વાધ્યાયને સમય એક અહેરાત્રને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ આ સઘળી વાતમાં સ્વાધ્યાય કરવાનું એ માટે વર્જીત કહેવામાં આવેલ છે કે, એવું કહેવાથી વહેવારી અન્યજત “ આ સાધુ નિષ્કરૂણ છે, આને ખીજાના દુઃખમાં પણુ દુઃખ થતું નથી. '' આ પ્રકારની અપ્રીતિથી સાધુએની નિંદા થાય છે. જો કાઈ મનુષ્ય સા હાથની અંદર અંદર મરી ગયેલ હાય તથા પચેન્દ્રિય પશુનું મૃત કલેવર સાઠ હાથની અંદરમાં પડયું હોય તે એ વખતે સ્વાધ્યાય ન કરવા જોઇએ. શારીરિક અસ્વાધ્યાયિકના આ પ્રકાર છે-મૂલમાં આ શારીરિક અરવાધ્યાયિક એ પ્રકારના છે.-૧ મનુષ્ય સ ંબંધી અને ૨તિયાઁચ સ ંબધી. આમાં તિય "ચ સમધી અસ્વાધ્યાય જળચર, સ્થળચર અને ખેચર, ભેદથી ત્રણ પ્રકારે છે. મરેલ માછલાં આદિના શરીરના નિમિત્તને લઈને જે સ્વાધ્યાય ન કરવાનું બતાવેલ છે તે જલજ શારીરિક આસ્વાધ્યાયિક છે, જે સમયમાં મરેલ ગાય આઢિના કલેવરના નિમિત્તને લઈને સ્વાધ્યાય કરવાના નિષેધ બતાવેલ છે એ સ્થલજ શારીરિક અસ્વાધ્યાયિક કાળ છે. મરેલા મેારલા આફ્રિકાના શરીરના નિમિત્તને લઈને જે સ્વાધ્યાય કરવાનું વત બતાવવામાં આવેલ છે તે ખેચર શારીરિક અસ્વાધ્યાયિક છે. પ્રત્યેક ચર્મ, રૂધિર, માંસ અને હાડકાંના ભેદથી ચાર ચાર પ્રકારના છે. એ ચાર ચાર પ્રકાર પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર ચાર પ્રકારના હેાય છે. દ્રવ્યની અપેક્ષા પચેન્દ્રિય જળચર જીવેનું જ ચામડું, લાહી, માંસ અને હાડકાં, આ ચતુષ્ટય અસ્વાધ્યાયિક બતાવવામાં આવેલ છે. વિકલેક્ટ્રિયાના નહી. ક્ષેત્રની અપેક્ષા પંચેન્દ્રિય જળચર જીવેાના આ ઉક્ત ચતુષ્ટય, (૬૦) સાઠે હાથની અંદર જો પડેલ હાય તા સ્વાધ્યાય કરવા નહીં જોઇએ. કાળની અપેક્ષા-જ્યાં સુધી એ ચાઁક્રિક ચતુષ્ટય ત્યાં પડ્યા રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઇએ. સૂત્રનું ન ભણવું એ ભાવની અપેક્ષા અસ્વાધ્યાય છે. ઉપાશ્રયની અંદર અથવા ઉપાશ્રયની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ― ૯૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ બહાર સાઠે (૬૦) હાથની અંદર અંદર કદાચ કાઈ ઇંડું' આવી પડયું હોય અને તે ઇંડુ પડીને ફૂટી ગયું હાય અને તેના કલલના બિંદુ એ સ્થળે ભૂમિમાં અહિં તહિં પડેલા હેાય તે એ વખતે ત્યાં સ્વાધ્યાય ન કરવા જોઈએ. જ્યારે તે સ્થળ સ્વચ્છ કરી નાખવામાં આવે ત્યારે જ સ્વાધ્યાય કરવા જોઇએ. તિર્યંચનાં હાડકાં, લેાહી, ચામડું, જે સ્થાન ઉપર પડેલ હાય તે સ્થાન જો વરસાદના પાણીથી સાફ થઈ ગયેલ હાય અથવા અગ્નિથી દુગ્ધ થઈ ગયેલ હાય તા ત્યાં સ્વાધ્યાય કરવામાં કોઈ વાંધા નથી. જો કુતરો લેાહીથી ખરડાયેલ માંઠુ લઇને આવીને બેસે અથવા એજ અવસ્થામાં આવીને ત્યાં ઉલટી કરીઢે તા એવી સ્થિતિમાં ત્યાં સ્વાધ્યાય કરવાનું વર્જીત છે. આ રીતે મીંદડી આદિકાના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. મનુષ્યના મૃત શરીરને લઈને અસ્વાધ્યાયના સમય આ પ્રમાણે છે આ પણ ચામડું, લેાહી, માંસ અને હાડકાના ભેદથી ચાર પ્રકારનાં છે. હાડકાને છાડીને ખાકી મનુષ્યના શરીરના એ ચામડુ, લેાહી અને માંસ ક્ષેત્રની અપેક્ષા ૧૦૦ સે। હાથની અંદર અંદર પડેલ હાય તા સ્વાધ્યાય કલ્પિત નથી. તથા કાળની અપેક્ષા જ્યાં સુધી–જેટલા સમય સુધી પડેલ રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. જો કેઈ સ્ત્રીને સાત ઘરની અંદર અંદર કરી અવતરેલ હાયતે સાત દિવસ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. આઠમા દિવસે સ્વાધ્યાય કરવામાં કોઇ વાંધા નથી. જો છેકરી અવતરે તા એના અવતરવાથી આઠે દિવસ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. નવમા દિવસે સ્વાધ્યાય કરવા જોઈએ. મનુષ્યનાં હાડકાં જો સેા હાથની અંદર અંદરમાં પડેલ હેાય તે ખાર વરસ સુધી સ્વાધ્યાય કરવાના નિષેધ છે. જો તે સ્થાન અગ્નિથી માળી નાખવામાં આવેલ હાય અથવા પાણીના પ્રવાહથી ધાઈ નાખવામાં આવેલ હાયતા પછી સ્વાધ્યાય કરવામાં કાઈ માધા નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૯૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્મશાનમાં જે કલેવર ખાળી નાખેલ હોય તે અસ્વાધ્યાય ના નિમિત્ત મનતા નથી. અસ્વાધ્યાયમાં નિમિત તે એજ છે કે જે ન તા માળવામાં આવેલ હાય અને ન દાટી દેવાયેલ હાય. જો કે, સ્મશાન વરસાદના પાણીથી ધાવાતું રહે છે તે પશુ ત્યાં સ્વાધ્યાય આ માટે નથી કરવામાં આવતા કે, ત્યાં મનુષ્યેાનાં હાડકાં પડેલાં રહેતાં હેાય છે. તથા આડમ્બર નામના યક્ષાયતનમાં, રુદ્રના આયતનમાં, ચામુંન્ડાના આયતનમાં નીચે મનુષ્યનું કપાળ રાખવામાં આવે છે. આ માટે ત્યાં ખાર વર્ષના અસ્વાધ્યાય કાળ કહેવામાં આવેલ છે. જે ગામમાં સમુત્પન્ન કાઈ પણ બીમારીરૂપ આશીવથી મરેલા અનેક મનુષ્ય કે જેને બહાર કાઢવામા આવ્યાં ન હાય તથા ભૂખથી મરી ગયેલ હાય અને તેને કાઢવામાં આવેલ ન હોય અથવા જ્યાં આઘાત સ્થાનમાં અનેક જન મરેલાં પડેલ હાય એવા એ સ્થાનામાં બાર વર્ષ સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. જો તે સ્થાન અગ્નિથી મળી ગયેલ હાય અથવા વરસાદના પાણીથી ધાવાઈ ગયેલ હાય તા ત્યાં સ્વાધ્યાય કરવામાં કોઈ બાધ નથી. જો શ્મશાનને અનેક જનેાએ મળીને અવાસિત કરી લીધેલ હોય અર્થાત એ સ્થાન ઉપર અનેક મનુષ્ય મકાન બનાવીને રહેવા લાગેલ હેાય તે એ સ્થાનનું શેાધન કરવામાં આવે છે. એ વખતે ત્યાં જો કાઇ મનુષ્યનાં હાડકાં મળે છે તે તેને ફેંકી દેવામાં આવે છે. આ કારણે ત્યાં અસ્વાધ્યાય માનવામાં આવતા નથી. નાના ગામડામાં જો કેાઈ મરી ગયેલ હાય તા ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ તે જ્યાં સુધી એનું મૃત શરીર ગામથી બહાર કરવામાં આવેલ ન હેાય પત્તનમાં અથવા માટા ગામમાં જો ત્યાં વાડામાં અથવા મહે।લ્લામાં જો કેાઈ મરી જાય છે તેા સાધુજન એ વાડાના અને મહે જ્ઞાને પરિત્યાગ કરી દે છે. અર્થાત ત્યાં સ્વાધ્યાય કરતા નથી. ત્યાં સુધી કે એ મરનારના કલેવરને વાડાથી અથવા એ મહેાટ્ટામાંથી બહાર કાઢવામાં ન આવેલ હાય, વાડા અથવા મહાવાથી ખીજે સ્થળે મરવાથી અસ્વાધ્યાય નથી થતા. જો મડદાને સાધુએના ઉપશ્રયની આગળથી સેા હાથની અંદર અંદરથી લઈ જવામાં આવે છે તે જ્યાં સુધી તે સેા હાથ છેટે નથી નીકળી જતા ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવા જોઈએ. સેા હાથ છેટે નીકળી જવા પછી સ્વાધ્યાય કરવામાં કોઈ બાધા નથી અહી પાંચ પ્રકારના પરસમુર્ત્ય અસ્વાધ્યાય થયા. આત્મસમ્રુત્ય અસ્વાધ્યાયિક આ પ્રમાણે છે-જે શરીરથી સમ્રુત્ય થાય છે તે આત્મસમ્રુત્ય છે. તે એક વિધ તથા એ વિધ હાય છે. એક વિધ સયતાને હાય છે. એવિધ સાઘ્વીયાને હાય છે. એક વિધ-અશખવાસીર-ભગન્દર આદિ વિષયવાળા છે તથા એ વિધ અશ-ભગન્દર આદિ વિષયવાળા તથા માસિક ધર્મ વિષયવાળા છે. અર્થાત એવી સ્થિતિમાં જ્યારે ખાવાસીર હાય અથવા માસિક ધર્મ હૈાય તે સ્વાધ્યાય કરવામાં આવતા નથી. હવે અર્શી અને લગન્દરવાળા મુનિ પાસે અસ્વાધ્યાયની વિધિ કહે છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૯૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્રણ-ઘાવ અથવા ભગન્દરના ચૂવવાથી શ્રમણ ઉપાશ્રયથી બહાર જઈ ને રસ્સીપીપને વે. અને તેના ઉપર આઠે પડનું વસ્ત્ર ખાંધી લ્યે તે ત્યાં સ્વાધ્યાય કરવામાં બાધા નથી. આ અવસ્થામાં તે સાધુ પણ સ્વાધ્યાય સાંભળી શકે છે. આાજ પ્રમાણે સ્ત્રીના વિષયમા બન્ને પ્રકારે અસ્વાધ્યાય પણ સમજી લેવો જોઇએ.।।૧૫। પ્રાયશ્ચિત્તકરણ કે ફલ કા વર્ણન કદાચિત સાધુ અકાળમાં પાઠ કરે તે તેણે પ્રાયશ્ચિત કરવું જોઈ એ એ પ્રાયશ્ચિત્તનું શું ફળ થાય છે તે સોળમા ખેલમાં કહે છે—ાચ્છિન્ન ” ઈત્યાદિ ! અન્વયા—મતે પાયાશ્ચિત્તળા નીચે ăિ નળેક્-મન્ત પ્રાયશ્ચિત્તળેન લીવા નનયતિ હે ભગવાન! પ્રાયશ્ચિત્તના કરવાથી જીવ કયા ગુણને પ્રામ કરે છે? આના ઉત્તરમાં કહે છે કે, પાયશ્ચિત્તોનું વાવવિોદું નળેક્પ્રાયશ્ચિત્તાબેન વાધર્મવિશોપિંગનાંત જીવ પ્રાયશ્ચિત્ત કરવાથી પાપકર્માને દૂર કરે છે. આાવિત્તિયારે મત્ર-પે ૬ નિતિષઃ મતિ અને અતિચાર રહિત અને છે. પાયશ્ચિત્તે સાં દિવઝમાળે માં ચ માણે ૨ વિનોદ્દેतत् प्रायश्चित्तं सम्यक् प्रतिपद्यमानः मार्ग मार्गफलं च विशोधयति से प्रायश्चित्तने જે જીવ સારી રીતે કરે છે તે સમ્યગ્દર્શનરૂપ મેાક્ષમાર્ગને અને એના ફળરૂપ સભ્યજ્ઞાનને નિમ ળ કરે છે, આના પછી તે ચારિત્રને અને તેના ફળ મુક્તિને પામે છે. ભાવાથ પ્રાયશ્ચિત્ત શબ્દના અર્થ સિદ્ધાંતકારીએ એવા બતાવેલ છે કે, જેનાથી પાપના નાશ થાય અથવા જેનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે તે પ્રાયશ્ચિત્ત છે. જેમ કહ્યું છે— 1 "" “ વાવ નિમ્ના, પાયચ્છિન્ન મળÇ તેળ, पारण वाsवि चितं, विसोहए तेण पच्छित्तं ॥ १ ॥ छाया - पापं छिनत्ति यस्मात् प्रायश्चित्तं भण्यते तेन । प्रायेण वापि चित्तं विशोधयति तेन प्रायश्चित्तं ॥ १ ॥ " શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૯૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાયાચના ઔર સ્વાધ્યાય કે ફલ કા વર્ણન આ પ્રાયશ્ચિત્તના આલેચન આદિ ભેદ છે. જે સાધુ આ પ્રાયશ્ચિત્તને સારી રીતે કરે છે તે પેતાના પાપ કર્મોને દૂર કરીને અતિચાર રહિત બની જાય છે. આનાથી તે માર્ગ અને માના ફળને નિર્મૂળ કરીને આચારની પ્રાપ્તિ કરતાં કરતાં એના પ્રભાવથી મુક્તિને સિદ્ધ કરી લે છે. ।। ૧૬ | પ્રાયશ્ચિત્ત વહન કરવાવાળાએ પેાતાના અપરાધની ક્ષમાપના કરાવવી જોઇએ. એ ક્ષમાપનાનુ ફળ સત્તરમા મેલમાં કહે છે. સમાવવાપુનાં " ઈત્યાદિ । અન્વયા --~મતે જ્ઞમાવળયાદ્ ાંલીને જિલળે. -મન્ત ક્ષમાના લીવર નનયતિ પ્રશ્ન-હે ભગવાન! ક્ષમાપનાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-વમાવયાણાં પહ્વાચનમાવું નળે. ક્ષમાપના હજી પ્રજ્ઞાન માથું નનયંત્તિ ક્ષમાપનાથી જીવ પાતાયા ચિત્તની પ્રસન્નતાપ પ્રહલાદન ભાવને પ્રાપ્ત કરે છે. પાચનમાવમુવાચ સત્રવાળમૂખ્ય ઝીલત્તેષુ-પ્રાાનમાત્રમુપાત શ્ર્વ સર્વત્રાળમૂત નીવેતદ્વેષુ જ્યારે ચિત્તમાં પ્રસન્નતારૂપ પ્રહલાદન ભાવ રહે છે. ત્યારે એ જીવ સમસ્ત દ્વિન્દ્રિય, ત્રણ બ્રાન્દ્રય અને ચાર ઇન્દ્રિયરૂપ પ્રાણીયા ઉપર તથા ભૂતા ઉપર વનસ્પતિ ઉપર તથા પાંચ ઇન્દ્રિયરૂપ જીવે ઉપર અને પૃથવીકાય, અકાય, તેજકાય અને વાયુકાયરૂપ એકેન્દ્રિય તત્વા ઉપર મિત્તિ भावमुप्पाएइ- -મૈત્રિમાળં ઉત્પાદ્યુતિ મિત્રતાના ભાવને પ્રાપ્ત કરે છે. મિત્તિ માવસુવાC जीवे भावविसोहिं काऊण- मैत्रीभावं उपगतः जीवः भावविशोधिं कृत्वा या प्रभा સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને તત્વા ઉપર જ્યારે એના મૈત્રીભાવ સ્થાપિત થઈ જાય છે. ત્યારે એ જીત્ર રાગદ્વેષરૂપ પેાતાની અશુદ્ધ પણિતિના પરિત્યાગ કરીને શુદ્ધિરૂપ પરિણતિને પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત થતાં જ પછી તે સત્ર નિષ્મણ મગર્-નિર્મયો મતિ નિભીક થઈને વિચરે છે. * ભાવા——આ સૂત્ર દ્વારા સૂત્રકારે નિર્ભય થવાના મંત્ર ખતાવેલ છે. તેઓ કહે છે કે, ક્ષમાપનાથી-અર્થાત્ “ મારાથી થવા પામેલ આ અપરાધ ક્ષમા કરવા ચૈાગ્ય છે. હવે પછી હું આવે! અપરાધ કદી પણ કરીશ નહીં.” આ પ્રમાણે ક્ષમા માગવારૂપ યાચનાથી-ચિત્ત સદા પ્રસન્ન રહે છે. જ્યાં સુધી ક્રોધાદિક બન્યા રહે છે. ત્યાં સુધી ચિત્તમાં એક પ્રકારની મલિનભાવના બની રહે છે. પરંતુ જ્યારે આ ક્ષમાપનાના ચિત્તમાં સદ્ભાવ થઈ જાય છે. ત્યારે ચિત્ત તદ્દન નિર્મળ અની જાય છે. આવી સ્થિતિમાં રાગ દ્વેષની ભાવના અસ્ત થઈ જાય છે. આમ થઈ જવાથી સત્ર એકેન્દ્રિયાકિ જીવમાં એ જીવની ભાવના મૈત્રીભાવમાં પરિણત થઈ જાય છે. આનું જ નામ ભાવવિશુદ્ધિ છે. આવી અવસ્થામાં તેને ન તા પેાતાના દેહાર્દિકમાં રાગ રહે છે, કે ન સર્પાદિકોના વિષયમાં દ્વેષ પણ રહે છે' રાગ અને દ્વેષ આ બન્ને એવા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૯૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ છે કે, જે ભયને ઉત્પન્ન કરનાર છે. એના અભાવમાં ભયને અભાવ થઈ જાય છે પછી તે જીવ ભયરહિત થઈ જાય છે. જે ૧૭ . - જે નિર્ભય હોય છે તેજ સ્વાધ્યાય કરી શકે છે. આ માટે અઢારમાં બોલમાં સ્વાધ્યાયનું ફળ કહે છે–“સાહwiઈત્યાદિ. અન્વયાર્થ–મંતે કક્ષાણ વીવે વુિં ગળ-મર સ્વાદન જીરઃ નવરિ હે ભગવાન! સ્વાધ્યાય કરવાથી જીવને કયા લાભ થાય છે? આના ઉત્તરમાં કહે છે કે, સફvi નાનાવાળ વ વેજું -સ્વાધ્યાયેન જ્ઞાનાવાળીયં * ક્ષત્તિ સ્વાધ્યાય કરવાથી જીવ પોતાના કર્મની નિર્ભર કરે છે તથા જ્ઞાનના આવારક (આચ્છાદક) જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરે છે. સ્વાધ્યાય કરવામાં મન, વચન અને કાયા એ ત્રણે રોગોમાંથી કોઈ પણ એક ચોગમાં પ્રતિસમય ઉપયુક્ત બનેલ જીવ અસંખ્ય ભવમાં ઉપાર્જીત કરેલાં કર્મોને વિશેષરૂપથી વિનાશ કરે છે. તે ૧૮ | વાચના કે ફલ કા વર્ણન સ્વાધ્યાય કરવાવાળે જીવ વાચના પણ કરે છે આ માટે હવે ઓગણીસમા બલમાં વાચનાનું ફળ કહે છે–“વાચળયા ” ઈત્યાદિ ! અન્વયાર્થ–મંતે વાચવાણું નીવે $ =ળે-મત વાચનયા-હં કીવઃ દિ નરગતિ હે ભગવાન! વાચનાથી જીવને શું ફળ મળે છે? ઉત્તરમાં કહે છે કે, વાચનયા નિઝાં ગળે-વારના નિવેદi ગનથતિ વાચનાથી જીવ પિતાના કર્મોની નિજર કરે છે, તથા સુચના અનુસંજ્ઞાણ બળાતાચબાણ વદ-શ્રત નાકને જનાજ્ઞાતિનયાં વસે શ્રુતના અનુવર્તનમાં રહે છે. અર્થાત શ્રતનું અવ્યવહેદપણાથી સ્મરણ કરે છે તથા વાચનાથી શ્રતની આશાતના પરિવર્જક થાય છે सुयस्स य अणुसज्जणाए अणासायणाए वट्टमाणे तित्थधम्म अवलंबइ-श्रुतस्य अनुषञ्जने અનાજારનીચાં વર્તમાનપતીધર્મ કાવતે આ પ્રમાણે શ્રુતના અનુવર્તન અને આશાતનામાં વર્તમાન જીવ તીર્થના, ગણઘર દેવના, ધર્મના, અર્થાત શ્રતપ્રદાનરૂપ આચારને સાંભળે છે. તેને આશ્રય કરે છે. તિરથ બારંવાળે महानिजरे महापज्जवसाणे-तित्थधर्म अवलंबमानः महानिर्जरः महापर्यवसानः भवति તીર્થ ધર્મને આશ્રય કરવ થી એ જીવ કર્મોની મહાનિજર કરીને કર્મોને તથા ભવને અંત કરવારૂપ મહાન પર્યવસાયવાળા-એ ભવમાં સિદ્ધિગામી બની છે. ભાવાર્થ-ગુરુદેવની સમક્ષ સૂત્રનું અથવા અર્થનું ગ્રહણ કરવું તેનું નામ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ વાચના છે આ વાચનાથી એ જીવ પિતાના આત્માના પ્રદેશના કર્મપ્રદેશોને દૂર કરતે જાય છે તથા શ્રતની પરંપરાને અવ્યવછેદક બની જાય છે. તથા એની આશાતના પરિત્યાગી બની જાય છે. આ પ્રમાણે શ્રત પરંપરાને ચાલુ રાખવાવાળા હોવાથી અને એની આશાતનાના પરિહારક હોવાથી એવા જીવ તીર્થધમનું અવલંબન કરવાવાળા બની જાય છે. અર્થાત સ્વયં વાચનાચાર્ય બની જાય છે. આનાથી કર્મોની નિર્જરા થતાં થતાં એ તદભવ સિદ્ધગામી બની જાય છે. ૧૯ પ્રતિપ્રચ્છનાકે ફલ કા વર્ણન જે વાચના કરે છે, તે પ્રચ્છન્ના પણ કરે છે, આ માટે વીસમાં બોલમાં પ્રચ્છન્નાનું ફળ કહેવામાં આવે છે–“ણિપુરઝળપણ” ઇત્યાદિ ! અન્વયાર્થ–મત્તે દિggયાણ R નીવે f sળે-મત્ત પ્રતિષ્ઠા નીવઃ વિ ષનયતિ હે ભગવાન! પ્રતિપ્રચ્છનાથી જીવ ક્યા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તરમાં કહે છે કે, હિપુછાચા સુત્તરથ તમારું વિરો-તિબઇને સુત્રાશે તમાન વિધતિ પ્રતિરછન્નાથી જીવ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ આ સઘળાને તત્તદવિષયક સંશાદિકના અપનયનથી વિશુદ્ધ કરે છે. આનાથી તે વા નોળિ વોરિંછ-wા મનીય વાયુઝિત્તિ કાંક્ષારૂપ મેહનીય કર્મને નષ્ટ કરે છે. ભાવાર્થ-ગુરુની સમીપ પૂર્વ અધીત સૂત્ર આદિનું ફરીથી પૂછવું તેનું નામ પ્રતિપ્રચ્છના છે. આ પ્રતિપ્રચ્છનાથી જીવને એ લાભ થાય છે કે, તે સૂત્ર, અર્થ અને એ વિષયના અંગે ઉદ્દભવતા સંદેહને દૂર કરી આ સઘળામાં નિસંદેહરૂપ બની જાય છે. આ નિઃસંદેહરૂપ પરિણતિથી તેના “આ પ્રમાણે છે, અને તેને આ પ્રકારે પઢવું મારે ઉચિત છે.” આ પ્રકારનાં કાંક્ષા મોહનીય અનભિગ્રહિક પિથ્યાત્વરૂપ કર્મ નષ્ટ થઈ જાય છે. | ૨૦ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ પરિવર્તન કે ફલકા વર્ણન આ પ્રમાણે વિશોધિત પણ સૂત્રનું વિમરણન થઈ જાય એ માટે પરિવર્તન કરવી જોઈએ. આ માટે એકવીસમા બેલમાં પરિવર્તનનું ફળ કહેવામાં આવે છે – “વડિયટ્યાણ” ઈત્યાદિ | અન્વયાર્થ–મને પરિચયg i ની જ નળ-મત્ત પરિવર્તના નીષ %િ નનયતિ હે ભગવાન! પરિવર્તનથી જીવને શું લાભ થાય છે? ઉત્તરમા કહે છે કે, વિઠ્ઠયાણ માં વંઝારું -રિવર્તનવા રચનારને સાત્તિ પરિવર્તનથી જીવ વિસ્મૃત અક્ષરને બરોબર કરી લે છે એને શુદ્ધ કરી લે છે, રન્નાદ્ધ ૨ વઘારૂ-વ્યાધિ ર વારિ આ પ્રમાણે જીવ એક સૂત્રાક્ષરના સ્મરણના કારણે તદ્દનુકૂળ બીજા સેંકડો અક્ષરની સ્મૃતિ કરી લે છે. આવી લબ્ધિ તેને પ્રાપ્ત થઈ જાય છે. સૂત્રસ્થ “ચ” શબ્દથી યદ લધિ તથા પદાનસરિ લબ્ધિ પણ તેને પ્રાપ્ત થઈ જાય છે. આ વાત બતાવવામાં આવેલ છે અનુપ્રેક્ષા કે ફલ કા વર્ણન ભાવાર્થ-અધિત સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, ગણવું તેનું નામ પરિવર્તન છે. આ પરિવર્તનથી જીવને એ લાભ થાય છે કે, તે સૂત્રાદિકમાં વિસ્મૃત થયેલા અક્ષરોને ઠીક ઠીક કરી લે છે. પતિ સૂત્રાદિક પણ જે વારંવાર ફેરવવામાં ન આવે તે એમાંથી કેટલાક અક્ષર વિસ્મૃત થઈ જાય છે. આ સ્વાનુભવની વાત છે. પરંતુ જે જીવ આને તેમજ પિતે કંઠસ્થ કરેલા વિષયને ફેરવતે રહે છે. વારંવાર તેને ગોખતે અથવા તે યાદ કરતે રહે છે. તેને એક પણ અક્ષર અથવા પદ જ્યારે તેને યાદ આવી જાય છે. ત્યારે તે તેને સંપૂર્ણ યાદ આવી જાય છે. સૂત્રના એક અક્ષરની રકૃતિથી તદનુકૂળ બીજા સેંકડો અક્ષરોની સ્મૃતિ થવી તેનું નામ વ્યંજનલબ્ધિ છે. તથા વ્યંજન સમુદાયનું નામ પદ , પરિવર્તનાથી પલબ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પદનું સ્મરણ થવાથી તદનુકૂળ બીજા સેંકડો પદ પણ સમૃતિમાં આવી જાય છે. આનું નામ પદાનુસારિ લબ્ધિ છે. આ બધી લબ્ધિઓ જીવને પરિવર્તનથી જ પ્રાપ્ત થાય છે. તે ૨૧ / શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂત્રની માફ્ક અથ`તુ પણ વિસ્મરણ ન થાય, આના માટે અનુપ્રેક્ષા કરવી જોઈએ, જેથી બાવીસમાં ખેલમાં અનુપ્રેક્ષાનુ ફળ કહે છે-- અનુવ્વાણ ” ઈત્યાદિ અન્વયા—મત્તે અનુવાદ્ ાનીયે ་િનગેન્દ્-મન્ત અનુપ્રેક્ષા લલ્લુ નીઃ જિ. જ્ઞતિ હે ભગવાન! અનુપ્રેક્ષાથી જીવ કઈ પરિસ્થિતિને ઉત્પન્ન १२ छे ? अणुपेहार णं आउय वज्जाओ सत्तक्रम्मपगडिओ घणिय बंधण बद्धाओ सिथिल बंधण बद्धाओ पकरेइ-अनुप्रेक्षया खलु आयुवर्जाः सप्तकर्मप्रकृतयः गाढबन्धन વલા, શિથિજી પનવદ્વાર કોત્તિ ઉત્તર આને આ પ્રમાણે સૂત્રકાર આપે છે કે, જીવ અનુપ્રેક્ષાના મળથી આયુ કર્મને છેડીને શેષ સાત કની પ્રકૃતિએને જે આત્મપ્રદેશેાની સાથે ઘણાજ ઘાટા સંબંધથી બધાયેલ હાય છે તેને અપવત્તનાદિ કારણ ચૈાગ્ય સુગમતાથી હટાવવા યાગ્ય કરી દે છે. અનુપ્રેક્ષા શબ્દના અથ ચિંતન એમાં સૂત્રાનુ ચિતન થાય છે. એ અનુપ્રેક્ષા પ્રકૃષ્ટ શુભ ભાવેાની ઉત્પાદક થાય છે. આથી એ કારણે એને સ્વાધ્યાય વિશેષમાં પરિણત કરવામાં આવેલ છે. આ સ્વાધ્યાય વિશેષ જ્યાં સુધો મનની એકાગ્રતા નથી થતી. ત્યાં સુધી સાધ્ય બનતા નથી. આ કારણે તેને અભ્યંતર તપમાં ગણાવેલ છે. તપમાં એ શક્તિ છે કે, તે ચારે બાજુથી ભેળાં મળેલાં બંધન ખદ્ધ એવા કર્માંના બધાને પણ શિથિલ બનાવી ૐ છે. એવા કર્મોના ક્ષય કરવાનું એનામાં સામર્થ્ય છે. તથા-અનુપ્રેક્ષામાં એ શક્તિ રહેલી છે કે, તે સાત કમ પ્રકૃતિયાને કે, પીળાાિબોરોષજ્ઞાનક્ષિતિજ્ઞાઃ જેનામાં દ્વીધ કાળની સ્થિતિ પડી ચુકેલ છે-જે ઘણા કાળભાગ્ય બની ચૂકેલ છે તેને દાસાદુિચાલો રે –દૂમ્યકાસ્થિતિહાઃ પ્રજોતિ અલ્પકાળમાં જ ભેાગવવા ચૈન્ય મનાવી દે છે. અર્થાત્ તેને સ્વપની સ્થિતિવાળી બનાવી દે છે. કેમ કે, શુભ અધ્યવસાયના ચેાગથી એના સ્થિતિકણેાના અપહાર થઈ જાય છે. તથા એ અનુપ્રેક્ષા તિવ્વાનુમાવો મંત્રાનુમાવાોજ-તિનુમાવા મન્વાનુમાના પ્રશ્નોતિ આ સાત કર્મોની પ્રકૃતિયાને એવી બનાવી દે છે કે, જેના અનુભવ મંદ થઈ જાય છે, ચાહે તે ઉત્કટ અનુભવવાળી કેમ ન ખંધાયેલ હાય. એનામાં રસ મમતર તથા મદ્રતમ રૂપમાં રહી જાય છે. એવા રસવાળી પ્રકૃતિઓને જાણવી જોઇએ. શુભ પ્રકૃતિયાને નહી. तथा बहुपसग्गाओ अप्पपरसग्गाओ पकरेइ - बहुप्रदेशायाः अल्पप्रदेशा प्राः પ્રોત્તિ આ અનુપ્રેક્ષા અશ્રુભરૂપ પણ પ્રકૃતિ ધ, પ્રદેશમ ́ધ સ્થિતિ ખ" ધ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ 22 Page #118 -------------------------------------------------------------------------- ________________ અને અનુભાગબંધ આ ચાર પ્રકારના બંધને શુભરૂપથી પરિણમવા દે છે. સૂત્રમાં “ગયુવ” એવું જે કહેલ છે, એનું તાત્પર્ય એ છે કે, એક ભવમાં જ એક જ વખત અન્તમુહૂર્તમાં જ જીવ આયુને બંધ કરે છે. आउयं च णं कम्मं सिया बंधइ सिया नो बंधइ-आयुष्कं च ख, कम स्यात् बध्नाति જાન્નવદનતિ જે જીવનું સંસાર પરિભ્રમણ અવશિષ્ટ છે. તે જીવ આયુ કમને બંધ કરે છે. તથા જે જીવને સમતિ થઈ ગયેલ છે તે એના પછી અશભ આયુને બંધ નથી કરતે. જીવને સંસાર ભ્રમણ કાળ અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર જ રહે છે. ત્રીજો ભાગ આદિ શેષ આયુવાળા જીવના દ્વારા આયકર્મ બાંધવામાં આવે છે. આનાથી ભિન્ન સ્થિતિમાં નહીં. જો કેઈ જીવ એજ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરી લે છે તે એ જીવ આયુ કમેને બંધ કરતે નથી અને અનુપ્રેક્ષાના પ્રભાવથી જીવ આયુ કમ બાંધે પણ છે તેમ નથી પણ બાંધતે. આ પ્રમાણે અનુપ્રેક્ષાના પ્રભાવથી જીવ માતાચાયાપિન્ન = of વર્ષ नो भुज्जो भुजो उवचिणाइ-आसातावेदनीयं च खलु नो भूयो भूयः उपचिनोति અસાતા વેદનિય કમ તથા અશુભ પ્રકૃતિને વારંવાર બંધ કરતા નથી. જે કોઈ જીવ પ્રમાદનું સેવન કરે છે તે એને પણ બંધ કરે છે. तथा चाउरंत संसारकंतारं खिप्पमेव वीइवयइ-चातुरन्तं संसारकान्तारं क्षिप्रમેવ ત્રિગતિ ભાવનાના પ્રભાવથી જીવને આ ચતુતિરૂપ સંસાર તાત્કાલિક વિનષ્ટ થઈ જાય છે. અર્થાતુ આ ચતુગતિરૂપ સંસારને અપેક્ષાશાળી જીવ ઘણી જ ઝડપથી પાર કરવાવાળે થઈ જાય છે. આ ચતુર્ગતિરૂપ સંસાર મળશે બળવે હીરાઉં-કન િવહુ નવાં વીર્વાધ્યમ્ અનાદિ અને અંતરહિત-અનંત છે. દીર્ધકાળ વાળે છે અથવા દીઘવ છે. એમાં પરિભ્રમણ કરાવાના કારણભૂત કર્મરૂપી માગ દીર્ઘ છે. ભાવાર્થ-અનુપ્રેક્ષાનું ફળ બતાવતાં સૂત્રકાર કહે છે કે, અનુપ્રેક્ષાનો આ અપૂર્વ પ્રભાવ છે કે, એના બળ ઉપર જીવ આયુકમ સિવાય શેષકર્મોના ગાઢ બંધનથી બંધાયેલ પ્રકૃતિનાં બંધનને ઢીલાં બનાવી દે છે. દીર્ઘકાળની સ્થિતિ વાળી પ્રકૃતિને અલ્પકાળની સ્થિતિમાં લાવીને રાખી દે છે. જે પ્રકૃતિને ઉદય તીવ્રરૂપમાં આવવાવાળો હોય તેને મદરૂપ ઉદયમાં પરિણમાવી દે છે. પ્રતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ આવા ચાર પ્રકારના અશુભબંધને શુભબંધરૂપ કરી દે છે. “બાયુવર્ક” પાઠ સૂત્રકારે આ માટે રાખેલ છે કે, જીવને આયુકમને બંધ એકવાર જ અંતમુહૂર્ત કાળમાં એક ભવમાં જ થાય છે. અસાતા વેદનીય આદિ અશુભ પ્રકૃતિને બંધ જીવને વારંવાર થતો નથી. તથા એવા જીવને આ અનાદિ અનંતરૂપ સંસાર ઘણીજ ઝડપથી નષ્ટ થઈ જાય છે. અર્થાત એ જીવ સંસારને સુખપૂર્વક પાર કરી જાય છે. પારરા, અનુપ્રેક્ષાવાળા ધર્મકથા પણ કરે છે, જેથી તેવીસમાં બેલમાં એ ધર્મકથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથા કે ફલ કા વર્ણન નું ફળ કહેવામાં આવે છે–“ધર્મ ઈત્યાદિ | અન્વયાર્થ–મંતે ધક્સદ્દા નં જીવે જ નળ-મત્ત ધર્મકથા વસ્તુ જીવઃ વિં નથતિ હે ભગવાન ! ધર્મકથાથી જીવને કયે લાભ થાય છે ? ઉત્તરમાં કહે છે કે, ધાણ જો નિષ્ણ વગેરુ-ધર્મથી રજુ નિરાં રનર ધર્મ કથાથી જીવ પોતાના કર્મોના નિર્ભર કરે છે, તથા ધમg i વાય ભાર-ધર્મથયા હુ કવર કમાવતિ ધર્મકથાથી જીવ પ્રવચનના મહત્વને જનતામાં પ્રકાશિત કરે છે. કહ્યું પણ છે– પાવચની, ધર્મકથિક, વાદી, નૈિમિત્તિક, તપસ્વી, વિદ્યા, સિદ્ધ અને કવિ આ આઠ ધર્મના પ્રભાવક માનવામાં આવેલ છે.” પચવ જમાવ जीवे आगमिस्स भहत्ताए कम्म निबंधइ-प्रवचनप्रभावतः खलु जोवः आगमिष्यात મતથા મ નિરન્નતિ જે પ્રવચન પ્રભાવક જીવ હોય છે. તે આગામી કાળમાં ભદ્ર-કલ્યાણને ભોગવનાર બની જાય છે. આથી એનાં કારણે તે એવાં જ શુભ કર્મોન બંધ કરે છે કે, જે એનું કલ્યાણ કરવામાં સાધક બને છે. ભાવાર્થદુર્ગતિમાં પડવાથી જે જીવને બચાવે છે તે ધર્મ છે. એની કથા કરવી-અર્થાત અહિસાદીરૂપ ધર્મની પ્રરૂપણ કરવી એનું નામ ધર્મકથા છે. આવી ધર્મકથાને કરવાવાળો જીવ નિયમતઃ પિોતાના કર્મોની નિર્ભર કરે છે અને તે પ્રવચની મનાય છે. જે પ્રવચનના પ્રભાવને જીવ હોય છે. તે એવાં એવાં શુભ કર્મોનું ઉપાર્જન કર્યા કરે છે, કે જેના કારણે એનું કલ્યાણ થવામાં કઈ પણ પ્રકારની બાધા નડતી નથી. || ૨૩ | પૂર્વોક્ત પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાથી શ્રતની આરાધના થાય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રુતકી આરાધના ઔર એકાગ્રમનકા સંનિવેશનકા વર્ણન આ માટેવીસમાં બોલમાં શ્રતની આરાધનાનું ફળ કહે છે–“સુર” ઈત્યાદિ અવયાર્થ–મંતે સુસ કારાયાણ નં વે જિં ઝળરૂ-મન્ત શતારાધનતયા નવ વનચરિ હે ભદન્ત ! મૃતની આરાધનાથી જીવને કર્યો લાભ થાય છે ? ઉત્તરમાં કહે છે કે, સુયસ કારણયાણ શgivf વગેરૂ-બુતચારાધનતા થ૪ અજ્ઞાનં ક્ષત્તિશ્રતની આરાધનાથી જીવ તત્વજ્ઞાનને લાભ કરે છે. અને તત્વજ્ઞાનના લાભથી અજ્ઞાનનો નાશ કરી દે છે. તથા ન જ સંક્રિટિશs7 જ સંવિજયતે રાગાદિરૂપ વિકાર ભાવથી જન્મતા વિવિધ કલેશથી રહિત બની જાય છે. કહ્યું પણ છે– "जह जह मुयमवगाहइ, अइसय रस पसर संजुयमपुवं । तह तह पल्हाइ मुणी, नव नव संवेगसद्धाए ॥" અર્થાત–શ્રતની જેમ આરાધનાનું આ પણ એક ફળ જીવને પ્રાપ્ત થાય છે કે, એને સંવેગભાવ પ્રતિદિન નવાનવા રૂપથી વૃદ્ધિને પ્રાપ્ત કરતે રહે છે. ભાવાર્થ-આગમની સમ્યકુ આરાધનાનું નામ શ્રતની આરાધના છે, જીવ જેમ જેમ આ કૃતની આરાધના કરે છે તેમ તેમ તેના હૃદયમાં અપૂર્વ અપૂર્વ તત્વજ્ઞાન ઉત્પન્ન થતું જાય છે. આનાથી એના અજ્ઞાનને ભાવ દૂર થઈને તે ઉત્તરોત્તર સ વેગભાવને ગુપ્ત કરતો રહે છે. જ્યારે જીવ સંવેગશાળી બની જાય છે. ત્યારપછી એને રાગ આદિથી ઉત્પન્ન થતા કલેશ વ્યથા કરી શકતા નથી. ૨૪ શ્રતની આરાધના એકાગ્ર મનન વગર થઈ શકતી નથી. આ માટે પચ્ચીસમાં બેલમાં એકાગ્ર મનનું ફળ કહે છે–“ઈત્યાદિ ! भंते एकग्गमणसंनिवेसणयाए जीवे किं जगेइ-भदन्त एकाग्रमनः संनिवेशनया જીવઃ જિં નથતિ મનની એકાગ્રતાથી પોતાના લક્ષ ઉપર મનને જમાવવાથી જીવને ક લાભ છે તો આને ઉત્તર આ પ્રમાણે છે કે, પ્રામાનંનિ. सणाएणं चित्तनिरोहं करेड्-एकाप्रमनः संनिवेशनया चित्तनिरावं करोति मे लक्ष ५२ સ્થિર રાખવાથી જીવ અહિંતહિં ઉન્માર્ગે દોડવા વાળા ચિત્તનું નિયંત્રણ કરી લે છે. ભાવાર્થ-જ્યાં સુધી મન ચંચળ બનેલું રહે છે. ત્યાં સુધી શ્રતનું સમ્યફ આરાધન થઈ શકતું નથી. આથી આને માટે ઘણું જ અગત્યનું એ છે કે, ચિત્તની એકાગ્રતા કરવામાં આવે. ચિત્તની એકાગ્રતાનું નામ જ ચિત્તને ઉન્માર્ગથી હટાવવું તે છે. અને એનું નામ જ એને નિરોધ છે. જે ૨૫ / શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦ ૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ સંયમપાલન ઔર તપ કે ફલ કા વર્ણન એકાગ્ર મનવાળાને પણ સંયમના વગર ઈષ્ટ લાભ નથી થતું, આ માટે છસવીમાં બોલમાં સંયમનું ફળ કહે છે –“સંમે” ઈત્યાદિ ! અન્વયાર્થ–મંતે સંનમેળ ની જિં નળરૃ--મત્ત સંચમેન નીરઃ વિં વનતિ હે ભગવાન! સંયમથી જીવ ક્યા ગુણને પ્રાપ્ત કરે છે? ભગવાન કહે છે કે, સંગમે વાયત્ત વગેરૂ-સંચમેન મનહૂર્વ વનતિ સંયમથી જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી રહિતપણું પ્રાપ્ત કરે છે. અર્થાત જીવને કેઈપણ પાપકર્મથી શ્લેષ થતું નથી. ભાવાર્થ–સાવદ્યગથી સમ્યફ વિરક્ત થવાનું નામ સંયમ છે. આ સંયમ ૧૭ સત્તર પ્રકારના છે. જેમ “ પાંચ પ્રકારના આજવથી વિરક્ત થવું, પાંચ ઈન્દ્રિયોને નિગ્રેડ કર, ચાર કષાયોને જીતવા, ત્રણ દંડેથી અલગ રહેવું આ સંયમના પ્રભાવથી જીવમાં એવી વિશેષતા આવી જાય છે કે, તે અનહઋત્વને પ્રાપ્ત કરી લે છે. અંહસ નામ પાપનું છે એનાથી રહિત થવું તે અનંહત્વ છે. સંયમી જીવ પાપમય કર્મથી લિપ્ત થતું નથી. આજ એને સંક્ષિપ્રાર્થ છે. સંયમની આવશ્યકતાને ચિત્તની એકાગ્રતા પછી. બતાવવામાં આવેલ છે. તેનું કારણ એ છે કે, એકાગ્રતાવાળા જીવને પણ સંયમના અભિષ્ટને લાભ થતો નથી | ૨૬ / સંયમી હોવા છતાં પણ તપ વગર કર્મને ક્ષય થતું નથી. આ માટે વ્યવદાન કે ફલ કા વર્ણન સત્યાવીસમાં બોલમાં તપનું ફળ કહેવામાં આવે છે –“તવેળં” ઈત્યાદિ | અન્વયાર્થ–મંતે તવે જીવે જ નળ-મન્ત તજ નવ નિયંતિ ભગવાન ! તપથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તરમાં ભગવાન કહે છે કે, તે વીલા કg-રપ ચવવા નચતિ તપથી જીવ વ્યવદાનપૂર્વબદ્ધ કર્મરૂપી મળના ક્ષયથી નિજાત્માની નિર્મળતાને પ્રાપ્ત કરે છે ? ભાવાર્થ –જીવ જેના પ્રભાવથી પિતાનાં અષ્ટવિથ કર્મોને બાળી શકે છે, તે તપ છે. અનશન, અવમૌદર્ય આદિના ભેદથી આ તપ બાર પ્રકારનાં છે. આના પ્રભાવથી જીવ નિજર કરતાં કરતાં સંવર કરે છે. રાણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦ ૩ Page #122 -------------------------------------------------------------------------- ________________ હવે અઠયાવીસમાં બેલમાં વ્યવદાનનું ફળ કહેવામાં આવે છે-“ ” ઈત્યાદિ. અન્વયાર્થ–મંતે વોરાળે બીવે ગળે-મત રચવાનેન નીવઃ જિં વનતિ હે ભગવાન વ્યવદાનના ગુણથી જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે? આના ઉત્તરમાં ભગવાન કહે છે કે, વાળ વિર્ય નળરુ-ચઢાનેન ળેિ નરતિ વ્યવદાનથી જીવ અક્રિય-ભુપતકિયા નામના શુકલધ્યાનને પ્રાપ્ત ४रे छ. अकिरियाए भवित्ता तओ पच्छा सिज्ज्ञइ बुज्झइ मुच्चइ परिनिव्वायइ सव्वदुःखाणामंतं करेइ-अक्रियकः भूत्वा ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते परिનિતિ સલ્લાનાં બન્ને પતિ એની પ્રાપ્તીના પછી એ જીવ કૃત્યકૃત્ય થઈ જાય છે. વિમળ કેવળ જ્ઞાનરૂપ આલેક પ્રકાશથી લેક અને પરલોકને હસ્તામલકવત્ જાણવા લાગે છે. સમસ્ત કર્મોથી સર્વથા રહિત થઈ જાય છે. આ રીતે સઘળી બાજુથી કમરૂપી અગ્નિને બુઝાવીને એ શીતળ બની જાય છે. અને એનાં શારીરિક અને સુખશાત કે ફલ કા વર્ણન 'માનસિક સઘળા દુઃખને અંત આવી જાય છે. અર્થાત-અવ્યાબાધ સુખના એ ભાગી બની જાય છે પૂર્વે કરેલા કર્મ ફળનું અપનયન-દૂર થવું એ વ્યવદાન છે. || ૨૦ || સુખ દુઃખને અન્ત શબ્દાદિવિષયના સુખોના નિરાકરણથી થાય છે. આ માટે ઓગણત્રીસમાં બેલમાં સુખશાતનું ફળ કહે છે-“સહુનાઈત્યાદિ અન્વયાથ–મતે-મત્ત હે ભગવાન! મુલાળ નીવે જ નળરૂ-મત્ત પુણરાજ વાવઃ વિ વનતિ સુખશાતથી જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે? આના ઉત્તરમાં ભગવાન કહે છે કે, સુદૃા જુહુરં વગેર-કુવાન જમ્મુન્નર્વ સુખશાતાથી એ જીવ પોતાનામાં વિષયસુખની ઉત્સુક્તાલાલસા રહિતપણું ઉત્પન્ન કરે છે. અનુચ i નીવે અણુ-ગુરૂષ છું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ ગીય અનુવઃ અનુત્સુક બનેલ એ જીવ અનુકપક સમસ્ત દુઃખિત જીવાના તરફ દયાળુ અને છે. જે જીવ પાતે પેતાની જાતને જ સુખી બનાવવામાં ઉત્ક્રાંતિ રહે છે તે મા માણુ-મરાતા પ્રાણીને જોઈ ને ઉદ્વિગ્ન બનતા નથી. પરંતુ પાતાના સુખમાં જ રસિક બનીને રહે છે અને બીજાના સુખ દુઃખ સાથે કોઈ સંબંધ રહેતા નથી. અર્થાત તે મરાતા જીવને પણ છેડાવતા નથી. પરંતુ અનુત્તુક જીવ એવા સ્વાર્થી હાતા નથી. એ દુઃખથી ત્રસ્ત થતા જીવને જુએ છેત્યારે એના દુઃખથી દુઃખિત થઈ ને પેતે પણ ત્રસ્ત થઈ જાય છે. અનુવ્સકે વિજય सोए चरितमोहणिज्जं कम्मं खवेइ - अनुद्भटः विगतशोकः चारित्रमोहनीयं कर्म क्षपयति આ સુખશાતાવાળા જીવની પરિણિત મર્યાદાતિ હોય છે. તથા મુક્તિમાં બદ્ધ સ્પૃહાવાળા હોવાથી એના અન્તરંગમાં કદી શાક હાતા નથી. આ પ્રમાણે એવા જીવ પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયના પ્રભાવથી ચારિત્રમાહનીય કમને નષ્ટ કરી દે છે. અર્થાત-અથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને મેાક્ષને પ્રાપ્ત કરી લે છે, ભાવાર્થ-શબ્દાદિક વિષય સુખાના તઘ્નત વૃદ્ધિના નિરાકરણથી પરિ ત્યાગ કરવા એનુ નામ સુખશાત છે. એ સુખશાતના પ્રભાવથી જીવ જ્યારે વિષય સુખના તરફ્ લાલસા રહિત બની જાય છે ત્યારે તેની અંદર એટલી ઉંચી કરૂણા પરત આવી જાય છે કે, તે કોઈ પણ પ્રણીને દુ:ખિત જોઈ શકતા નથી. દુ:ખિત પ્રાણીને જોઈને તેનું હૃદય એકદમ કરૂણાથી દ્રવિત ખની જાય છે. જેની અંદર વૈયિક સુખાને ભાગવવાની લાલસા બની રહેલ હાય છે એ પેાતાને સુખી બનાવવામાં બીજાના દુ:ખાનું ધ્યાન રાખતા નથી. પરંતુ જેની વૈયિક અભિલાષા સર્વથા શાંત બની ચૂકેલ છે એ મુનિને એવું કોઈ કારણુ ખચતું નથી કે તે એથી બીજાને દુ:ખી કરે અથવા દુ:ખી જોઈ શકે, પોતાની મર્યાદામાં રહીને એ શેકથી સતપ્ત ન થતાં પ્રકૃષ્ટ શુભ પરિણામેાના બળ ઉપર ચારિત્ર માહનીય કા ક્ષય કરવાના કામકાજમાં જ લાગી રહેલ ડાય છે. અને આ પ્રમાણે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી એ અંતમાં મુક્તિને પ્રાપ્ત કરી લે છે. ॥ ૨૯ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિવદ્ધતા કે ફલ કા વર્ણન વૈષયિક સુખની સ્પૃહાનુ' નિરાકરણુ અપ્રતિબદ્ધતાના વગર થઈ શકતું નથી. આથી સૂત્રકાર હવે ત્રીસમાં ખેાલમાંએ અપ્રતિબદ્ધતાને બતાવે છે– અત્તિ પ્રચાળ” ઈત્યાદિ. અન્વયાથ—મતે લીવે અતિચાર્ળ જિ નળફ-મહુન્ત લવ જ્ઞપ્રતિ બદ્રતા દિનનયતિ હે ભગવાન ! આ જીવ અપ્રતિબદ્ધતાથી કયા ગુણુને પ્રાપ્ત કરે છે ? ઉત્તરમાં કહે છે કે, સિંચાનું નિલ્લાસ જ્ઞળેક્અપ્રતિકૃષ્ણતયા લહુ નિઃસંત્યું નનયંત્તિ અપ્રતિબદ્ધતાથી જીવ નિઃસ ંગતાને પ્રાપ્ત થાય છે. નિસ્યંત્તનણ્ય લીવે ોષિત્તે ફિવા ચાલો ચ અણગમાને raised आवि विहरइ - निःसंगत्वगतः च जीवः एकः एकाग्रचित्तः दिवा च ગૌ ચ સત્તન ગતિંવધ્યાવિ વિત્તિ બહારના પદાર્થોમાં આસક્તિ રહિત અનેલ જીવ રાગદ્વેષ રહિત અને છે. તથા ધર્મધ્યાનમાં જ એકનિષ્ઠ રહે છે. રાત અને દિવસ તેના સદા એકજ પ્રબળ પ્રયત્ન રહે છે કે, તે બહારના પદાર્થોની સાથે કાઈ પણ રીતે મમત્વથી ન ખંધાઇ જાય. આ પ્રમાણે પ્રતિબંધ રહિત થઈને એ માસકલ્પ આદિરૂપ ઉદ્યન વિહરથી વિચરે છે ભાવા —મનેાજ્ઞ શબ્દ આદિ વિષયામાં માનસિક અનાસક્તિનું નામ અપ્રતિબદ્ધતા છે. આના પ્રભાવથી જીવ કદી પણ બહારના પદાર્થોમાં આસક્ત બનતા નથી. જ્યારે એની પરિણતિ એવી બની જાય છે તે પછી તેને પદા વિષયક રાગદ્વેષ આકુળ વ્યાકુળ કરી શકતા નથી. એકામ્રચિત્ત બનીને રાત દિવસ એ પેાતાના કર્તવ્ય પાલનમાં એકનિષ્ઠ બની રહે છે તથા માસકલ્પ આદિરૂપ ઉદ્યત વિહારથી વિચરણ કરતાં તેને કોઈ પણ પ્રકારની ખાધા સતાવી શકતી નથી. ।।૩૦॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦ ૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવકત્તાશયનાસનતા કે ફલ કા વર્ણન આ અપ્રતિબદ્ધતા વિવક્તશયનાસનતાના વગર થતી નથી. આથી સૂત્રકાર હવે એકત્રીસમાં બેલમાં વિવક્તશયનાસનતાના વિષયમાં કહે છે-“વિવિત્ત ઈત્યાદિ ! અન્વયાર્થ–મતે વિવિચારણા i fી નળરૂ-મન્ત વિવિથનારનવચા નવઃ શિં વનતિ હે ભગવાન! વિવિક્તશયનાસનતાથી શું લાભ થાય છે? આના ઉત્તરમાં કહે છે કે, વિવિજ્ઞાસાયાજી રત્તર વળ-વિચિરાચનારની સહુ વારિત્રગુપ્ત નતિ વિવિક્તશયનાસનતાથી જીવ પિતાના ચારિત્ર ગુણની રક્ષા કરે છે વરિતકુચ નવે વિવિજ્ઞારે दढचित्ते एगतरए मोक्खभावपडिबन्ने अढविहकम्मगठिं निजरेइ-चारिग्रगुप्तश्च जीवः विविक्ताहारः दृढचारित्रः एकान्तरतः मोक्षभावप्रतिपन्नः अष्टविधर्मग्रन्थि નિરાતિ વિવિકતશયનાસનતાથી જીવ પિતાના ચારિત્ર ગુણની રક્ષા કરે છે. રક્ષિત ચારિત્ર હોવાથી જીવ વિકૃતિ આદિ રહિત આહાર કરે છે કેમ કે ચારિત્રની રક્ષા કરવામાં–તત્પર બનેલ પ્રાણ કેઈ પણ વિષયમાં લાલસાવાળા નથી હતા. આ કારણે તેનું ચારિત્ર દઢ કહેવાય છે. તથા નિશ્ચયથી તે સંયમમાં અનુરક્ત બની રહે છે, ભાવના એની “મારા દ્વારા જે કાંઈ પણ સાધ્ય હોય તે એક મેક્ષ જ છે.” એવી રહ્યા કરે છે. અર્થાત તે મોક્ષાનુરાગથી સંપન્ન રહે છે. આ પ્રમાણે તે મુનિ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને આઠ પ્રકારની કમગ્રથિને નષ્ટ કરી દે છે. અર્થાત સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ–સ્ત્રી, પશુ અને પન્ડકથી રહિત શયનસન અને ઉપાશ્રયનું નામ વિવક્તશયનાસન છે. આનું સેવન કરવાવાળા મુનિ પિતાના ચારિત્ર ગુણનું સંરક્ષણ કરે છે. તથા એ ગુણની સંરક્ષણતાના અભિપ્રાયથી તે વિકૃતિ રહિત આહાર કરે છે. જી હા ઈદ્રિય ઉપર જેટલો વધારે કાબુ રાખવામાં આવે એટલા જ અધિક પ્રમાણમાં તે પોતાના ચારિત્રનું પાલન કરવામાં સત્ય સાબિત થાય છે. જી હા ઈન્દ્રિયનો નિગ્રહ એજ કરી શકે છે કે, જેની એક માત્ર લાલસા મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે, આવી વ્યક્તિ જ દુર્ભેદ્ય આ અષ્ટવિધ કર્મગ્રંથિને ભેદી શકે છે. અને એના કારણે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૩૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ | વિનિવર્તનાકે ફલ કા વર્ણન વિવિક્ત શયનાસનતાના હોવાથી વિનિવર્તન થાય છે. આ માટે વિનિવર્તનાનું ફળ કહે છે—“વિવિજયા” ઈત્યાદિ | અન્વયાર્થ–મતે વિનિયા નં જીવે કિં =ળ-મન્ત વિનિવર્તનચા વહુ લીવઃ જિં જ્ઞનત હે ભગવાન વિનિવર્તનતાથી જીવને શું લાભ થાય છે? આના ઉત્તરમાં ભગવાન કહે છે કે, વિનિવર્ટાચણ પાવામાં અચાણ अब्भुदेइ-विनिवत्तनया खलु पापकर्मणा अकरणतया अभ्युत्तिष्टते विनिपत नाथा જીવ ફરીથી જ્ઞાનાવરણિય આદિ પાપ કર્મોનું ઉપાર્જન કરતું નથી. અર્થાત આનાથી તે મોક્ષના માટે તૈયાર થઈ જાય છે, તથા પુત્રવધામાં જ નિકાળ સંભોગપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન ચાણ સં નિત્તરૂ-પૂર્વવધા જ નિકળતા તરિવર્તત પૂર્વે બાંધલા-આ ભવ તથા પરભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મોની નિર્જરા કરે છે. આ પ્રમાણે તે પાપ કર્મોને દૂર કરી દે છે. તો પછી વાત સંપાતા વરૂવા–તતઃ જતાં સંસારશાન્તાર તિન્નતિ જ્યારે એનાં પાપકર્મ દૂર થઈ જાય છે. ત્યારે એ જીવ ચતુર્ગતિરૂપ આ સંસાર અટવીનું ઉલ્લંઘન કરી જાય છે. અર્થાત મોક્ષને પ્રાપ્ત કરી લે છે. - ભાવાર્થ-શાદિક વિષયથી પિતાની જાતને પરોગમુખ કરવી એન. નામ વિનિવના છે. આ વિનિવર્ધનાથી જીવ જ્ઞાનાવરણિયાદિક પાપકર્મોને ઉપાજીત કરતું નથી, તથા પૂર્વબદ્ધ કર્મોની નિજા કરે છે, આ રીતે નવા કર્મોનું આગમન રેકાઈ જવાથી તથા પૂર્વસંચિત કર્મોની નિર્જરા થવાથી જીવ આ ચતુતિરૂપ સંસારને વિચ્છેદ કરી દે છે. ૩૨ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ વિનિવતાનાવાન શબ્દાદિક વિષયેાના ત્યાગી જીવ ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાના માટે સભાગ પ્રત્યાખ્યાન કરે છે આ માટે સભાગપ્રત્યાખ્યાનનું ફળ કહે છે. સંમોાપરવામાં ’ઈત્યાદિ । અન્વયા--મતે સંમોપનવવામેળલીને જિ લળે-મન્ન્ત સંમોહવ્રત્યા જ્યારેન ઝીવ: નિન્નતિ હે ભગવાન સ ભેગપ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે? આના ઉત્તર આપતાં કહે છે કે, સમો વચવાળનું બારુંચળા હવે -સમો પ્રત્યાખ્યાનેન અવનાનિ ક્ષતિ સભાગ પ્રત્યાખ્યાનથી આલંબનાના પરિત્યાગ કરે છે. અર્થાત આલંબનેાની તેને આવશ્યકતાજ રહેતી નથી. निरालम्बम्स य आयट्ठिया योगा भवंति - निरालम्बनस्य च आयतार्थिका योगा भवन्ति આ પ્રમાણે જ્યારે તે આલ બનાના પરિત્યાગ કરી દે છે ત્યારે તે નિરાલમ ખની જાય છે, આ અવસ્થામાં એને ચેગ—મન, વચન, કાચા, આયતા ખની જાય છે, અર્થાત માક્ષ જ એનુ એક પ્રયેાજન માત્ર અભિષિત અથ બની જાય છે.સાળ જામેળ સંતુલક્ હામ નો આસારૂં પત્ઝામ નો તળફ નો પીદેર્ નો પત્થક્ अभिलs - स्वन लाभेन संतुष्यति परलाभं नो आस्वाययति नो तर्कयति नो રવૃતિનો પ્રાર્થતિ નો મિસ્રપતિ એ પેાતાના લાભથી તે સંતુષ્ટ રહે છે, બીજાના લાભને તે ભેગવતા નથી. અથવા તે મનમાં એવા વિકલ્પ પણ કરતા નથી કે, “ એ જે મને ભિક્ષા આદિ લાવી આપે તે ઘણું સારૂં થાત. તથા પેાતાને એવા ભાવ પણ પ્રગટ કરતા નથી કે, “ મા ઘણું જ સારૂ છે. ‘ મને અમુક વસ્તુ આપે. ” આવી યાચના પણ કરતા નથી. તેમ ન તે વસ્તુની લાલસા કરે છે, આ પ્રમાણે અન્ય મુનિજના દ્વારા લખ્ય આહારને ન ભેગવતાં એને લેવાની ઈચ્છા પણ ન કરતાં, એમાં ગૃહાળુ ન ખનતાં; એની ચાહના પણ ન કરતાં તેમ અભિલાષા પણ ન કરતાં આ બીજી સુખશારૂપ મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી વિચરે છે. ܙܙ ભાષા એક સમાચારીવાળા સાધુનુ એક સ્થળે લેાજન કરવું, બીજા મુનિજના દ્વારા પ્રદત્ત આહાર આદિનુ ગ્રહણ કરવું, એનુ નામ સંભેગ છે. આ સભાગને પરિહારસભાગપ્રત્યાખ્યાન છે. અર્થાત્ જ્યારે સાધુ ગીતાર્થોવસ્થાસ પન્ન મની જાય છે. ત્યારે જીન કલ્પાદિરૂપ ઉદ્યત વિહારની પ્રતિપત્તિ(સ્વીકાર)થી એના એ સભાગપ્રત્યાખ્યાન થાય છે. આ અવસ્થામાં કદાચ એ ગ્લાન આદ્ધિ અવસ્થા યુકત પણ થઈ જાય તેા એ અવસ્થાની પરવાહ કરતા નથી, અને સ્વલાભથી જ સંતુષ્ટ રહે છે, સ્વય' ગાર કરે છે. જયારે ખીજા સાધુજન તા ગ્લાન આ િદશામાં અન્ય સાધુઓ દ્વારા લાવવામાં આવેલ આહાર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ આદિરૂપ લાભને ગ્રહણ કરે છે. ત્યારે એ સાધુ આ પ્રમાણે કારણે કલાપ ઉપસ્થિત હાવા છતાં પણ એવું કરતાં નથી પરંતુ સદા ઉદ્યત હાવાથી પેાતાના વીર્યો ચારનું જ અવલંબન કરે છે. આ પ્રમાણે નિરાલ મન અનેલા એ સાધુનાં મન, વચન અને કાયા, એ ત્રણે ચેગ મુકિત માત્ર પ્રત્યેાજનવાળા હોય છે. નિરાલખન દશામાં સાધુ પેાતાના લાભથી જ સંતુષ્ટ રહે છે. અન્ય મુનિયા દ્વારા લાવવામાં આવેલ આહાર આદિની તે ચાહના કરતા નથી. મનમાં એવા વિકલ્પ પણ લાવતા નથી કે, કોઈ મને આહાર પાણી લાવી આપે બીજી સુખશય્યાના વિષયમાં સ્થાન સૂત્રમાં એમ જ હેલ છે. << अहवरा दोच्चा सुहसेज्जा, से णं मुडे भवित्ता अगाराओ अणगारिय पइए समाणे सएवं संतुस्सइ, परस्सलाभ नो आसाएइ, नो तक्केइ, नो पीछेइ, नो पत्थे, नो अभिलसेइ, सेणं परस्सलाभं अणासाएमाणे अतक्केमाणे, अपी ઉપધિપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન माणे अपत्येमाणे, अणभिलसमाणे, नो मणं उच्चावयं नियच्छाइ नो विणिवाय માવજ્ઞફ ” કૃતિ ।। આવી સ્થિતિનું નામ જ સુખશય્યા છે. || ૩૩ || સભાગ પ્રત્યાખ્યાનવાળા સાધુની ઉપધિનું પ્રત્યાખ્યાન પણ થાય છે. આ વાત સૂત્રકારચેાત્રીસમાં બેલમાંપ્રકાશિત કરે છે—“ફેદવવાળનં”ઈત્યાદિ! અન્વયા—મને ઉચિવાળેળ નીચે નળેઝુ-મન્ત જીવધિપ્રસ્થાન્યાનેન નીય ચિહ્નતિ હે ભગવાન ! ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને કા લાભ થાય છે ? ઉત્તર સિવાળાં અમિંથનભેટ્-૩વષિપ્રત્યાયાનેન અરિમય નનર્યાત ઉપધિના પ્રત્યાખ્યાનથી જીવને સ્વાધ્યાય આદિ કરવામાં ઓળસ થતી નથી અર્થાત ઉત્સાહ રહ્યા કરે છે. નિરૂપધિક જીવ નિષ્કાંક્ષ વજ્રાદિકની અભિલાષાથી રહિત ખની ાય છે. અને યથાચિત ઉપકરણની અપ્રાપ્તિમાં પણ દુ:ખિત થતા નથી. ભાવાર્થ-સદારકમુખવશ્રિકા, રજોહરણ અને પાત્ર આદિ આ ઉપધિ સાધુ મર્યાદાના અનુસાર છે. મા સાધુ મર્યાદાથી વ્યતિરિક્ત ઉપધિને ત્યાગ કરવા એ ઉપધિપ્રત્યાખ્યાન છે, અર્થાત એવા સંકલ્પ કરી લેવા કે, હું મર્યાદાતિરિક્ત ઉપકાર નહીં રાખું. આ ઉધિના પ્રત્યાખ્યાનથી સાધુ નિશ્ચિત મનીને સ્વાધ્યાય આદિ કરવામાં તદ્દીન બની જાય છે, એને કોઈ પણ પ્રકા રના પ્રમાદ સતાવતા નથી. તેમ ન તે તે મર્યોકારિક્ત ઉધની લાલસાથી કલેશિત અને છે જીણુશીર્ણ વસ્ર પાત્રાદિકથી પણ પેાતાની સયમયાત્રાને નિર્વાહ કરતા રહે છે. એને જીણુશી અર્થાત જીનાં પુરાણાં. ફાટયાં તૂટયાં, વસ્ત્રોના વિષયમાં કેાઇ ચિંતા રહેતી નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ જેમ કહ્યું પણ છે—“તHi fમપુર નો પર્વ મતિ-ગુને મે વન્થ ફૂડું વા રાશિ સંધિજ્ઞામિ ૩ઘાનિસ્તાન તુરિતાનિ વોસિરસાફિરારા અર્થાતપોતાની સંયમયાત્રાને જીર્ણશીર્ણ આદિ વસ્ત્ર પાત્રો દ્વારા નિર્વાહ કરવાવાળા સાધના ચિત્તમાં એ વિકલ્પ નથી ઉઠતું કે, આ મારાં વસ્ત્ર જીર્ણ થઈ ગયાં છે. ચાલે સુઈ માંગીને આને સીવી લઉં, સાધી લઉં, દોરા ભરી લઉં. આદિ.૩૪ ઉપધિનું પ્રત્યાખ્યાન કરવાવાળા સાધુને ગ્ય આહારાદિકના અભાવમાં ઉપવાસ પણ થઈ જાય છે. આનું નામ આહારપ્રત્યાખ્યાન છે. આજ વાતને આહારપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન સૂત્રકાર પાંત્રીસમાં બેલમાં કહે છે –“આહ્વાપરવાળof” ઈત્યાદિ / અન્વયાર્થ–મતે-મત્ત હે ભગવાન! હાહાવા ની નપફવાણા પ્રત્યાહાનેન ઝવવનચત્તિ આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે ? ઉત્તરમાં-ગરવાળે વિચાiagો વો -શાહાલ્યાસંસ્થાનેર વિતાસંરકti ચારિત્તિ આહારના પ્રત્યાખ્યાનથી જીવ પિતાના જીવનની અભિલાષા કરવાનું છોડી દે છે, કોવિચાdagો વાંછિદ્રિત્તા શીરે आहारमंतरेणं न संकिलिस्सइ-जीवितासंशाप्रयोगं व्यवच्छिद्य जीवः आहारमन्तरेण રંજિફરે જીવનની ઈચ્છા હેતુભૂત વામન અને કાયયોગને પરિત્યાગ કરીને એ જીવ આહાર વગરના કલેશને પામતા નથી. અર્થાત વિકૃષ્ટ તપના અનુષ્ઠાનમાં પણ જીવનથી નિસ્પૃહ બનેલ મુનિ દુઃખને અનુભવ કરતા નથી, ભાવાર્થ –નિરવદ્ય આહારના અલાભમાં સદેષ આહારનો ત્યાગ કરે તથા તપશ્ચર્યાના નિમિત નિરવધ આહારનો લાભ હોવા છતાં પણ એને પરિત્યાગ કરી દે. આ બંને પ્રકારને ત્યાગ આહારપ્રત્યાખ્યાન છે. આહાર પ્રત્યાખ્યાન કરવાવાળા મુનિરાજના ચિત્તમાં એ કદી પણ વિકલ્પ નથી ઉઠતે કે હું આના વગર મરી જઈશ. તથા મારે હજી વધુ જીવવું છે. આ માટે એનું પ્રત્યાખ્યાન ન કરું. આ પ્રમાણે જીવિતાશંસા પ્રયોગને પરિત્યાગ કરીને વિકૃષ્ટ તપનું અનુષ્ઠાન કરવામાં પણ દુઃખને અનુભવ કરતા નથી. રૂપા ઉપધિ તથા આહાર એ ત્રણ પ્રત્યાખ્યાન પણ કષાય રહિત મનિમાં જ સફળ થાય છે. આથી હવે છત્રીસમાં બેલમાં કષાયપ્રત્યાખ્યાનના વિષયમાં સૂત્રકાર કહે છે–“નાયyજલ્લાળે” ઈત્યાદિ ! અન્વયાર્થ—અંતે વલ્લો શી કિરૂ-મત્ત વષચકચાલ્યા જાવ હિં કરિ હે ભગવાન! કષાયના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ કષાયપ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન उत्तर-कसायपच्चक्खाणेणं वीयराग भावं जगेइ-कषायप्रत्याख्यानेन वीतरागभावं जनચર કષાયને પરિત્યાગ કરવાથી જીવ પિતાની અંદર વીતરાગ ભાવને પેદા કરી લે છે. વીચામાવહિવને વીતરાજ માવતિવ્ર છેઃ વીતરાગ ભાવ તરફ ઢળેલો રમણEસુવમવ-મસુagવો મવતિ જીવ સુખ દુઃખમાં સમાન સ્થિતિવાળો બની જાય છે, ભાવાર્થ–ક્રોધ, માન માયા અને લેભ આ ચાર કષાય છે. આને ત્યાગ કરવો એ કષાયપ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનથી જીવ રાગ અને દ્વેષ રહિત બની જાય છે. માયા અને લોભ એ બે રાગભાવની પરિણતિ છે. તથા ધ અને માન આ બે દ્વેષભાવની પરિણતિયો છે. જ્યારે જીવ કષાયથી રહિત થઈ જાય છે. ત્યારે તે વીતરાગ અને વીતદ્વેષ બની જાય છે. આ સ્થિતિમાં સુખ અને દુઃખ બંને તેને બરાબર જ લાગે છે. કેમકે, પક્ષપાતના હેતુ રાગ છે તે નષ્ટ થતાં સમાન ભાવના જ રહે છે. જે ૩૬ છે યોગ પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન કષયનો પરિત્યાગ કરવાવાળા મુનિને યોગના પ્રત્યાખ્યાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત સૂત્રકાર સાડત્રીસમા બેલમાં પ્રદર્શિત કરે છે–“રાજ વરવાળvi” ઈત્યાદિ. અન્વયાર્થ—અંતે રોજam ની કિં ક-મન્ત ચોના જેન કીરઃ 6િ જાતિ હે ભગવાન ! ચાગના પ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર- દરવાળે કનોજિત્ત -કપ્રથાથાને અયોશિવં નનતિ કેગના પ્રત્યાખ્યાનથી જીવ અગી અર્થાત શલેષભાવને પ્રાપ્ત ४२ छ. अजोगीणं जीवे नवं कम्मं न बंधइ वद्धं च निजरेइ-अयोगी खलु जीवः નવં જર્મન વતિ પૂર્વવર્ધ્વજનિતિ શિલેશી ભાવને પ્રાપ્ત બનેલ જીવ નવા કર્મોને બંધ કરતું નથી. તથા પૂર્વબદ્ધ ભપચાહિકર્મચતુષ્ટયની નિજેરા કરી દે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ શરીર કે પ્રત્યાખ્યાન કા વર્ણન ભાવાર્થ મન, વચન અને કાયાના વ્યાપારનું નામ ચેગ છે. આ ચેગના પ્રત્યાખ્યાનથી જીવને શૈલેષી અવસ્થા પ્રાપ્ત થઇ જાય છે. એ અવસ્થા પ્રપ્ત થયા પછી નવા કના બંધ થવા રોકાઈ જાય છે. તથા પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. ।૨ા ચાગ પ્રત્યાખ્યાન કરવાવાળા મુનિરાજના શરીરનું પ્રત્યાખ્યાન પણ થાય આજ વાતને સૂત્રકાર આડત્રીસમા એલમાં પ્રગટ કરે છે—સીનવવામેળ ’ઈત્યાદિ । "" અન્વયા —મતે સરીરપરવાનળ નીચે જિલળેક્-મમુન્તારી પ્રત્યા ત્યાનેન નીવ: * નન્નત્તિ હૈ ભગવાન શરીર પ્રત્યાખ્યાનથી છત્ર કયા લાભને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-પીપચરવાળાં સિદ્ધાસયનુાં નિવ્વસેફ-શક્તિપ્રત્યયાનેન વિદ્ધાતિરાયનુળવં પ્રાપ્નોત્તિ શરીર પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના સર્વોત્કૃષ્ટ ગુણુપણાને પ્રાપ્ત કરે છે, સિદ્ધાર્ત્તચમુળસંપન્ને ચ લીધે હોમુન્નાર્ પમ મુદ્દો મવ ્-સિદ્ધાતિશયમુળસંપન્નગ્ધ નીનો હોજાપ્રમુપાત: પરમમુવી મતિ સિદ્ધોના અતિશય ગુણત્વને પ્રાપ્ત થયેલ જીવ લેકના અગ્રમાગને પ્રાપ્ત કરીને પરમ સુખી બની જાય છે. ભાવાથ—શરીર પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે ? આને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે, આ પ્રત્યાખ્યાનના પ્રભાવથી જીવ સિદ્ધોના એકત્રીસ (૩૧) ગુણેાને પ્રાપ્ત કરનાર ખની જાય છે. એ એકત્રીસ ગુણ આ છે.-પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયરૂપ પાંચ ગુણુ, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયરૂપ ગુણુ, એ પ્રકારના વેદનીય કર્મના ક્ષયરૂપ એ ગુણુ, એ પ્રકારના માહનીય કર્મના ક્ષયરૂપ એ ગુણુ, ચાર પ્રકારના આયુકર્મના ક્ષયરૂપ ચારગુણુ, એ પ્રકારના નામકર્મના ક્ષયરૂપ એ ગુણુ, બે પ્રકારના ગેત્રકમના ક્ષયરૂપ બે ગુણુ, અને પાંચ પ્રકારનાં અંતરાયકમના ક્ષયરૂપ પાંચ ગુણુ, આ પ્રમાણે એ એકત્રિસ સિદ્ધાતિશય ગુણ્ણાને પ્રાપ્ત કરનાર જીવ લેાકના અગ્રભાગમાં રહેવા વાળા મુક્તિપદને પ્રાપ્ત કરી પરમ સુખી બની જાય છે. ૫ ૩૮ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ સહાય પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન એ સંગ આદિ પ્રત્યાખ્યાન પ્રાયઃ સહાયકેના પ્રત્યાખ્યાન કરવાથી સુખથી સાધ્ય થાય છે. આ વાત એગણચાળીસમાં બોલમાં સૂત્રકાર બતાવે છે“કાચા ઘરવાળેvi” ઈત્યાદિ. અવયાર્થ–મતે સાચવદવણા ની પિં ળ-મના સગાચાને વીવઃ વિ જનચરિ હે ભગવાન ! સહાયકારિયેના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે? ઉત્તર સહાયરૂશ્વરવાઇ જમાવે કટ્ટ-હાચર્ચાનેર gશીમા કાતિ સહાયકારિયેના પ્રત્યાખ્યાન કરવાથી જીવ (સાધુ) આત્મા એકીભાવને પ્રાપ્ત કરે છે. માત્રમૂહ ચ ની ગં કુત્ત મામાને अप्पझंझे अप्पकलहे अप्पकसाए अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समहिबहुले यावि भवइ-एकीभावभूतोऽपि च जीवः खलु एकत्वं भावयन् अल्पशब्दः अल्पझंझः अल्पकलहः अल्पकषायः अल्पत्वं त्वः संयमबहुलः संवरबहुलः समाधिबहुलश्चापि भवति એકત્વને પ્રાપ્ત બનેલ એ જીવ એકાવલંબનને અભ્યાસ કરતાં કરતાં ખૂબજ થોડું બેલે છે. ગણાદિકમાં પરસ્પર ભેદજનક વચન બેલ નથી. કેઈથી કલહ કરતું નથી. કોધાદિક કષાયોથી રહિત બને છે. “તું તું” ઈત્યાદિ અપમાન સૂચક શબ્દ પ્રયોગ કરતા નથી. સત્તર પ્રકારના સંયમને પ્રચુર માત્રામાં પાળવા લાગે છે. સંવર પણ ઘણું વધારે વખત થવા લાગે છે ચિત્તસ્વાથ્યરૂપ સમાધિ પણ તેની આધક પ્રમાણમાં વધતી જાય છે. ભક્ત પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન ભાવાર્થ–પતાના ગરૂછવતી સાધુજન અહીં સહાય શબ્દથી ગૃહીત થયેલ છે. આ સહાયકારી સાધુઓનું પ્રત્યાખ્યાન કરવું એ સહાયપ્રત્યાખ્યાન છે. એમની સહાયતાના પરિત્યાગી સાધુ ગચ્છમાં રહેવા છતાં પણ, સાધુસમુદાયની વચમાં સ્થિત હોવા છતાં પણ પિતાને એકલે જ માને છે. આનું તાત્પર્ય એ નથી કે, તે આ સઘળા સાધુજનની સહાયતાનું પ્રત્યાખ્યાન રાગદ્વેશને વશ બનીને કરે છે. પરંતુ એ સમજીને જ કરે છે કે, હું એકલો છું, મારું કઈ પણ નથી. અને હું ન બીજા કેઈને છું. આ પ્રમાણે પિતાને એકાકી ભાવનાથી વાસિત કરવાવાળા એ સાધુ આત્મા પોતાનિ પ્રત્યેક ક્રિયાઓને એટલી પરિમિત બનાવી લ્ય છે કે, જેનાથી એની એ ભાવનાને ઠેસ લાગતી નથી. થોડું બેલે છે, ભેદજનક વચન બોલતાં નથી, કલહ અને ક્રોધાદિના ભાવથી સર્વથા રહિત હોય છે. “હું તું” ના ઝઘડામાં પડતા નથી. સંયમ, સંવર અને સમાન ધિની બહુલતા તેને રહે છે. તે ૩૯ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ સહાય પ્રત્યાખ્યાનવાળા જીવ અંતમાં ભક્તપ્રત્યાખ્યાન કરે છે. આ માટે ચાલીસમા બેલમાં ભકતપ્રત્યાખ્યાનનું ફળ કહે છે-“ મ વાળ”ઈત્યાદિ અન્વયાર્થ–મતે મરવાળ નીવે જ વળે-મત્ત અત્યાચાર નવા વિનચરિ હે ભગવાન! ભકતપ્રત્યાખ્યાનથી જીવને કયે ગુણ પ્રાપ્ત થાય છે? ભકતપ્રત્યાખ્યાનથી જીવને પિતાના અનેક આગામી ભવેને અટકાવવાની યુકિત હાથ લાગી જાય છે. અર્થાત ભકતપ્રત્યાખ્યાન કરનાર જીવના સંસારના ફેરા ટુંકા બની જાય છે. ભાવાર્થ-આહારને ત્યાગ કરે એનું નામ ભકત પ્રત્યાખ્યાન છે. આનાથી જીવને એ લાભ થાય છે કે, તે પિતાના અનેક આગામી મેને શિકવામાં શકિતશાળી બની જાય છે કેમ કે, આ પ્રકારના દઢ અધ્યવસાયથી જે સંપન્ન બને છે તેને સંસાર અલ્પ બની જાય છે. ૪૦ || સદ્ભાવ પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન હવે સઘળા પ્રત્યાખ્યાનના પ્રધાનભૂત સદ્દભાવપ્રત્યાખ્યાનને એકતાલીમ બેલમાં સૂત્રકાર બતાવે છે –“સમાવપદજકલાળેઈત્યાદિ ! અન્વયાર્થ–મતે સભાવપજ્ઞાળળ જીવે વિ. નળ-મનન દ્વારપ્રત્યાહ્યાન લીવર વિંગનચરિ હે ભગવાન! સદ્દભાવપ્રત્યાખ્યાનથી જીવને કયે લાભ થાય છે? ઉત્તર સન્માવવામાં નિર્દૂિ વળે-ટ્સમાવ પ્રત્યાચન અનિવૃત્તિ જનચરિ આ સદૂભાવ પ્રત્યાખ્યાનથી જીવને અનિવૃત્તિ નામના શુકલધ્યાનને ચોથા પા પ્રાપ્ત થાય છે. નિયદ્દેિ વદિ ૨ અળगारे चत्तारिकेवलि कम्मंसे खवेइ-अनिवृत्ति प्रतिपन्नश्च अनगारः चत्वारि केवली. સાર્માણિ પથતિ શુકલ ધ્યાનના આ ચેથા પાયાને પ્રાપ્ત કરી લેનાર મુનિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્મા કેવળી દશામાં તેનાં ખાકી રહેલાં ભવાપગાહી કમેનિ-આધાતિયા કર્માને નષ્ટ કરી દે છે. તે કર્મ આ છે વૈવૃત્તિનું ભાન્ય નામનોચ-વેનીય આયુષ્ય નામનોવ્ર વેદનીય; આયુ, નામ અને ગેાત્ર તમો વચ્છા તતઃ પશ્ચાત્ત माना पछी ते सिज्जइ बुज्जइ मुच्चइ सव्त्रदुःखाणमंतं करेइ-सिध्यति बुध्यते मुच्यते સર્વદુલાનામત જોતિ સિદ્ધ બની જાય છે, બુદ્ધ બને છે, મુકત બની જાય છે અને સઘળા દુઃખાના અંત કરી દે છે. ” આસિદ્ધ યુદ્ધ આદિ પદોની વ્યાખ્યા અઠાવીસમાં એટલમાં કહેવાઇ ગયેલ છે. ભાવા —પરમાર્થ તઃ પ્રત્યાખ્યાનનું નામ સદ્ભાવ પ્રત્યાખ્યાન છે. એ પ્રત્યાખ્યાન સવ સવરરૂપ હોય છે. આને શૈલેશી પણ કહે છે. આનાથી જીવ શુકલધ્યાનના ચેથા પાયાને પ્રાપ્ત કરીને આધાતિયા કર્મોના કરે છે. આ પછી સિદ્ધ યુદ્ધ મુકત મનીને સઘળા દુઃખાના અંત કરી દે છે. અર્થાત અવ્યાબાધ સુખને લેગવનાર એવા બની જાય છે. ।। ૪૧ || નાશ પ્રતિરૂપતા ઔર મૈયાનૃત્ય કે ફલ કા વર્ણન સદ્ભાવ પ્રત્યાખ્યાન એજ કરી શકે છે, જે પ્રતિરૂપ હોય છે. એ માટે બેંતાલીસમાં ખેલમાં પ્રતિરૂપતાનું ફળ કહે છે- -‘- પદ્ધિવચાણ ’> ઇત્યાદિ 1 અન્વયાથ—મતે વહિયાળ લીવે લિગેટ્ટ-મમુન્ત પ્રતિષતયા નીવ લજી જિ નનયતિ હે ભગવાન! પ્રતિરૂપતાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તરપરિત્રાણ વીય નળ-પ્રતિતા હ્રાવિતાં નનવૃત્તિ પ્રતિરૂપતાથી લાઘવતા ઉત્પન્ન થાય છે. ઘુમૂળ નીચે અમત્તે પાકદ્ધિને સત્યજિતવિસુદ્ધક્ષમત્તે सत्तसमियसम्म सव्वपाणभूय जीवसत्तेसु विसणिज्जरूवे अप्पडिलेहे जिइंदिए विउलतव समिइसमन्नागए यावि भवइ - लघुभूतश्च खलु जीवः अप्रमत्तः प्रकटलिङ्गः प्रशस्त लिङ्गः विशुद्धसम्यक्त्वः सत्वसमितिसमाप्तः सर्वप्राणी भूतजीवसत्वेषु विश्वसनीयरूपः अप्रत्युप्रेक्षितः जितेन्द्रीयः विपुलतपः समितिसमन्वागतच्चापि भवति જ્યારે જીવ લભૂત થઈ જાય છે, ત્યારે તે અપ્રમત-પ્રમાદ રહિત મની જાય છે. તથા તેનું ચિહ્ન-સ્ફેટ સહુના જાણવામાં આવે તેવું થઇ જાય છે રજોહરણુ રૂપ તથા સદરકમુખવસ્ત્રિકા આદિ રૂપ સાધુના વેશ પ્રશસ્ત થઈ જાય છે. એનું સમ્યકત્વ વિશુદ્ધ બની જાય છે. સત્ય, ધૈય અને સમિતિએથી તે પરિ પૂર્ણ ખની જાય છે. સઘળા પ્રાણીઓમાં-એઇન્દ્રિયવાળા વિકલત્રય જીવામાં, ભૂતમાં-વનસ્પતિઓમાં, જીવામાં-પાંચ ઈન્દ્રિય પ્રાણીઓમાં તથા સત્વામાં-પૃથ્વી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ અપ, તેજ અને વાયુ કાચેામાં—તે વિશ્વસનીય રૂપવાળા બની જાય છે. ઘેાડી પ્રતિલેખનાવાળા થઈ જાય છે, સઘળી ઇન્દ્રિયાને વશ કરી લે છે. તથા વિપુલ તપ અને સમિતિચેાથી યુક્ત બનીને ગામે ગામ વિહાર કરે છે. ભાવા—અહી′ પ્રતિરૂપતામાં પ્રતિ શબ્દ ચેાગ્ય અનેા વાચક છે. તથા રૂપ શબ્દ વેષને વાચક છે. સ્થવિર કલ્પિક સાધુએનું,જે શાસ્ત્ર મર્યાદાની અનુકૂળ રૂપ છે. તેજ અહી પ્રતિરૂપ છે. આ પ્રતિરૂપના જે ભાવ છે એ પ્રતિ રૂપતા છે. મેઢા ઉપર સુખ સદરક વિગ્નકા બાંધવી, સફેદ ચાલપટા પહેરવા, સફેદ વસ્ત્રની ચાદર રાખવી, પ્રમાઈકા અને રજોહરણ રાખવાં, માથાને ખુલ્લું રાખવું, વાળાનું લંચન કરવું, ભિક્ષાધાનીમાં પાત્રાને રાખીને ભિક્ષાવૃત્તિના માટે પર્યટન કરવું, ખુલ્લા પગે રહેવું, અર્થાત જોડાં, મેાજા, ખડાઉ આઢિ ન પહેરવાં, પગપેઢલ ચાલવું, છત્રી ધારણ કરવી નહી', અપ્રતિમ ધ વિહાર કરવા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએનું પાલન કરવું, આ સઘળું સ્થવિરકલ્પિક સાધુઓ માટે શાસ્ત્ર મર્યાદા અનુકૂળ સાધુ વેષ છે. આને ધારણ કરવા એનું નામ પ્રતિરૂપતા છે. ॥ ૪૨ ॥ પ્રતિરૂપતાના સદ્ભાવમાં પણ વૈયાવૃત્યથીજ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. આ માટે હવે સૂત્રકાર તેતાલીસમા મેલમાં વૈયાવૃત્યને કહે છે-“ વેવાયત્ત્વનાં અન્વયા મતે વેચાવચેનું લીવે લિગેટ્-મન્ન્ત વૈયાવૃત્યુંનનીયઃ વિજ્ઞનતિ હે ભગવાન ! વૈયવૃત્યથી જીવને શુ લાભ થાય છે? ઉત્તર-વૈયાवच्चेणं तित्थयरनामगोत्तं निबंधइ - वैयावृत्येन निर्थकरनामगोत्रं निबध्नाति वैयावृत्यथी જીવ તીર્થંકર નામ ગાત્ર કમના મધ કરે છે. આહાર આદિનું લાવી આપવું, વગેરે પ્રકારની કાઈ પણુ સહાયતા કરવી તેનું નામ વૈયાવૃત્ય છે. એ આચાય ઉપાધ્યાય આદિના ભેન્નુથી એ પ્રકારની છે, ॥ ૪૩ || સર્વગુણસંપન્નતા કે ફલ કા વર્ણન વૈયાનૃત્ય કરવાથી અરિહંત ખની જવાય છે. અને જે અરિહંત હાય છે તે સર્વગુણસંપન્ન હેાય છે. આ માટે ચુંમાળીસમા ખેલમાં સર્વાંગુણુ સઅેપન્નતાનુ ફળ કહે છે—‘ અવ્યમુળસંપન્નયાદ્ ‰ ઈત્યાદિ । અન્વયા—મંતે સત્રનુળસંપન્નયા નીવે િનળTM-મર્મ્સ સર્વળŔવઅતયા નીવા િનનયંત્તિ હૈ ભગવાન સર્વગુણુ સ'પન્નતાથી જીવ કઈ વિશિષ્ટ તાને પ્રપ્ત કરે છે? ઉત્તર-સગુણસંપન્નતયાહ્ પુનરાવર્તિ નળ-મુળલવઅતચા બપુનરાવૃત્તિ ગતિ સર્વગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિને પ્રાપ્ત કરે છે. પુનરાવૃત્તિ ત્તણ્ ચ નીને સરીમાળવાળું લુકવાળું મો માળી મવડ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ પુનરાવૃત્તેિ પ્રાપ્ત નીવઃ રાણીપમાનતાનાં યુવાનો નો મા મવતિ એ અપુનરાવૃતિ મુક્તિ ધામને પ્રાપ્ત બનેલ જીવ શારીરિક અને માનસિક દુઃખાને ભેગવનાર બનતા નથી પરંતુ સિદ્ધિના સુખને ભેગવનાર જ બને છે. અર્થાત-કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ ગુણેથી યુકત એવી સર્વગુણસંપન્નતા પ્રાપ્ત કરે છે. એના પ્રભાવથી જીવ નિયમતઃ મુકિતને ભેગવનાર બની જાય છે. વીતરાગતા ઔર ક્ષાન્તિકે ફલ કા વર્ણન વીતરાગના સદ્દભાવમાં સર્વગુણ વત્તા હોય છે, આથી પિસ્તાલીસમા બેલમાં વિતરાગને સૂત્રકાર બતાવે છે –“વીસરાય, i” ઈત્યાદિ / અન્વયાર્થ–મરે વીરાજ ચા ની પિં -માત વીતરાગતા રજુ જીવ વિંદ જનચતિ હે ભગવાન! વીતરાગથી જીવ ક્યા ગુણને પિતાનામાં ઉત્પન્ન કરે છે ? ઉત્તર-વીવરાજયા હાકુબંધriળ તણુગંધનાનિ ચ વર્ણ दइ-वीतरागतया स्नेहानुबन्धनानि तृष्णानुबन्धनानि च व्यवच्छिनत्ति बीततायी જીવ પુત્ર, મિત્ર કુટુંબીજનના વિષયમાં મમવરૂપી પ્રેમબંધનને તથા હિરણ્ય, સુવર્ણ આદિકેને સંગ્રહ કરવાની વાંછનારૂપ તૃષ્ણાનુબંધને સર્વથા છોડી દે છે. તથા મણુન્નામપુજો, સાવધાસરિયુ વેવ વિન-મનોસામનોલોજુ iધરસપુરીજુ વિરકતે મને જ્ઞ અને અમને જ્ઞ શબ્દ, રૂપ, ગંધ રસ અને સ્પર્શ આ પાંચ ઈન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ રહિત બની જાય છે. જો કે છત્રીસમા બેલમાં-સૂત્રમાં કહેવામાં આવેલ કષાય પ્રત્યાખ્યાનથી જ વીતરાગતા કહેવામાં આવેલ છે. પરંતુ અહિયા જે તેનું ફરીથી સ્વતંત્રરૂપથી પ્રતિપાદન કરવામાં આવેલ છે તેનું કારણ રાગ જ સઘળા અનર્થોનું મૂળ કારણ છે. એ બતાવવા વીતરાગતાને સ્વતંત્રરૂપથી કહેવામાં આવેલ છે. તે ૪૫ . વિતરાગતાનું મૂળ કારણ ક્ષાંતિ છે, જેથી હવે સૂત્રકાર બેંતાલીસમાં બોલમાં ક્ષાતિને કહે છે– યંતીઈત્યાદિ અન્વયાર્થ–મતે યંતી ની નળ-મજ ક્ષા નવા નિયતિ હે ભગવાન! ક્રોધ જયરૂપ ક્ષાંતિથી જીવ પોતાનામાં કયા ગુણને પ્રાપ્ત કરે છે ? દ્વતીજી વાર નિળ-ક્ષા પરીવ@ાન નથતિ શાંતિની પ્રાપ્તીથી જીવ પરીષહને જીતવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તે ૪૬ / મુક્તિ નિર્લોભતાથી ક્ષાન્તિ દઢ બને છે, એ માટે સુડતાલીસમા બોલમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૧૮ Page #137 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ કા ઔર આર્જવતા કે ઔર માર્દવ કે ફલ કા વર્ણન મુકિત નિર્થંભતાને કહે છે-‘મુત્તિí ’ ઈત્યાદિ । અન્વયા—મતે મુત્તિાં નીવે વિં ગળેફ-મન્ત મુણ્યા ચહુલીયઃ િ વનતિ હું ભગવાન ! મુકિતથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તરमुत्तिएणं अकिंचणं जणेइ-मुक्त्या खलु जीवः अकिंचन्यं जनयति भुस्तिथी નિપરિગ્રહત્વને પ્રાપ્ત કરે છે, પરિગ્રહ રહિત બનેલ જીવ ધનલેાલુપ પુરુષાના માટે, ચાર આદિકના માટે અભિકાંક્ષણીય બની જાય છે. व ભાષા——મુક્તિ શબ્દને અથ લેાભના પરિત્યાગ છે. મુક્તિથી યુક્ત થયેલ જીવ પરિગ્રહ રહિત હૈાય છે. સંસારમાં સઘળા અનથ આ પરિગ્રડની પ્રેરણાથી જ થાય છે. જ્યારે જીવ પરિગ્રહે રહિત થઇ જાય છે તે પછી એની પસેથી પડાવી લેવા જેવી વસ્તુના અભાવ હાવાથી ધન લેાલુપ માણસા-ચારાના માટે એ સદા ઉપેક્ષણીય રહ્યા કરે છે. ૫૪ણા લાભના અભાવમાં માયાચારી કરવાના કારણના અભાવ હાવાથી માયાચારીને પણ અભાવ થઈ જાય છે. માયાના અભાવમાં જ વભાવ ચાક્કસ છે. આથી સુડતાલીસમા ખેલમાં આવતુ ફળ કહેછે— અજ્ઞવચાળ’’ ફાતિ । अन्वयार्थ -- भंते अज्जवयाएणं जीवे किं जणेइ-भदन्त आर्जवेन खलु जीवः कि નર્યાત હે ભગવાન ! આ વથી જીવ કયા ગુણને ઉત્પન્ન કરે છે ? ઉત્તર-અન્નવચાર્ का उज्जुययं भावुज्जुययं -भासुज्जुययं अविसंवायणं जणेइ-आजवेन कायर्जुकतां भावजुતાં માવત્તુતાં વિસવાનું નત્તિ આ વથી જીવ કાયાની સરળતા, ભાવાની સરળતા, ભાષાની સરળતા, અને અવિસંવાદન-પરાયાની નિંદા ન કરવી, આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ 66 ૧૧૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ સઘળા ગુણને પોતાનામાં ઉત્પન્ન કરે છે. વિસંવાચનસંપન્નયાણ જીવે ઘHH आराहए भवइ-अविसंवादनसंपन्नतया खलु जीवः धर्मस्याराधकः भवति । અવિસંવાદન ગુણોથી યુકત હોવાના કારણે જીવ ધર્મને આરાધક બની જાય છે. ભાવાર્થમાયા કષાયના પરિત્યાગથી આત્મામાં જે સરલતા ઉત્પન્ન થાય છે તેનું નામ આર્જવ છે. જ્યારે જીવની આ પ્રકારની પરિણતિ થઈ જાય છે ત્યારે તેનામાં માયાચારીના અભાવથી કાયાની સરળતા આવી જાય છે. કે તે પોતાના શરીરને લંગડું, કુબડું, આદિના વેષમાં બનાવતે હતો, હવે આ પ્રમાણે બનાવતું નથી. તથા ભાવમાં પણ એવી સરલતા આવી જાય છે કે તે જે કાંઈ વિચારે છે તે વાણીથી કહે છે. તથા તે જે વાણીથી કહે છે તે શરીરથી કરીને બતાવે છે. એવું નથી કરતું કે, વચનથી કાંઈ કહે, વિચારે કંઈ બીજું, અને કરે બીજું જ કાંઈ, બીજાની કુથલી તે કરતો નથી, આ પ્રમાણેની આર્જવ ગુણની પ્રાપ્તિથી એ જીવ ધર્મનું આરાધન કરનાર બની જાય છે. વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી અન્ય જન્મમાં પણ તેને ધર્મની પ્રાપ્તિ થાય છે. ૪૮ | આર્જવ ગુણવાળાને પણ વિનયના વગર સમગ્ર ફળની પ્રાપ્તિ થતી નથી, એ વિનય માર્દવ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. આ કારણે ઓગણપચાસમા બોલમાં માર્દવ ગુણને કહે છે-“મેદવચાgi” Qત્યાર! અન્વયાર્થ–મરે મહુવામાં ઝી જિં નg-મત્ત માર્કવેર ર વીરઃ % =નવરિ હે ભગવાન ! માર્દવ ગુણથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-નવાર પુસ્લિચત્ત નળ-માવેન બલુઝૂિતત્વ જ્ઞાતિ માવથી જીવ અનુચ્છિતત્વ-ઉદ્ધતતાના ત્યાગરૂપ વિનય ધર્મને પ્રાપ્ત કરે છે. શસ્તિ જીવે મિઉમેરંપને કુમારું નિવ્રુવે-વિનય ધર્મથી જીવ ભાવસત્ય કે ફલ કા વર્ણન અતિશય નમ્ર સ્વભાવવાળા બનીને આઠ દસ્થાનેને પરિત્યાગ કરે છે, ભાવાર્થ-માન કષાયના અભાવથી આત્માની જે પરિણતિ થાય છે એનું નામ માર્દવ છે. આની પ્રાપ્તિથી પરિણામોમાં અતિશય કે મળતા આવી જાય છે જેને લઈ ઉદ્ધતતાને ભાવ નષ્ટ થઈ જાય છે. દ્રવ્યથી તથા ભાવથી આ પ્રમાણે બન્ને પ્રકારથી એ સદા વિનમ્ર રહે છે આનું જ નામ વિનય છે. જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, ઐશ્વર્ય મદ, શ્રતમદ, અને લાભમદ, આ આઠે મદથી એ સદા સર્વદા રહિત હોય છે છેલ્લા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ મૃદુ સ્વભાવવાળા ભાવસત્ય-ભાવથી સાચું બોલવાવાળા હોય છે, આ કારણે પચાસમાં બેલમાં ભાવ સત્યને કહે છે-“માવત ” રૂારિકા અન્વયાર્થ—અરે મવરજે કી જિં ઝુ-મત્ત મારચેન નીલ વિ નનયતિ હે ભગવાન! ભાવસત્યથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર–માવજે માવવિધું વળે-માવરચેન માવવિશોધિં નથતિ ભાવ સત્યથી જીવ ભાવશુદ્ધિને ઉત્પન્ન કરે છે. માવષિોતિ વમળ વીવે ગત पन्नत्तस्स धम्मस्स आराहणयाए अब्भुटेइ-भावविशोध्या वर्तमानजोवः अर्हत्प्रज्ञप्तस्य ધર્મસ્ય મારાધના કમ્યુનિષ્ટતે આ ભાવશુદ્ધિની સાથે વર્તમાન જીવ અજ્ઞપ્ત ધર્મની આરાધનાને માટે સદા ઉદ્યત રહે છે. હુંતપન્નત્તર ધમ ધારાયણ अब्भुद्वित्ता परलोगधम्मस्स आराहए भवइ-अर्हत्प्रज्ञप्तस्य धर्मस्याराधनया अभ्युत्थाय પરોવચારાધ: મવતિ અર્ધપ્રાપ્ત ધર્મની આરાધનાથી અભ્યથિત થઈનેભાવિત અંત:કરણ થઈને જીવ પરલેક ધર્મના આરાધક બની જાય છે. અર્થાતપરભવમાં જનધર્મની પ્રાપ્તિથી અથવા વિશિષ્ટ પર્યાયાન્તરની પ્રાપ્તિથી ધર્મનું આરાધન કરવાવાળા બને છે. ભાવાર્થ-શુદ્ધ અન્તરાત્મા સ્વરૂપ ભાવરૂપ છે. આ ભાવસત્યથી જીવ શુદ્ધ અધ્યવસાયરૂપ પરિણતિને ઉત્પન્ન કરે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તમાન જીવ સદા જીનેન્દ્ર પ્રણિત ધર્મનું સેવન કરવામાં તત્પર રહે છે. આને પ્રભાવ એ થાય કે, પરભવમાં પણ આ જૈન ધર્મનું સેવન કરવામાં પ્રીતિ રહે છે. તથા ઉત્પત્તિ પણ એની એવા કુળમાં થાય છે કે, જે કુળમાં જૈનધર્મનું સેવન કુળ પરંપરાથી ચાલ્યું આવતું હોય છે, જે ૫૦ || ભાવ સત્યવાળા જીવ કરણસત્ય હોય છે, આ માટે એકાવનમા બોલમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ કરણસત્ય કે ફલ કા વર્ણન ,, કારણ સત્યને કહે છે-“ રળસત્ત્વેનું ” ઇત્યાદિ અન્વયા—મતે રળવચ્ચેનું લીવે જ્ઞળક્-મર્મ્સ રળસત્યેન લીગ નિ નનયંત્તિ હૈ ભગાવાન ! કરણુસત્યથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-જળસત્ત્વનું નળસત્તિ ગેફ-સત્યેન રવત્તિ ગનત્તિ કરણસત્યથી કરણશકિતને ઉત્પન્ન કરે છે. જળસવેચક્રમાળે લીધે ગાવારે સહાર ચાધિ મવદ્-દળસત્યેન વર્તમાનઝીઃ ચચાવાની સયાદારી ચાવિ મત્તિ આ કરણસત્યમાં વર્તમાન જીવ યથાવાદી તેમજ તથાકારી થાય છે. ભાવાર્થ —પ્રતિલેખનાદિક ક્રિયામાં આળસ નિરાકરણ પૂર્વક યએકત વિધિ અનુસાર આરાધન કરવું એનું નામ અહીં કરણુસત્ય છે, આ કરણસત્યથી જીવ અપૂર્વ શુભ ક્રિયા કરવાની શકિતને પ્રાપ્ત કરી લ્યે છે, આ શકિત પ્રાપ્ત થઇ જતાં જીવ તપ અને સંચમનું આરાધન કરવામાં ઉત્તરાત્તર વીદાસની વૃદ્ધિ કરતા રહે છે તથા આ કરણુસત્યમાં વર્તમાન જીવ જે પ્રમાણે સુત્રા ભણે છે એજ પ્રમાણે એ અનુસાર ક્રિયા કરે છે. ૫૧ ॥ યોગ સત્ય કે ફલ કા વર્ણન કરણુસત્યવાળા મુનિને ચૈાગસત્ય પણ હોય છે જેથી ખાવનમા ખેલમાં ચૈાગસત્યને કહે છે નોમાં ઈત્યાદિ. અન્વયા—નોમપ્નેળ નીચે નિગેર્મન્ત ચોસ્ચેન નીવ જિ નનfત હૈ ભગવાન ! ચાગસત્યથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ગોલવેનું નોને વિરોદ્દેયો સત્યેન ચોળે વિશોધતિ ચેાગસત્યથી જીવ પેાતાના યેાગે ને સાધેછે. ભાવા--મન, વચન અને કાયા એના વ્યાપારનું નામ ચૈગ છે. આ ચૈગ સત્યથી જીવ પેાતાના એ ચેગેાને એવા બનાવે છે કે, જેનાથી એને કર્મોના બંધ થતા નથી અર્થાત્ એ પેાતાના ચેાગાને મજબૂત બનાવી લે છે. પર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ મનોગુપ્તિ કે ફલ કા વર્ણન આ ગસત્ય ગુપ્તિયુક્ત મુનિને જ થાય છે. આ માટે હવે તેપનમા બોલમાં સૂત્રકાર ગુપ્તિનું કથન કરે છે--“Tri ” ઈત્યાદિ. અવયાર્થ—–મંતે માત્તાપ i ની વિ ષડ્ર-મન્ત મનોગતતા સંજુ લવઃ વિનચતિ હે ભગવાન! મને ગુતિથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-બત્તયાપ વે ન -મનો તરયા કરવ: gય જ્ઞાતિ મનગુપ્તિથી જીવ એકાગ્રતાને ધારણ કરે છે. gitવત્તે ના મળજો संजमाराहए भवइ-एकाग्रचित्तः खलु जीवः मनोगुप्तः संयमाराधकः भवति - ચિત્ત બનેલ એ જીવ મને ગુપ્તવાળા હોવાના કારણે સંયમના આરાધક હોય છે. ભાવાર્થ—અશુભ પદાર્થોની વિચારણાથી મનને રોકવું, અર્થાત્ અશુભ પદાને મનમાં વિચાર ન કરે એનું નામ મને ગુપ્તિ છે. એ મને ગુપ્તિના પ્રભાવથી જીવ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી લે છે. મને ગુપ્ત ત્રણ પ્રકારની છે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાથી થાય એવી કલ્પનાઓને પરિત્યાગ કર. એ પ્રથમ અને ગુપ્તિ છે. ધર્મધ્યાનને અનુબંધ જેમાં હેય તથા જે શાસ્ત્રના અનુસાર હેય અને જેનાથી પરલેકનું સાધન હોય એવી મધ્યસ્થ પરિણતિ બીજી મને ગુપ્તિ છે. શુભ અને અશુભ મનવૃત્તિના નિધથી પેગ નિધાવસ્થામાં થવાવાળી આત્મસ્વરૂપ પાપસ્થાનરૂપ પરિણતિ ત્રીજી અને ગુપ્તિ છે. રોગશાસ્ત્રમાં ત્રણ વિશેષણ દ્વારા વાતને આ પ્રમાણે કહેલ છે– " विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञैः, मनोगुप्तिरुदाहृता ॥१॥" અર્થાત-જે મન સઘળી કલ્પનાઓથી રહિત છે તેમજ સમભાવમાં એકાગ્ર બનીને આત્મસ્વરૂપમાં રમણ કરે છે એને મને ગુપ્તિ કહેવામાં આવે છે. આ મને ગુપ્તિ સત્યાસત્યના ભેદથી ચાર પ્રકારની હોય છે. આ વાત પહેલાં ચાવીસમા અધ્યયનમાં સૂત્રકારે બતાવેલ છે, આ મને ગુપ્તિથી જીવ એકાન્ત રૂપથી ધર્મમાં સ્થિર ચિત્તવાળા બની જાય છે, જ્યારે તે ધર્મમાં એકનિષ્ઠ ચિત્ત થઈ જાય છે ત્યારે એનું મન શુભ અધ્યવસાયથી સુરક્ષિત બની જાય છે. આ પ્રમાણે મનથી સુરક્ષિત બનેલ એ પ્રાણું સંયમ આરાધક બનીને પોતાના જન્મને સફળ બનાવી લ્ય છે. એ પ૩ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨ ૩ Page #142 -------------------------------------------------------------------------- ________________ વચન ગુપ્તિ ઔર કાય ગુપ્તિ કે ફલ કા વર્ણન મને ગુપ્તિ વાળાને વચનગુપ્તિ થાય છે. હવે વચનગુણિને કહે છે –“વચનુરાણ અન્વયાર્થ–મંતે વચનુત્તાવી ગિરૂ-મત વાતિય લીવર હિં વનતિ હે ભગવાન શુભ વાણીના ઉદીરણરૂપ વચનગુપ્તિથી જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તરવાઘુત્તયાણ નિરિવાર ગેરૂ-નાતિતથા વસ્તુ નિર્વિરત્વે નનયતિ શુભ વાણીના ઉદીરણરૂપ વચનગુપ્તિથી જીવ વિકથા આદિરૂપ વાણીના વિકારને સર્વથા ત્યાગ કરી દે છે. આ પ્રમાણે વાણીના વિકારથી રહિત બનેલ જીવ વચનગુપ્તિ સહિત ધર્મધ્યાન આદિના સાધનભૂત એકગ્રતાને ધારણ કરનાર બની જાય છે. ભાવાર્થ-શુભ વાણીનું બેલવું, અથવા તે સંપૂર્ણપણે વાણીના ઉરચારણને નિરોધ કર આ બંને પ્રકાર વચનગુપ્તિના છે. પ્રથમ વચનગુપ્તિ જે પ્રવૃત્તિરૂપ છે આમાં રહેવાવાળા સાધુ વિકથા જેવા વચનેને બોલવાને ત્યાગ કરે છે. તથા સર્વથા વાણું ઉચ્ચારણના નિરોધરૂપ ગુપ્તિમાં રહેનાર સાધુ ધર્મધ્યાન આદિના સાધનભૂત એકાગ્રતા વગેરેથી શેભાયમાન બને છે. જેમને આવી વિશિષ્ટ વચનગુપ્તિ નથી હોતી એના ચિત્તની એકાગ્રતા નથી થતી. ૫૪ વચનગુપ્તિવાળાને કાયગુપ્તિ અવશ્ય થાય છે. આથી કાયગુણિને કહે છે વચનુત્તવાળું ” ઈત્યાદિ .. અન્વયાર્થ–સંતે વાચાત્તથgoi વીવે જીવ નળ-મન્ત વયThતથા જીલ્લા જિ વનતિ હે ભગવાન! શરીરની શુભયોગ પ્રવૃત્તિરૂપ કાયમુર્તિથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-વાચનુત્તયાણ સંવાં જરૂરિયાતવચા સંવર નથતિ કાયગુપ્તિના પ્રભાવથી જીવ અશુભગ નિરોધરૂપ સંવરને પ્રાપ્ત કરે छ. संवरेणं कायगुत्ते पुणो पापासवनिरोह करेइ-संवरेण कायगुप्तः पुनः पापानवતિજો જોરિ સંવરથી કાયગુપ્ત બનેલ જીવ પાપ કર્મને ઉત્પન્ન કરનાર પ્રાણાતિપાત આદિ અઢાર પ્રકારના પાપસવને નિરોધ કરી દે છે. ભાવાર્થ –શરીરને શુભ કાર્યોમાં લગાડવું–અને અશુભ કાર્યો તરફ જવા દેવું આનું નામ કાયમુર્તિ છે. આ કાયગુપ્તિના પ્રભાવથી જીવ અશુભ જેગોને નિરોધ કરે છે. આનું જ નામ સંવર છે. આ પ્રમાણે કાયકૃત અશુભ ગના નિરધથી રક્ષાયેલો જીવ કપાદાનના હેતુભૂત પ્રાણાતિપાત આદિ અઢાર પ્રકારના પાપાસવને નિધિ કરે છે. પપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨૪ Page #143 -------------------------------------------------------------------------- ________________ મનઃ સમાધારણ કે ફલકા વર્ણન મન, વચન અને કાયમુર્તિથી મનની સમાધારણું થાય છે આ માટે પહેલાં મનસમાધારણને કહે છે—“મનસમrgiળયા” ઈત્યાદિ | અન્વયાર્થ–મતે મળમાણારાયાણ ની જિં ગળે-મત મન સમાપવન તથા વહુ ની જિં ગતિ હે ભગવાન ! મનસમાધારણાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-માસમાચાg i gai નળરૂ-મનમાંધારણતયા દ્રઢુ glā નથતિ મન સમાધારણાથી જીવ ધર્મમાં એકનિષ્ઠ ચિત્તતાને પ્રાપ્ત કરે છે. જ્યારે નળરૂત્તા જાળવઝવે ગળેફ-gii કનરિવા જ્ઞાનપાન વનતિ એનામાં એકાગ્ર ચિત્તતા આવી જાય છે, ત્યારે તે તવાવ બેધરૂપ જ્ઞાનપર્યાને પિતાનામાં ઉત્પન્ન કરી લે છે. નાનપજ્ઞવે सम्मत्तं विसोहेइ-ज्ञानपर्यवान् जनयित्वा सम्यक्त्वं विशाधयति शानपर्यायाने प्रास કરી લીધા પછી અર્થાત-તત્વસ્વરૂપ જાણી લીધા પછી સમ્યકત્વને શુદ્ધ કરે છે. અર્થા–એ અંગની રૂચિ પણ તેનામાં વિશુદ્ધત્તર બની જાય છે. અને fમછત્ત = નિઝર-મિથર્વ ર નિયતિ તે મિથ્યાત્વની નિર્જરા કરે છે. ભાવાર્થ_આગમેતવિધિ અનુસાર મનને સ્થિર કરવું આનું નામ મનઃ સમાધારણા છે. જ્યારે મનની આ પ્રકારે સમાધારણા બની જાય છે. ત્યારે ચિત્ત ધર્મમાં એકનિષ્ઠ થઈ જાય છે. આ રીતે ચિત્તની એકાગ્રતાથી જીવ તાત્વિક જ્ઞાન સંપન્ન બનીને પોતાના સમ્યકત્વને શુદ્ધ કરી લે છે. અને મિથ્યાત્વની નિજ રા કરે છે. પદા વાફ સમાધારણતા કે ફલ કા વર્ણન મન સમાધારણ પછી વચન સમાધારણાને કહે છે–“વરુ સમયાણ” ઈત્યાદિ અન્વયાર્થ—અંતે વાચા સંજુ વે ફ્રિ વરુ–મંત ઘ. સમાધાતા વહુ નીવઃ નિયતિ હે ભગવાન! વચન સમાધારણ દ્વારા જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર–રૂનમાળા જે વરૂણારતपज्जवे विसोहेइ-वाक्साधारणतया खलु वाक्साधारणदर्शनपर्यवान् विशोधयति શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ વચન સમાધારણાથી જીવ વચન સાધારણ દર્શન પર્યાને વિશુદ્ધ કરે છે. वइसाहारणदसणपजवे विसोहित्ता सुलबोहियत्तं निव्वत्तेइ-वाकूसाधारणदर्शनपर्यवान् विशोध्य सुलभबोधिकत्वं निवर्तयति दुर्लभबोधिकत्वं निर्जरयति पयन साधारण દર્શન પર્યાને વિશુદ્ધ કરીને જીવ સુલભ બધિવાળે બની જાય છે. અને દુર્લભ બધિપણાની નિજર કરે છે. ભાવાર્થ-સ્વાધ્યાય આદિ પ્રશસ્ત વચનમાં પ્રવૃત્તિ રાખવી એનું નામ વાકુ સમાધારણા છે. આનાથી જીવને એ લાભ થાય છે કે, તે વાફ સાધારણ વાણીના વિષયભૂત જીવ અજીવ આદિ પદાર્થોને જાણી શકનારા દર્શને પર્યાને, નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વ આદિરૂપ સમ્યકત્વના ભેદેને, અર્થાત્ પ્રજ્ઞાપનીય પદાર્થ વિષયક સમ્યકત્વ વિશેષને વિશુદ્ધ કરે છે. એના દ્રવ્યાનું ગના અભ્યાસથી પ્રજ્ઞાપનીય પદાર્થ વિષયક શંકાદિક દેષ દૂર થઈ જાય છે. આને લઈને પ્રજ્ઞાપનીય પદાર્થ વિષય સમ્યકત્વ વિશેષણ પણ એનું નિર્મળ થઈ જાય છે. આ પ્રમાણે એનું સમ્યકત્વ જ્યારે નિર્મળ થઈ જાય છે ત્યારે તે સુલભ બધિવાળે બની જાય છે અને દુર્લભ બોધિકતાને દૂર કરી દે છે પણ કાય સમાધારણ કે ફલ કા વર્ણન વચન સમાધોરણ પછી કાય સમાધારણ થાય છેઆ માટે અઠ્ઠાવનમાં બેલમાં કાયસમાધારણાને કહે છે–“વચનમાહારાણ” ઈત્યાદિ. અન્વયાર્થ-તે વચમાાતિયાણ of ષીચે -મન્ત વોચમાધારણપયા વસુ કૌવઃ જિં જ્ઞનયતિ હે ભગવાન ! સંયમના આરાધનામાં શરીરના સમ્યફ વ્યાપારરૂપ કાયસમાધારણાથી જીવને શું લાભ થાય છે? ઉત્તરकायसमाहारणाए णं चरित्तपज्जवे विसोहेइ-कायसमाधारणतया खलु चारित्रपर्यवान् વિશોધતિ કાયસમાધારણાથી જીવ ક્ષાપશમિક આદિ ચારિત્ર ભેદોને નિર્મળ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ કરે છે. ઉન્માગ પ્રવૃત્તિથી અતિચારરૂપ કલુષતા ક્ષાપશમિક ચારિત્રમાં આવી જાય છે તે કાયસમાધારણ દ્વારા દૂર થઈ જાય છે. એથી ચારિત્ર નિર્મળ બની જાય છે, આ પ્રમાણે વરિત્તવજ્ઞવે વિસદ્દિત્તા-વારિત્રપર્વવાન વિષ્ય ક્ષા પથમિક ચારિત્ર ભેદને નિર્મળ કરીને કહ્યાચરિત્ત વિસ્તા-વધારચારજારિ વિધતિ યથાપ્યાત ચારિત્રને નિર્મળ કરે છે, અર્થાત–આ યથાખ્યાત ચારિત્ર કદાચિત આત્મામાં પહેલાં પણ વિદ્યમાન હોય છે કેમ કે, અસતને ઉત્પાદ નથી થતું. આ સિદ્ધાંત છે. પરંતુ તે ચારિત્ર મહનીય કર્મના ઉદયથી દબાઈ ગયેલ હોય અને ક્ષાપશમિક ચારિત્રના નિર્મળ થવા પછી ચારિત્ર મેહની નિર્જરા કરીને એ જીવ એને નિર્મળ કરે और अहक्खायचरितं विसोहित्ता चत्तारि केवलिकम्मंसे खवेइ-यथाख्यातचारित्रं વિશ્વ રત્નાર વઢિામળિ શપથતિ જ્યારે યથાખ્યાત્ત ચારિત્ર નિર્મળ થઈ જાય છે, ત્યારે કેવળી અવસ્થામાં વિદ્યમાન ભોપબ્રાહી વેદનીય, આયુ નામ અને ગોત્ર એ ચાર કર્મોને નષ્ટ કરી દે છે. તો પછી સિ૬ યુગ मुच्चई परिनिव्वाइ सव्वदुःखाणमंतं करेइ-ततः पश्चात् सिध्यति बुध्यते मुच्यते નિતિ સહુ નામન્ત વતિ આ પછી સિદ્ધ બની જાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થઈ જાય છે, અને શીતીભૂત બની જાય છે. આ પ્રમાણે એ જીવ અવ્યાબાધ સુખને ભગવનાર બની જાય છે. તે ૫૮ | આ પ્રમાણે ત્રણ પ્રકારની સમાધારણથી જ્ઞાનાદિ ત્રણની શુદ્ધિ કહેવામાં આવેલ છે, જ્ઞાનસંપન્નતા કે ફલ કા વર્ણન હવે ઓગણસાઈઠમા બેલમાં જ્ઞાનાદિક ત્રયનું ફળ કહેતાં પ્રથમ જ્ઞાનનું ફળ કહે છે–“નાળકંપન્ના” ઈત્યાદિ / અવયાર્થ–મતે નાસંપન્ના નં જીવે વિં વળે-મન્ત જ્ઞાનસંપન્નતા રજુ નીરઃ નિનથતિ હે ભગવાન ! શ્રુત જ્ઞાનરૂપ જ્ઞાનસંપન્નતાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ઉત્તર-નાળાનેdi fી નવમા વાર્ષિ -જ્ઞાનસંપન્નતા રવ નીવઃ સર્વમાવામિામં વનચતિ જ્ઞાનસંપન્નતાથી જીવ એવા જ્ઞાનને પ્રાપ્ત કરી ભે છે કે, જેનાથી તેને જીવ આદિ પદાર્થોને બંધ થઈ જાય છે. જ્ઞાનસંપન્નેને जीवे चउरन्ते संसारकंतारे न विणस्सइ-ज्ञानसम्पन्नः खलु जीवः चतुरन्तसंसार ઉત્તારે વિચતિ આ પ્રકારે જીવ અજીવને બધથી સંપન્ન બનેલ જીવ આ ચર્તગતિ રૂપ સંસારઅટવીમાં નષ્ટ બનતા નથી, કાર્ડ ससुत्ता पडियावि न विणस्सइ-यथा ससूत्रा सूचि पतिता अपि न विनश्यति २ રીતે દેરા સાથેની સંય કચરા આદિમાં પડી જવા છતાં પણ ખોવાઈ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ જતી નથી જવાથી મળી આવે છે. તદ્દ કીવે કુત્તે પસારે વરણ તથા વીવઃ સત્ર વિનરૂતિ એજ પ્રમાણે શ્રતજ્ઞાન સંપન્ન જીવ સંસારમાં નષ્ટ નથી બનતી પરંતુ નાવિયાવત્તિનો સંvisorફ-જ્ઞાન વિનયપરિત્રયોના સંગ્રાન્નોતિ જ્ઞાન, વિનય, તપ તથા ચરિત્ર જેગોને પ્રાપ્ત કરે છે અહીં જ્ઞાન શબ્દથી અવધ્યાદિ જ્ઞાન, વિનય શબ્દથી શુશ્રષા આદિ તપ શબ્દથી અનશન આદિ, તથા ચારિત્ર યોગ શબ્દથી ચારિત્ર પ્રધાન વ્યાપાર ગૃહિત થયેલ છે, તથા જ્ઞાનસંપન્નતાથી જીવ સરમા વરસમર્થ विसारए य असंघायणिज्जे भवइ-स्वसमयपरसमयविशारदश्वासंघातनीयः भवतिः સ્વસિદ્ધાંતના જાણનાર અને પરસિદ્ધાંતને જાણનાર બની જાય છે. આથી તેને પ્રતિવાદી દ્વારા પરાભવ થવા પામતે નથી. ૫૯ દર્શન સંપન્નતા કે ફલકા વર્ણન જ્ઞાન સંપન્નતા પછી હવે સાઠમાં બેલમાં દર્શન સંપન્નતાને કહેવામાં આવે છે-“ સંપન્નવાહ” ઈત્યાદિ .. અન્વયાર્થ–મતે સળસંપન્નચાd i નીવે નળ-મત્ત ! વનસંપન્નતયા વીર ફ્રિ વનર હે ભગવાન! લાપશમિક સમ્યકત્વરૂપ દર્શનથી યુક્ત થવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-હંસાન્નયા મવમિચ્છરચાં ફુ - તારપૂરતા મવજિગ્યા છે રોતિ ક્ષાયોપથમિક સમ્યકત્વરૂપ દર્શનથી યુક્ત થવાથી જીવ ભવના હેતુભૂત મિથ્યાત્વનું છેદન કરે છે. અર્થાત ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી લે છે. પરં ત વિક્ષારૂ–પાં વિણાપતિ આ પછી ઉત્કૃષ્ટતાથી એજ ભવમાં તથા મધ્યમ અને જઘન્યથી અપેક્ષા ત્રીજા અથવા ચોથા ભવમાં ઉત્તર શ્રેણના આરહણથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨૮ Page #147 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને દર્શનના પ્રભાવથી આવરણથી પર બની જાય છે. પરં વિન્નામાને अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्भं भावमाणे विहरइ-पर अविध्या यन् अनुत्तरेण ज्ञानेन दर्शनेन आत्मानं संयोजयन् सम्यक भावयन् विहरति અથવા સર્વોત્કૃષ્ટ ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સમ્યકત્વથી પિતાના આત્માને યુક્ત કરીને ભવસ્થ કેવળી બનીને વિચરે છે. ભાવાર્થ-જીવ જ્યારે ક્ષાપશમિક સમ્યકત્વ વિશિષ્ટ બની જાય છે ત્યારે તે ભવબંધનના હેતુભૂત મિથ્યાત્વને નાશ કરીને ક્ષાયિક સમ્યકત્વી બની જાય છે. ક્ષાયિક સમ્યકત્વ ધારી બનીને કાં તે તે એજ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્યે છે. કદાચ ન કરી શકે તે મધ્યમ જઘન્યની અપેક્ષા ત્રીજા અથવા ચોથા ભવમાં ક્ષાયિક શ્રેણ ઉપર ચડીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. ત્રીજા અથવા ચોથા ભવમાં તેના જ્ઞાન દર્શનને આવરણ કરવાવાળા જ્ઞાનાવરણી અને દર્શનાવરણ કર્મ રહેતાં નથી અર્થાત એ ભવમાં તેને દર્શન અથવા જ્ઞાનનું આવરણ રહેતું નથી. આ પ્રમાણે એ સર્વોત્કૃષ્ટ ક્ષાયિકસમ્યકત્વ ચારિત્ર સંપન્નતા કે ફલ કા વર્ણન અને જ્ઞાનથી પિતાના આત્માને ભવિત કરીને મધ્યસ્થ કેવળી બનીને વિચરે છે. દીન સંપન્નતા પછી હવે એકસઠમા બોલમાં ચારિત્ર સપનતાને કહે છે- “વરિત્તસંપન્નયા 'ઈત્યાદિ અન્વયાર્થ–મંતે રિસંઘનાથાણ જ જીવે %િ વળે-મત્ત રાત્રિસુત્પન્નતા હજુ જીવ વિં જનતિ હે ભગવાન! ચારિત્ર સંયમથી સંપન્ન થયેલ જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-વત્તિ સંપનચાdi સેરમાવં નg-ચરિત્રમ્પનરચા જેમાä જ્ઞાતિ ચારિત્રથી સંપન્ન થવાથી સંયમના આરાધના કરવાવાળા જીવ શિલેશી ભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત-શૈલે પર્વતને સ્વામી સુમેરુ પર્વત છે, જે અત્યંત સ્થિર હોય છે. એ જ પ્રમાણે મન, વચન, અને કાયા, આ ત્રણ રોગના નિરોધથી મુનિ પણ અચલ બની જાય છે. આ અચલતાનું નામ જ શિશી ભાવ છે. તેની હિvજે કરે चत्तारि केवलकम्मांसे खवेइ-शैलेशीप्रतिपन्नश्च अनगारः चत्वारि केवली सत्कर्माणि ક્ષત્તિ શૈલેશી ભાવને પ્રાપ્ત કરનાર મુનિ ચાર સકર્મોને-વિદ્યમાન વેદનીય આયુ, નામ અને નેત્ર આ ચાર અઘાતિયા કર્મોને નષ્ટ કરે છે. તો પછી सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सव्वदुःखाणमंतं करेइ-ततःपश्चात् सिध्यति સુષ્ય મુરને રિનિર્વારિ સર્વસુનામત જોરિ આ રીતે જ્યારે ચાર આઘાતિક કર્મ નષ્ટ થઈ જાય છે ત્યારે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત આદિ બની જાય છે. માદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રોત્રેન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન ઈન્દ્રિયાના નિગ્રહથી જ ચારિત્ર થાય છે. આ માટે હવે ખાસડમા ખેલમાં ઈન્દ્રિયાના નિગ્રહને કહેતાં સૂત્રકાર સહુ પ્રથમ શ્રોત્રેન્દ્રિયના નિગ્રહને કહે છે— ‘સોડુંયિનિહેન ” ઈત્યાદિ । 66 અન્વયા—મતે સોચિનિદેન નીચે િનળે,-મન્ત શ્રોત્રેન્દ્રિયનિમહેળ ઝીવ: જિ નનયતિ હે ભગવાન ! શ્રોત્રન્દ્રિયના નિગ્રહથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર-મોચિનિદ્દેનુંમનુળામળેણુ સદ્દેપુરાનોનિનું નળેક્શ્રોત્રેન્દ્રનિપ્રત્યે મનોજ્ઞામનોÀવુ શરેપુરા દ્વેષનિદ્ નનયંત્તિ શ્રોત્ર ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનેજ્ઞ અને અમનાર શખ્સના વિષયમાં રાગ અને દ્વેષને પરિ ત્યાગ કરે છે. આ કારણે તત્ત્વજ્વચ વ માંં નબંધક્-સ્ત્રચિજ મે નન્નાત્તિ રાગદ્વેષ નિમિત્તક કર્મનેા બંધ કરી થતા નથી તથા પુવતું ૬ નિર્દૃપૂર્વવત્ર નિગતિ પૂર્વબદ્ધ કર્મોની નિરા કરે છે. ભાવા —શ્રોત્ર ઇન્દ્રિયેાના વિષય શબ્દ છે. શબ્દ મનેાજ્ઞ અને અમને જ્ઞના ભેદથી એ પ્રકારના હૈાય છે. જે રૂચિકર હાય તે મનેાજ્ઞ અને રૂચિકર ન હાય તે અમનેાન શબ્દરૂપ પોતાના વિષય તરફ દોડનાર શ્રોત્રને એ તરફ દૂર કરવાને શ્રોત્ર ઈન્દ્રિય નિગ્રહ કહેવામાં આવે છે. આનાથી જીવને એ લાભ થાય છે કે, તે મનેાજ્ઞ અને અમના શબ્દને સાંભળીને પણ એમાં રાગ અને દ્વેષ કરતા નથી. આ કારણે રાગદ્વેષના અભાવથી એ નિમિત્ત કર્મીને જે ખ ંધ જીવને થતા હાય છે તે શકાઈ જાય છે અને પૂર્વ અદ્ધ ક્રમાની નિર્જરા થાય છે. || ૬૨ || શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુરિન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન હવે ત્રેસઠમા બોલમાં ચક્ષુરિન્દ્રિયના નિગ્રહને કહે છે–“વરિ” ઈત્યાદિ અન્વયાર્થ–મેતે વઈનિમM નીવે f ag-મત્ત વષુરિનિદ્રા નિજ ઃ વિં નનયરિ હે ભગવાન ! ચક્ષુ ઈન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર- વિનિમાર્ગ મg Mામyજોયુ વેસુચક્ષુરિનિર્ચાનળ મનોજ્ઞામનોરપુ ચક્ષુ ઈન્દ્રિયના નિગ્રહથી જીવ મને અને અમનેણ રૂપમાં રાણોલનિrદું -ષિનBહું નનયતિ રાગદ્વેષ કરવાને છેડી દે છે. તવફર્ચ વન્મ વંધરૂં પૂવવ વ નિ૬િ-તત્વચિ જ = વન્નતિ પૂર્વાદ્ધ જ નિતિ રાગદ્વેષના પરિત્યાગથી રાગદ્વેષ નિમિત્તક અને બંધ થતું નથી. અને આથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ૬૩ ધ્રાણેન્દ્રિય નિગ્રહ કા વર્ણન હવે ચોસઠમા બોલમાં ધ્રાણેન્દ્રિયના નિગ્રહને કહે છે-“gifmવિર” ઇત્યાદિ આ બોલની વ્યાખ્યા અગાઉની માફક જાણવી જોઈએ ને ૬૪ “વિવિમસિ” ઈત્યાદિ. અહિં પણ જીહા ઈન્દ્રિયની પ્રશ્નોત્તરના રૂપમાં વ્યાખ્યા અગાઉની માફક સમજી લેવી જોઈએ. જે ૬૫ | wifíવિય” ઈત્યાદિ. સ્પર્શેન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન સ્પર્શેન્દ્રિય નિગ્રહની વ્યાખ્યા પહેલાં જેવી જ જાણી લેવી. ૫ ૬૬ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૩૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ જિન્દ્રિય નિગ્રહ કે ફલ કા વર્ણન આ ઈન્દ્રિય નિગ્રહ ક્રોધાદિ કષાયના વિજયથી જ થાય છે. આ માટે સડસમાં બેલમાં ક્રોધાદિ વિજયનું ફળ કહેવાને પ્રથમ ક્રોધ વિજયનું ફળ કહે છે– “ોવિના” ઈત્યાદિ. અન્વયાર્થ–મતે વિજ્ઞgri ની જિં નng-શોવિજ્ઞવેર લીવર * નનવરિ હે ભગવાન ! કેધ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર-શોવિજ્ઞof રતિ -ધનિન ક્ષત્તિ જ્ઞાતિ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જીવના ચિત્તમાં ક્ષમારૂપ પરિણામ આવી જાય છે.. कोहवेयणिज्जं कम्मं न बंधइ-क्रोधवेनवीय कर्म न बध्नाति साथी त धवलनीय કર્મને બંધ કરતું નથી. તથા પૂર્વોપાર્જીત કર્મોની નિર્જર કરે છે. ભાવાર્થ કોધિ મેહનીયના ઉદયથી, જે જીવને પ્રજવલનાત્મક પરિણામ વિશેષ થાય છે તે ક્રોધ છે. કોધથી જીવ કૃત્ય તેમજ અકૃત્યના વિવેકને ભૂલી જાય છે. કારણ કે, એ ક્રોધ એનાં વિવેકને નાશ કરે છે. આને અંજામ ખૂબજ ખરાબ આવે છે. આ પ્રકારના વિચારથી જીવ તેના ઉપર વિજય મેળવી લે છે. કોધ ઉપર વિજય મેળવી લેવાથી જીવના ચિત્તમાં શાંતિ પરિણમે છે. આ પરિણામની એ ઓળખાણ છે કે, જીવ તેના સદૂભાવમાં શક્તિશાળી અથવા તે અશક્ત એવી વ્યકિતની અગ્ય ભાષા આદિને હસતાં હસતાં કોઈ પ્રકારની મનમાં વિકૃતિ આવવા ન દેતાં સહન કરી લ્ય છે. તથા એને ક્રોધના ઉદયથી બંધાતા મોહનીય કમને બંધ થતું નથી. અને પૂર્વમાં કમની નિર્જરા થાય છે, ૫ ૬૭ | માનવિજય કે ફલ કા વર્ણન હવે અડસઠમાં બેલમાં માન વિજયનું ફળ કહે છે-“ભાવિકgi” ઈત્યાદિ / અન્વયાર્થ–મંતે નાવિજ્ઞi ની જિં નળરૂ-મત્ત માનવિનચેન નીવડ %િ નરતિ હે ભગવાન ! માનવિજય કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય છે ? ઉત્તર-માવિનri મધું વળે-માનવિનચેન નનતિ માન વિજયથી જીવ મૃદુતા ગુણને પ્રાપ્ત થાય છે. તથા તેને માનના ઉદયથી બંધાનારા કર્મોનો બંધ થતું નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિરા થાય છે. ભાવાર્થ–માન નામ અહંકારનું છે. આ એક જમ્બર કષાય છે. આ માન કષાય વિશેષને નિગ્રહ કરવાથી જીવનું પરિણામ કેમળ બની જાય છે. આથી તેને એ લાભ થાય છે કે, તેના ઉદયથી બંધાનાર મેહનીય કામ વિશેષને બંધ થતું નથી. તથા પૂર્વબદ્ધ કર્મોની નિજ રાજ કરે છે. ૬૮ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૩ ૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ માયાવિજય ઔર લોભવિજય કે ફલ કા વર્ણન હવે અન્ધે તેરમા માલમાં માયા વિજયને કહે છે-માચા વિષેાં” ઈત્યાદિ આના અર્થ સુગમ છે ॥ ૬૯ ॥ હવે સૌન્તરમાં ખેાલમાં લેાભ વિજયને કહે છે-“ડ્રોમ વિજ્ઞÍ” ઈત્યાદિ આ ખેલના અર્થ પણ સુગમ છે. {0}} પ્રેમ-દ્વેષ-મિથ્યાદર્શન વિજય કે ફલ કા વર્ણન ક્રોધાદિક કષાયાને વિજય રાગ દ્વેષ અને મિથ્યાદર્શનનેા વિજય કર્યો વગર થઈ શકતા નથી, આથી હવે એકેતેરમાં ખેલમાં એમના વિજયના વિષયમાં કહે છે-“ પેન્ગોલ ’ ઇત્યાદિ । નળેક્-મર્મ્સ અન્વયા—મંતે વેરોનિચ્છારસન વિજ્ઞળ નીચે પ્રેમàમિધ્યાયુશનવિનચન નીવ િનનયતિ હે ભગવાન ! પ્રેમ, રાગ અને દ્વેષ તથા મિથ્યાદર્શનથી જીવને શું લાભ થાય છે ? ઉત્તર-પેન્ગરોમિચ્છાदंसणविजएणं नाणदंसणचरिताराहणयाए अब्भुठ्ठेइ - प्रेमद्वेष मिथ्यादर्शन विजयेन જ્ઞાનપૂર્શનચારિત્રરાધાનાથે અમ્યુત્તિપ્તે પ્રેમ, દ્વેષ, અને મિથ્યાદર્શન ઉપર વિજય પ્રાપ્ત કરી લેવાથી જીવ જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરવામાં સાવધાન બની જાય છે દુવિÆ જન્મલ મટિવિમોચચા-અષ્ટવિષય મેળઃ જમત્રન્થિવિમોચનાયૈઃ જ્ઞાન દર્શન. તથા ચારિત્રની આરાધના કરવામાં સાવધાન ખની રહેલ જીવ અવિધ કૌની વચમાં જે ઘાતિયા કર્મોરૂપી ગાં છે એના સહુથી પ્રથમ ક્ષય કરે છે. એને આ ક્રમ પ્રમાણે છે-તત્ત્વમયાણ जहाणुपुब्वी अट्ठवीसइविहं मोहणिज्जं उग्धाएइ - तत्प्रथमतया यथानुपूर्वि अष्टविंशતિવિષે મોહનીય ક્રમ ઉદ્ઘાતિ સહુથી પહેલા અઠયાવીસ (૨૮) પ્રકારનાં મેહનીય કર્મા અર્થાત સેાળ કષાય, નવના કષાય, તથા દર્શન માહનીય ત્રણ મળીને અઠ્યાવીસનેા ક્ષપક શ્રેણી ઉપર આરહણ કરીને ક્ષય કરે છે. આ સઘળાને ક્ષય કરવાના કાળ સત્ર અંતર્મુહૂત જ છે. આ અંતર્મુહૂર્તના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ સખ્ય ભેદ છે. આ માટે, ચરમ સમયમાં માહનીય કર્મને ક્ષપિત કરીને અન્તમુહૂર્ત સુધી યથાખ્યાત ચારિત્રને અનુભવ કરતાં કરતાં છદ્મસ્થ વીતરાગદ્વિચરમ સમયામાંથી પ્રથમ સમયમાં નિદ્રા-પ્રચલા તથા નામ કની પ્રકૃતિ, દેવગતિ આદિને ક્ષય કરે છે. બીજો પણ જેને ક્ષય કરે છે એના ક્રમ આ પ્રમાણે છે पंचविहं नाणावरणिज्जं नवविहं दंसणावर णिज्जं पंचविहं अंतराइयं एए तिन्नि विकम्मंसे जुगवं खवेइ-पञ्चविधं ज्ञानावरणीयं नवविधं दर्शनारणीयं पञ्चविधं ગાન્તરાચિકમ્, જ્ઞાનિ શ્રીવિ સર્નાનિ ચુનવત્ વયંતિ-મતિજ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અધિજ્ઞાનાવરણીય, મન:પર્યય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય આ પ્રમાણે પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મની, પછીથી ચદશના વરણીય, અચક્ષુદાનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળ દનાવરણીય, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, ત્યાનગૃદ્ધિ, આ નવ પ્રકારના દેનાવરણીય કર્મના, આના પછી દાન, લેાલ, લેગ, ઉપભાગ, વીર્ય, એવા પાંચ પ્રકારના તરાય કના આ ત્રણે વિદ્યમાન કર્મોના એકજ કાળમાં ક્ષય કરે છે. તબો રજ્જા અનુત્તર સિન ડિવુળ નિરાવરગંવિતિમિમાં વિશુદ્ધ लोगालोग पभावं केवलवरनाणदंसणं समुप्पाडेह - ततः पश्चात् अनुत्त अनन्तं कृत्स्नं प्रतिपूर्ण निरावरणं वितिमिर विशु ं लोकालोकप्रभावकं केवलवर ज्ञानदर्शनं સમુત્પાતિ જ્યારે આ સઘળા જ્ઞાનાવરણીયાદિક કર્મ પ્રકૃતિને ક્ષય કર્યો પછી એ જીવ અનુત્તર સઘળામાં પ્રધાન–અનંત અર્થાના ખેાધક, સઘળી વસ્તુ પર્યાયના ગ્રાહક, સઘળા સ્વપર પાંચાથી રહિત, નિરાવરણુ, અજ્ઞાન અંશથી રહિત, વિશુદ્ધ તથા લેક અને અલેાકના પ્રકાશક, એવા કેવળજ્ઞાન અને દેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે. અર્થાત તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લ્યે છે. जाव सयोगी भवइ ताव इरियावहियं कम्मं निबंधइ - यावत्सयोगी भवति तावत તેઓપથિક મેં નિજ્ઞાતિ જ્યાં સુધી જીવ તેરમા ગુણસ્થાનમાં રહે છે ત્યાં સુધી તે ઈર્ષ્યાથિક કર્મના બંધ કરે છે. ઈર્ષ્યા શબ્દના અર્થ ગતિ છે. તેને જે માગ છે તે ઈર્યાપથ છે. આ ઇર્યાપથમાં જે મધ થાય છે તે ઈર્ષ્યાપથિક છે. માર્ગ અહી' ઉપલક્ષણ છે. સ્થિત રહેવા છતાં પણ સર્ચગીની ઈર્ષ્યાની સભાવના છે. કેમકે સયેાગતાવસ્થામાં કેવળીને પણ સૂક્ષ્મ સંચાર થતા રહે છે. મુદ્દાસિયં વ્રુક્ષમચચિં ત પઢમસમÇ વસ્તું વીચસમયે વેશ્ય તચસમયે निज्जिण्णं तं बद्ध पुठ्ठे उदीरयं वेइयं निज्जिण्णं सेयाले अकम्माय भवइ- सुखस्पर्श द्विसमयस्थितिकं तत् प्रथमसमये बद्ध द्वितीयसभये वेदितं तृतीयसमये निर्जिण જ્યારે ગયાં ચાવિ મત્તિ આ ઈૌપથિક કમ સુખાકારી સ્પવાળા હાય છે. અર્થાત આત્મપ્રદેશાની સાથે તેના જે મધ થાય છે તે દુઃખદાયી હાતા નથી તેની સ્થિતિ એ સમયની હોય છે. વધારે સમયની સ્થિતિ હોતી નથી. કારણકે અધિક સમયની સ્થિતિ કમની કષાયના સંબધથી થાય છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૪ Page #153 -------------------------------------------------------------------------- ________________ જે કષાય ત્યાં હોતા નથી. ઈપથિક કર્મ પ્રથમ સમયમાં જીવ બાંધે છે અને બીજા સમયમાં તેનું વેદન કરે છે. તથા ત્રીજા સમયમાં તેની નિજ રા કરી દે છે. આ પ્રમાણે આ ઇર્યાપથિક કમ કેવળીની સાથે આકાશથી ઘટની માફક બદ્ધ-સ્લિષ્ટ હોય છે. જે પ્રમાણે ચિકણા મણીથી નિર્મિત ભીંત ઉપર શુષ્ક ધૂળને સંપર્ક રહે છે. એ જ પ્રમાણે કેવળીની આત્માથી નિકાચિત બંધવાળા હોતા નથી. કેવળી ભગવાન જ્યારે એ ઉદયમાં આવે છે ત્યારે સુખાનુભવન રૂપ ફળથી તેનું વેદન કરે છે. કેવળીયાને ઉદીરણા બંધ થત નથી. વેદનના પછી તે નિર્જીણ થઈ જાય છે. આથી કેવળી આગામી કાળમાં આ પ્રમાણે કર્મ રહિત થઈ જાય છે. II૭૧ શૈલેશીભાવ કે ફલ કા વર્ણન શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરી જીવ કર્મ રહિત બની જાય છે. આ માટે હવેતરમાં બોલમાં શૈલેશી દ્વારને તથા અકમતા દ્વારને સૂત્રકાર કહે છે ક માર્ચ ” ઈત્યાદિ ! અન્વયાર્થ–કેવળી થઈ ગયા પછી માથું પારિ–ગાયુ પરિવા અન્તમુહૂર્તથી લગાડીને દેશનકેટી પર્યત આયુ કર્મને ભેગવી–પાલન કરી જતોમદૂત્તદ્વારાષણ – સન્તમુહૂર્તાઢાવશે ગાયુ : જ્યારે અન્તમુહર્ત પ્રમાણ કાળવાળું આયુષ્ય અવશિષ્ઠ રહે છે ત્યારે નોનનિરોઉં રેમાળ-ચો નિરોધું શનિવમા આગળ ચેગોને નિરોધ કરવાવાવાળા એ કેવળી સુદુમશિરિય अप्पडियायं सुकन्झाणं-ज्झायमाणे सूक्ष्म क्रियं अप्रतिपाति शुक्लध्यान ध्यायेत् જેમાં પતન થવાનો સંભવ નથી એવા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામના ત્રીજા શુકલ ધ્યાનને ધરતાં ધરતાં તcuઢમચાણ મળયો નિમર્તસ્ત્રીમતથા મનોયોગ રિદ્ધિ સહુથી પ્રથમ મનોયોગને નિરોધ કરે છે-મનદ્રવ્યની સહાયતાથી જન્મના વ્યાપારને નિરોધ કરી દે છે. અર્થાત-જઘન્ય ગી પર્યાપ્ત માત્ર સંસી જીવને જેટલા મને દ્રવ્ય તથા એનાથી જમતા જેટલા વ્યાપાર હોય છે એનાથી અસંખ્યાત ગુણીત મને દ્રવ્યને તથા તેના વ્યાપારને પ્રતિ સમય નિરોધ કરતા રહીને અસંખ્યાત સમયેામાં એ સઘળાને નિરોધ કરી દે છે. આના પછી વરૂ નિમજ્ઞ-યાચો નિરુદ્ધ વચનગ જનિત વેપારને રોકે છે ભાષાદ્રવ્યની સહાયતાથી જન્મતા જીવના વ્યાપારનું નામ વાગ્યોગ છે. તેમાં પર્યાપ્ત માત્ર ક્રિઈન્દ્રિય જીવને જઘન્ય વાગ્યેગની પર્યાયોથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાત ગુણીત વિહિન જઘન્ય વાગની પર્યાયોને રોકતાં રોકતાં વળી અસંખ્યાત સમયમાં સઘળા વાગ્યેગને નિરોધ કરી દે છે. વાહનો હિમાચો નિસદ્ધિ આના પછી કાયયોગને નિરોધ કરે છે. અર્થાતપ્રથમ સમયમાં ઉત્પન્ન સૂક્ષમ પનક જીવના જઘન્યકાય વેગથી અસંખ્યાત ગુણાહિન કાયયેગને એક એક સમયમાં વિરોધ કરતાં કરતાં તે કેવળી અસંખ્યાત સમયમાં દેહના ત્રીભાગને છેડીને સઘળા કાયોગને નિરોધ કરી દે છે. પછીથી ગાળTimનિરો -જનનનિરોધ વોરિ શ્વાસ અને ઉરછુવાઅને નિરાધ કરી દે છે ગુણિ ઉવારસદવારદ્ધા ચ i મારે નમન્નિ किरिय अनियदि सुक्कज्झ णं झियायमाणे वेयणिज्जं आउय नाम गोत्तं च ए ए चत्तारि कम्मस जुगवं खवेइ-कृत्वा ईषत् पञ्च हस्वाक्षरोचाराद्धायां च खलु अनगारः समुच्छिन्नक्रियं अनिवृत्ति शुक्लध्यानं ध्यायन् वेदनीयं आयुष्कं नामगोत्रं चतानि चत्वार्यपि सत्कर्माणि ગુIVF પતિ શ્વાસ અને ઉત્કૃવાસને નિરોધ કરી દે છે. આ પ્રમાણે યોગ વયને અને સ્વચ્છ ઉસ્વાચ્છને નિરોધ કરીને તે કેવળી એ, ઈ, ઉ, , લ, આ પાંચ હ અક્ષરેના મધ્યમ સ્વરથી ઉચ્ચારણ કરવામાં જેટલું સમય લાગે છે એટલા પ્રમાણુ કાળમાં સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ નામના ચેથા શુકલધ્યાનને કે, જેમાં મન, વચન, કાયાની કેઈપણ પ્રકારની સ્થૂળ સૂક્ષમ ક્રિયા થતી નથી અને જે અનિવૃત્તિ છે. કર્મક્ષયથી પહેલાં નિવૃત થતા નથી એનું ધ્યાન કરતાં કરતાં સાતવેદનિય, મનુષ્યાયુ, મનુષ્ય ગતિ આદિ નામકી ઉચ્ચ ગોત્ર એ ચારેય વિદ્યમાન અઘાતિયા કમેને યુગપત ક્ષય કરિ નાખે છે. તેરા સકલકર્મક્ષય કે ફલકા વર્ણન સઘળા કર્મો ક્ષય થવાથી શું થાય છે તે તેતરમાં બોલમાં કહે છે –“તબો ઈત્યાદિ | અન્વયાર્થ–તો-તતઃ વેદનીય આદિ ચાર અઘાતિક કર્મોને ક્ષય થઈ જવા પછીથી ગોઢિય તેય વડું–શારિરામબાન ઔદારિક, તેજસ, અને કામણ આ ત્રણ શરીરને સત્રાહિં વિપળાઉં-સર્વામિ વિખifમો સઘળા વિશેષ પ્રકારની હાનીથી વિધ્વજ્ઞાહિત્તા–વિકાચ સર્વથા છેડીને ઉgણેઢિ -ૠત્રિાતઃ સરળ આકાશ પ્રદેશનો પંક્તિરૂપ શ્રેણીને પ્રાપ્ત થયેલ એ કેવળી ભગવાન મારમારે-વૃત્તિઃ આકાશના અંતરાળ પ્રદેશને સ્પર્શ ન કરતાં ૩૮-૩ä ઉર્ધ્વ દિશામાં તમgi-એકજ વખતે રવિ તથાતા-વિદેખ તત્ર જત્વા એક સમયમાં વકતા વગરની ગતિથી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૩૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ ,, અર્થાત સરળ ગતિથી, સિદ્ધિ પટ્ટમાં જઈ ને સરોવત્ત-સાારોપયુત્તઃ જ્ઞાનાપયાગથી વિશિષ્ઠ થઈને શિખર્-વુા-જ્ઞાવગત પે-સિધ્ધતિ મુખ્યતે ચાવવન્ત જ્યોતિ સિદ્ધ થઇ જાય છે, બુદ્ધ થઈ જાય છે. યાવત્સમસ્ત દુ:ખાના અંત કરી દે છે. લાવા —કેવળી ભગવાન વેદનિય આદિ ચાર અધાતિયા કર્મોના ક્ષય થઈ જવા પછી ઔકારિક, તેજસ અને કાર્માણુ આ ત્રણ શરીરાને સર્વથા ક્ષય કરી સરળ અનુશ્રેણી ગતિથી એકજ સમયમાં જ્ઞાનપયોગ વિશિષ્ટ બનીને સિદ્ધ ગતિમાં બિરાજમાન થઈ જાય છે. સૂત્રમાં “ અસ્પૃશઽતિ ” એવું જે કહેલ છે તેનુ એ તાપય છે કે, અંતરાળના પ્રદેશાને સ્પર્શ કરવાથી દ્વિતિયાદિક સમયેાના સદ્ભાવની સંભાવના થઈ જાય છે. આ પ્રમાણે એક સમયમાં સિદ્ધિગતિ જે પ્રાપ્ત થાય છે તે એક સમયમાં પ્રાપ્ત ન થતાં દ્વિતિયાદિક સમયેામાં જ પ્રાપ્ત થાય એવું માનવામાં આવે. પરતુ એવા સિદ્ધાંત નથી. સિદ્ધાંત તા એક સમયમાં જ પ્રાપ્ત થવાના છે. કેમકે, આયુષ્યના આદિ કાંના ક્ષયના જે સમય છે તેજ નિર્વાણ પ્રાપ્તિને સમય છે. આ કારણે અંત કાળમાં સમયાન્તરને અભાવ હેાવાથી અન્તરાલસ્થ પ્રદેશેાના અસ્પર્શનનુ કહેવામાં આવેલ છે. તથા આના ખીજો પણ જે સૂક્ષ્મ અર્થ હોય તે કેવળી જ્ઞાન ગમ્ય જ છે. 93]] અઘ્યયન કા ઉપસંહાર ઔર અઘ્યયન સમાપ્તિ હવે અધ્યયનના અર્થના ઉપસ’હાર કરતાં શ્રી સુધર્માંસ્વામી જમ્મૂસ્વામીને કહે છે— સવજી ” ઇત્યાદિ "" અન્નયાર્થ—હે જમ્મૂ! સો-જ્ઞઃ આ અનન્તરોક્ત સમ્મત્ત જનસ પ્રાચળણ અઢે-સભ્ય સ્ત્યપરામણ ચચત્તરશ્ય થૈઃ સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનના અથ સમળાં મવચા મહાવીરેળ-શ્રમળેન મળવતા મઠ્ઠાવીનેન સ્વય શ્રમણુ ભગવાન મહાવીરે આવિદ્-ગાતઃ સામાન્ય કથનથી કહેલ છે. જાળવિ-પ્રજ્ઞાવિતઃ હેતુ ફળકા પ્રજ્ઞાપનરૂપ વિશેષ કથનથી સમજાવેલ છે. પતિ-પ્રવિતઃ એ એ અર્થના સ્વરૂપને નિરૂપણથી નિરૂપિત કરેલ છે. નિયંણનિ—નિર્દેશિતઃ દૃષ્ટાન્તના ઉપદેશનથી શિષ્યાના હૃદયમાં સ્થાપિત કરેલ છે. જીવવૃત્તિ-વૃશિતઃ તથા પૂર્વાંકત અના ઉપસંહાર કરીને દેખાડેલ છે એવું હું કહું છું. અર્થાત્ જેવા ભગવાને આ અધ્યયનના અથ કહેલ છે એવા જ મેં તમને કહેલ છે. પેાતાની કલ્પનાથી કરીને કહેલ નથી. | ૭૪ || આ ઉત્તરાધ્યયન સૂત્રના સમ્યકત્વ પરાક્રમ નામનું એગણુત્રીશમું અધ્યયન સંપૂર્ણ થયું'. I!રલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૩૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ તીસર્વે અધ્યયન કા પ્રારંભ ત્રીસમા અધ્યયનનો પ્રારંભ સમ્યકત્વ પરાક્રમ નામનું ઓગણત્રીસમું અધ્યયન પુરૂં થયું છે, હવે આ તમાર્ગે ગતિ નામનું ત્રીસમું અધ્યયન શરૂ થાય છે. આ અધ્યયનને એગણત્રીસમાં અધ્યયન સાથેનો સંબંધ આ પ્રકાર છે.-અઠ્ઠાવીસમા અધ્યયનમાં તપ મેક્ષ માગ છે એ બતાવવામાં આવેલ છે. ઓગણત્રીસમા અધ્યયનમાં અકમતા કહેવામાં આવેલ છે. પરંતુ આ અકર્મતા–તપનું આરાધન કર્યા વિના થતી નથી. આ માટે પહેલાં કહેવામાં આવેલા બે અધ્યયનેના અર્થની પ્રતિ પત્તિ પછી ભેદ પ્રભેદ સહિત તપના સ્વરૂપને તથા એના ફળને પામવાની ગતિનું વર્ણન કરવા માટે આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવેલ છે. એની આ પ્રથમ ગાથા છે.–“ના” ઈત્યાદિ ! તપ કે સ્વરૂપ ઔર ઉનકે ફલ પાનેવાલોં કી ગતિ કા વર્ણન અન્વયાર્થ–જખ્ખ સ્વામીને સમજાવતાં સુધર્મા સ્વામી કહે છે કે, હે. જબ્બ ! મિરહૂ-મિશ્નર મુનિ રાહોરનમનિયં-જાપતિમ્ રાગ અને દ્વેષથી ઉપાજીત પાવળ #–પાપ જર્મ જ્ઞાનાવરણીયાદિક કર્મોને –યથા જે રીતે તપથી ક્ષય કરે છે એ તપને તમે એકાગ્ર મન થઈને સાંભળે ૧ .. કર્મોને ક્ષય કરતી વખતે જીવને સર્વ પ્રથમ અનાસ્ત્રવતા ઉપાદેય છે. આથી એની પ્રાપ્તિના હેતુને સૂત્રકાર કહે છે.–“gifmત્ર” ઈત્યાદિ. અન્વયા–પાશવમુરાવાયા અત્ત મેહુબ પરિવિરો-માનવ મૃષાવાહ મથુરારિબાત વિરતઃ પ્રાણિવધથી વિરત, મૃષાવાદથી વિરત અદત્તાદાનથી વિરત મિથુનથી વિરત, અને પરિગ્રહથી વિરત, રાલ્ફો વિરોત્રિમાવિત: રાત્રિભોજનથી વિરત, જીવ-ન્નીવઃ જીવ આંગતુક જ્ઞાના વરલય આદિ કર્મોનું ઉપાર્જન કરતું નથી. અર્થાત્-હિંસા, ઠ, ચોરી, આદિ પાંચ પાપથી વિરત જીવ નવીન કર્મોને બંધ કરતા નથી. || ૨ | હંજ સમ” ઈત્યાદિ ! અન્વયાર્થ–પંચમિત્રો તિકુત્તો-વંતિઃ ત્રિાતઃ પાંચ પ્રકારની સમિતિ. થી યુક્ત મને ગુપ્તિ, અને કાયપ્તિ, આ ત્રણ ગુપ્તિથી સમન્વિત અક્ષા નિહંચિ-અપઃ નિન્દ્રિય ક્રોધાદિક ચાર કષાયથી રહિત તથા પાંચે ઈન્દ્રિના નિગ્રહી, મારવો-ગૌરવ ત્રિદ્ધિરસ સાત ગૌરવથી વજીત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૮ Page #157 -------------------------------------------------------------------------- ________________ અને નિસ્તો-નિઃસાહ્યઃ માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યથી રહિત નીવો-નવ જીવ નાસવોોરૂ-નાસ્ત્રવ મવતિ જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના કારણભૂત પ્રાણાતિપાત આદિથી રહિત હોય છે. ૩ | કર્મ ખપાનેક પ્રકાર કા દ્રષ્ટાંતપૂર્વક વર્ણન હવે કમ ખપાવવાના પ્રકારને દષ્ટાંત પૂર્વક કહેવાની વિવક્ષાથી શ્રી સુધર્માસ્વામી કહે છે –“ g fiઈત્યાદિત અન્વયાર્થ—હે જબૂ! ૪ કિંતુ વિવજ્ઞાણે રાવોલમન્નિત્યં તે ન खवेइ तं में एगमणा सुण-एतेषां तु विपर्यासे रागद्वेषसमर्जितं सत् यथा क्षपयति तन्मे ઇમના શ્રy અનાસ્સવના કારણભૂત પ્રાણાતિપાતાદિક વિરમણ તથા સમિતિ આદિકેની વિપરીતતા થવાથી રાગદ્વેષ દ્વારા જે કર્મ ઉપાર્જીત થાય છે એ કર્મોને સંયમી જન જે પ્રકારથી અપાવે છે. એ પ્રકારને હું કહું છું તે એને તમે એકાગ્રમન થઇને સાંભળે પાકા હવે પ્રથમ દષ્ટાંત કહે છે–“” ઈત્યાદિ! અન્વયાર્થ––ચા જેમ માતા ના સંનિધ્યે ઉત્તિરાણ तवणाए कमेणं सोसणा भवे-महातडागस्य जलागमे निरुद्वउत्सेचनेन तपनेन क्रमेण ફોષ મવતિ પાણીથી ભરપૂર એવા મેટા તળાવના જળનું આગમન રેકી દેવામાં આવે અને તેમાં ભરેલું પાણી અરઘટ્ટ રેંટ આદિ દ્વારા બહાર કઢાઈ જાય અથવાતે સૂર્યની ગરમીથી સંતપ્ત થતું રહેવાથી કમશઃ તેનું શેષણ થઈ જાય છે. જે ૫ તપ કે ભેદપ્રભેદોં કા વર્ણન તુ” ઈત્યાદિ. અન્વયાર્થી--પર્વ-પ્રવમ્ આજ પ્રમાણે પ્રાણાતિપાત વિરમણ આદિ દ્વારા संजयस्सावि-संयतस्यापि संयतमुनिनां ५५ नवीन पावकम्मनिरासवे-पापकर्मनिના જ્ઞાનાવરણીય આદિ પાપ કર્મોના અનાસ્ત્રવ થવાથી મવકીનંત્તિ વર્ષ-મોટિસંજિતં ર્મ કરેડે ભવમાં રાગદ્વેષ આદિ કારણો દ્વારા સંચિત કર્મ તવા -તવા નીર્જીતે તપથી નષ્ટ થઈ જાય છે. | ૬ | પહેલાં “તપથી નિર્જરા થાય છે” તે કહ્યું, હવે તપના ભેદ પ્રભેદને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ કહે છે.--“તો ત” ઈત્યાદિ. અન્વયાર્થી--સો તો સુવિહો કુત્તો ગ્રામ તા–ત તાઃ રવિ ૩ વાઘજૂ થશ્ચત્ત તથા એ તપ બે પ્રકારનાં કહેલ છે. એક બાહ્ય અને બીજું मान्यत२ बाहिरो छव्विहो वुत्तो एवमभितरो तवो-बाह्य षविधं उक्तं एवं आभ्यंतरं તાઃ બાહ્ય તપ છ પ્રકારનાં તથા આત્યંતર તપ પણ છ પ્રકારનાં છે. તાત્પર્ય એ છે કે, બાહ્ય શરીરના પરિશેષણ દ્વારા કર્મોના ક્ષયને હેતુ બાહ્યત૫ તથા ચિત્ત નિધિની પ્રધાનતાદ્વારા કર્મોના ક્ષયને હેતુ આત્યંતર તપ માનવામાં આવેલ છે. હવે છ પ્રકારના બાહ્ય તપને કહે છે-“IT” ઈત્યાદિ ! અન્વયાર્થ––શન–અનરામુ એક અપવાસથી લગાડીને છ મહિના પત ત્રિવિધ કે ચતુર્વિધ આહારને પરિત્યાગ કરે આનું નામ અનશન છે કોરિયા-કનોરિયા ભૂખથી ઓછું ભજન કરવું એનું નામ ઉનેદરિકા છે મિરવારિયા-મિશ્નાવ નિર્જરાનું કારણ હોવાથી ભિક્ષાચર્યા અનશનની માફક તપ છે, ભિક્ષાના નિમિત્તે પર્યટન કરવું આનું નામ ભિક્ષાચર્યા છે. રારિ. જા-રણvfચાઇઃ આહારમાં દૂધ આદિ વિકૃતિને પરિત્યાગ કર આનું નામ રસપરિત્યાગ છે. વાઢેલો-એન્ડેશઃ લાચ આદિથી શરીરને કલેશીત કરવું આનું નામ કાયલેશ છે. સંસ્ટીનવા--સંસ્ટીનતા શરીર અને ઇન્દ્રિયનું સંગાપન કરવું એનું નામ સંલીનતા છે. આ ૮ રૂત્તરિય” ઈત્યાદિ ! અન્વયાર્થ–-rari સુષિ મગનરાજં જ્ઞવિષે – અનશન તપ બે પ્રકારનું હેય છે રૂચિં -ત્વરિશમ્ અમુક નકકી કરેલા સમય સુધી વિવિધ, અથવા ચતુર્વિધ આહારને પરિત્યાગ કરી દેવાય છે એનું નામ ઇત્વરિક અનશન તપ છે. તથા માનવાઝાય-મરાટનું મરણકાળ પર્યત ત્રિવિધ અથવા ચતુર્વિધ આહારને પરિત્યાગ કરે આનું નામ જાવ જીવ અનશન તપ છે. એ રૂરિયં લાવવા-ફેવરિષ્ઠ સાવઢાંક્ષY ઈત્વરિક-નકારસી પિરસીથી લઈને છ મહિના પર્યત ત્રિવિધ ચતુર્વિધ આહારને પરિત્યાગ કરવા રૂપ આકાંક્ષાથી યુક્ત છે. તથા વિકિના નિદંતા–ક્રિતિઘં નિરાકાંક્ષમું બીજું જીવન પર્યંત ત્રિવિધ ચતુવિધ આહારના પરિત્યાગ રૂપ હોય છે. છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ “a ” ઈત્યાદિ. અન્વયાથ––નો રૂત્તરિ તવોનો સમાવેજ દિવો–ફર્વારિક તવઃ તત્વ સમાન પવિધમ્ જે ઇરિક તપ છે તે સંક્ષેપથી છ પ્રકારનું છે. વિસ્તારની અપેક્ષા તે ઘણા પ્રકારનું છે. આના છ પ્રકાર આ છે. રેઢિતવો થતો घणोय तहवग्गोय होइ-श्रेणितपः प्रतरतपः धनश्च तथा वर्गश्च श्रेणी शहना म પંક્તિ છે. આ શ્રેણીથી ઉપલક્ષિત જે તપ છે તે શ્રેણીતપ છે. તે ચતુર્થભક્ત આદિના ક્રમથી કિયમણ થતાં થતાં ચરમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં છ મહિના સુધી કરવામાં આવે છે. પ્રથમ તીર્થકરના તીર્થમાં આની મર્યાદા એક વર્ષ સુધીની છે. તથા બાવીસ તીર્થકરોના તીર્થમાં આ આઠ મહિના સુધીની છે, શ્રેણિને શ્રેણીથી ગુણિત કરવાથી પ્રતર થાય છે એ પ્રતર તપ છે, ચોથ, ષષ્ઠ, અષ્ટમ, અને દશમ આ ચાર પદેથી યુક્ત શ્રેણી છે. જે આ પદ ચતુષ્ટયાત્મક શ્રેણીને ચારથી ગુણાકાર કરવામાં આવે તો સોળ આવે છે. આ પ્રમાણે ષોડશ પદાત્મક પ્રતર થાય છે. આ તપ આયામ અને વિસ્તારની અપેક્ષા તુલ્ય છે. આની સ્થાપના આ પ્રમાણે કરવી જોઈએ.-પ્રથમ શ્રેણિમાં ચતુર્થભક્ત, ષષ્ટભક્ત, અષ્ટમભક્ત, અને દશમભક્ત, આ ચાર પદને લખવાં જોઈએ. તથા બીજી પંકિતમાં ષષ્ટભકત અષ્ટમભકત, દશમભકત અને ચત ભકતઆ ચાર પદને લખવાં જોઈએ. ત્રીજી પંકિતમાં અષ્ટમભક્ત દશમભકત, ચતુર્થભકત, અને ષષ્ઠભકત, આ ચાર પદને લખવાં જોઈએ. તથા ચોથી પંક્તિમાં દશમભકત, ચતુર્થભકત, ષષ્ઠભકત, અને અષ્ટમભકત, આ ચાર પદોને લખવાં જોઈએ. શંકા—આ પ્રમાણે લખવાથી પ્રથમ પંકિત જ પુરી થાય છે. બીજી આદિ પંકિત પુરી થતી નથી તે એને કઈ રીતે પુરી કરવી જોઈએ? તે એને ઉત્તર આ પ્રમાણે છે.-એક આદિને લખીને એની આગળ કમથી ૨-૩-૪ લખવું જોઈએ. આ પ્રમાણે લખવાથી પંકિત પુરી થઈ જાય છે-યથા પ્રથમ પંકિતમાં ૧-૨-૩-૪ એમ લખવું જોઈએ. અહીં ૧-૨-૩-૪થી તાત્પર્ય થથાકેમ ચતુર્થ ભકત, ષષ્ઠભકત અષ્ટમભકત, દશમભકતથી છે. બીજી પંકિતમાં ૨-૩-૪-૧ લખવું જોઈએ ત્રીજી પંકિતમાં ૩-૪-૧-૨ લખવું જોઈએ. જેથી પંકિતમાં ૪–૧-૨-૩ લખવું જોઈએ. આ પ્રમાણે આ છેડશ (૧૬) પદાત્મક પ્રતર તપ સમજવું જોઈએ. ઘન તપ આ પ્રમાણે છે. ૪૪૪૪૪૪૪ ચાર કે (૧૬) અને સેળ કે ચોસઠ (૬૪) આ પ્રમાણે દાન કરવાથી ચતુષ્પષ્ટિ ચસક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ પદાત્મક ઘનતપ થાય છે. અથવા ષડશ (૧૬) પદ્યાત્મક પ્રતર તપને પદ ચતુ. યાત્મિક શ્રેણી દ્વારા ગુણવાથી આ ઘનતપ થાય છે. ૬૪×૬૪ ચોસઠ ચેાસાને ગુણવાથી ગુણનફળ ચાર હજાર ઈન્તુ (૪૦૯૬) આવે છે. આટલા ચતુર્થાંદિ દશમાન્ત તપ પદ્માથી ઉપલક્ષિત વતપ છે. ૧૦ના * તત્તૉય ’” ઈત્યાદિ ! અન્નયા —ત્તોય-તતબ્ધ વગતપની પછી પંચમો વાવશો-શ્રમ વાવને પાંચમુ વર્ગ વર્ગ નામનું ઈરિક તપ છે અર્થાત ૪૦૯૬ ચાર હજાર છન્નુના ૪૦૯૬ ચાર હજાર છન્નુથી ગુણાકાર કરવાથી ૧૬૭૭૭૨૧૯ એક કરોડ સફસડલાખ સત્તોતેર હજાર ખસે સાળ થાય છે. આ વર્ગ વર્ગ નામનું પાંચમુ ઈવરિક તપ છે. અર્થાત આટલા તપ પઢાથી ઉપલક્ષિત તપ વર્ગ વર્ગ તપ થાય છે. એમ જાણવું જોઈએ. આ પ્રમાણે ચતુર્થ ભકત આદિ ચાર પદોને લઇને એ શ્રેણી આદિ ઈરિક તપ બતાવવામાં આવેલ છે. શ્રેણી આદિની રચનાથી જે રહિત થાય છે. અને પેાતાની શિકિત પ્રમાણે જે યથાકથ ચિત કયે જાય છે. તે વૃોક વફાતવો- તુ પ્રજાળ તપઃ છઠ્ઠું પ્રકીક તપ છે. શ્રેણી રહિત ચતુર્થાંભકત આદિ તપ તથા યવમધ્યચન્દ્ર પ્રતિમાદિક તપ આ સઘળાં પ્રકીર્ણાંક તપ છે. ોિ-રિષ્ઠમ્ આ પ્રમાણે અનશન વિશેષ રૂપ એ ઈરિક તપથી જીવ મળદિયત્તિસ્થો નાચવ્યો હો-મનફૅપ્સિતચિત્રાર્થ જ્ઞાતન્ય મવૃત્તિ મનેભિલષિત સ્વગ મેક્ષ આદિ રૂપ વિવિધ પ્રકારના પદાર્થીને અથવા તેોલેસ્યારૂપ અને પ્રાપ્ત કરી લ્યે છે. ૫૧૧૫ મરણકાલમેં હોનેવાલે અનશન કા વર્ણન હવે મરણુ કાળમાં કરવામાં આવતા અનશનના ભેદને સૂત્રકાર કહે છે. નાસા'' ઇત્યાદિ ! અન્વયાથ१ - जा अणसणा मरणे होइ सादुविहावियाहिया - यत् अनसनं मरणं અવત્તિ તત્ દ્વિનિયં ક્યાહ્યાતમ્ જે અનશન મરણુ સમયમાં થાય છે એ એ પ્રકારનાં મતાવવામાં આવેલ છે. વિચારવિચા:- વિચાર વિચારમ્ ૧ સવિચાર, ર્ અવિચાર, જે તપમાં ચેષ્ટા લક્ષણરૂપ વિચાર હોય છે એ સવિચાર તથા જેમાં આ ચેષ્ટા લક્ષણરૂપ વિચાર હેાતા નથી અવિચાર તપ છે. કાયા વચન અને મન આ પ્રમાણે વિચાર ત્રણ પ્રકારના બતાવવામાં આવેલ છે. વિદું પદ્મવે-જાચચેન્રાંતીય અગતિ પ્રતિલેખના કરવી સસ્તારક કરવે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૪૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રાસુક જળ માત્રનું પાન કરવું, ઉદ્દન અપવત નાર્દિક કરવું આ સઘળી કાય ચેષ્ટા છે. આ કાયીક ચેષ્ટાઓના આશ્રિય કરીને વિચાર અનશન તપ થાય છે આદરથી બહાર આવવું ઉદ્ધૃન તથા બહારથી અંદર જવું અપવન કહેવાય છે. વિચાર તપ ભકતપ્રત્યાખ્યાન તથા ઈંગિતના ભેદથી એ પ્રકારના છે. ગચ્છની વચમાં રહીને સાધુ દ્વારા ભકતપ્રત્યાખ્યાન તપ કરી શકાય છે. ગચ્છની વચમાં રહેનાર સાધુ જ્યારે મરણમાં ઉદ્યત થાય છે ત્યારે તે ગુરૂ દ્વારા આલેચના ગ્રહણ કરીને વિધિપૂર્વક સલેખના કરે છે. એ સમયે તે ત્રણ પ્રકારના અથવા તે ચારે પ્રકારના આહારને ત્યાગ કરી દે છે તૃણુ સસ્તા૨ક બીછાવીને શરીર અને ઉપકરણથી મમત્વભાવને પરિત્યાગ કરીને તેના ઉપર બેસી જાય છે. અને પચ નમસ્કાર મંત્રના જાપ કર્યા કરે છે. સાથે રહેલા અન્ય સાધુજન પણ એને પંચ નમસ્કાર મંત્ર સાંભળાવતા રહે છે. જ્યાં સુધી એના શરીરમાં શકિત રહે છે. ત્યાં સુધી તે પોતે જ પ્રતિલેખના આદિ ક્રિયાએ કર્યા કરે છે, પરંતુ જ્યારે શકિત ક્ષિણ થઈ જાય છે ત્યારે તે પ્રતિ. લેખના આદિ ઞીજાની પાસે કરાવરાવે છે, ઇંગિત મરણમાં પણ એ એમજ કરે છે. શુદ્ધ સ્થણ્ડિલમાં સ્થિત થઈ ને એકલા ચતુર્વિધ આહારના પરિત્યાગ કરી એ મર્યાદિત સ્થડિલની અંદર જ પ્રતિલેખના કરે છે. અને ત્યાંજ સસ્તાર બીછાવે છે. તથા એજ મર્યાદિત ભૂમિમાં આવવું જવું કરે છે. આ મરણુમાં બીજાએથી કાર્ય કરાવતા નથી. સઘળી ક્રિયાએ પેત પોતાની જાતે જ કરે છે. પાદપાપગમન મરણુ અવિચાર છે. એ મરણમાં દેવગુરૂ વંદના વિધિપૂર્વક ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને અવિચાર અનશની સાધુ આ મરણુ ને કાંતા ઉપાશ્રય આદિમાં રહીને કરે છે, અથવા તેા કોઇ પર્વત આદિની ગુફામાં રહીને કરે છે. એ સ્થળે તે જીવન પર્યંત પાદપ અર્થાત વૃક્ષની માફક સ’પૂર્ણપણે નિશ્ચેષ્ટ બનીને સ્થિર રહે છે. ૫૧૨ા હવે પછી મરણકાળના અનશનના બીજા પ્રકારના ભેક કહે છે—જ્ઞાસા’” ઇત્યાદિ અન્વયા—અા-અથવા અથવા મરણકાળ રૂપ અનશન એ પ્રકારનાં હાય છે. સમ્મિા મિા ચાહિયા—સમિ અમિષાહ્યાતમ્ સપરિકમ અને રિકમ જે અનશનમાં ઉડવુ બેસવુ થાય છે, કરવટ બદલી શકાય છે, તેલ આદિથી માલીશ કરાય છે, આ સપરિક્રમ અનશન છે. જેમાં આ સઘળું ન કરી શકાય તે અપકિમ છે. સપરિક અનશન ભકતપ્રત્યાખ્યાન અને ઈંગિત મરણુ આ પ્રમાણે એ પ્રકારનુ છે. ભકતપ્રત્યાખ્યાનમાં પાતાની જાતે તથા ખીજાએથી પણ શારીરિક સેવા આદિ કરાવી શકાય છે. કહ્યુ પણ છે— શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ " भत्तपरिमाणसणं तिचउविहाहारनिष्पन्नं । सप्पडिकम्मं नियमा जहा समाही विणिहिं ॥ " ૠગિત મરણમાં સાધુ પાતે પાતાની જાતે જ સઘળી શારીરિક ક્રિયાઓ કરે છે. બીજાઓથી કાંઈ પણ કરાવતાં નથી. ઇંગિત મરણનું બીજું નામ ઈંગિની મરણ પણ છે. પાદપાપગમન અપરિકર્મો મરણુ છે. જે આસનથી આ અનશન ધારણ કરવામાં આવે છે. એજ આસનજ યાવજીવ તેમાં રહે છે. અથવા પરિકર્મના અથ સલેખના છે. આ સલેખના જ્યાં થાય છે તે પરિ ક્રમ છે. અને તેનાથી વિપરીત પરિકમ છે. સુખ સમાધિ અવસ્થામાં જીન વચન મમ્મજ્ઞ ગીતા સાધુ ભકતપ્રત્યાખ્યાન આદિ ત્રણે મરશેાને સલેખના પૂર્ણાંક જ ધારણ કરે છે, અન્યથા આધ્યાન થવાની સંભાવના રહે છે. કહ્યુ પણ છે" देहमि असंलिहिए सहसा धाउहिं खिज्जमाणेहिं । जायइ अज्झाणं सरीरिणो चरणकालंमि ॥ ,, વિજળીનું ઉપર પડવું, ભીંતની નીચે દમાઈ જવું, આદિ વ્યાઘાતના થવાથી, અથવા પ્રાણઘાતક રાગાદિરૂપ વ્યાઘાતના થવાથી, સલેખનાને ધારણ ન કરવા છતાં પણ ભકતપ્રત્યાખ્યાન આદિ ત્રણે મરાને સાધુ કરી લ્યે છે. આ અપરિકમ છે. કહ્યુ પણ છે— " अविघातो या विज्जू गिरिभित्तीपडणा य वा होज्जा । संबद्ध हत्थपाया दयोव वारण होज्जाहि ॥ १ ॥ ए एहिं कारणेहिं वाघाइम मरण होइ बोद्धव्यम् । परिकर्ममकाऊणं पञ्चकखाई तओ भत्तम् ॥ २ ॥ આવા કારણેાના ઉપસ્થિત થવાથી કે, જ્યારે રોગ અસાધ્ય થઈ જાય, વાયુરાગથી હાથ પગ ઝકડાઈ જાય, વિજળી ઉપર પડે આદિ કારણેા ઉપસ્થિત થવાથી સાધુ સલેખના વગર જ ભકત પ્રત્યાખ્યાન આદિ ધારણ કરી લે છે, આ પક્ષમાં સપરિકમ, અપરિકમ, આ એ ભેદ ભકતપ્રત્યાખ્યાન, ઇંગિત, પાદ ગમન, આ ત્રણે પ્રકારના મરણુમાં જાણવા જોઈ એ. નિારોમનોહારી નિર્ધા િનિિિત્ત તથા આ મરણકાળરૂપ અનશન નિરહરી અને અનિહારી ના ભેદથી પણ એ પ્રકારનાં હૈાય છે. ગ્રામ અથવા નગરની અંદર ઉપાશ્રય આદિમાં જ્યારે આ મરણુકાળ અનશન સાધુ અગિકાર કરે છે ત્યારે તેનું એ શ્મનશન નિરહારી છે. કેમકે, મરણના પછી જ તેનુ' એ કલેવર ગામથી બહાર કાઢવામાં આવે છે. તથા જ્યારે ગ્રામ અને નગરથી મહાર વન આદિમાં જઈને સાધુ મરણુકાળ રૂપ અનશન ધારણ કરે છે ત્યારે એ અનશન અતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ હારી છે. કેમકે, મરણના પછી એ કલેવરને નિહર થતો નથી. નિહર અને અનિહાંર આ બન્ને પ્રકાર ભકતપ્રત્યાખ્યાન ઈંગિત અને પાદપોપગમન આ ત્રમાં હોય છે. સ્થાનાંગસૂત્રમાં પણ આજ વાત કહેલ છે – "पाओवगमणे दुविहे पण्णत्ते-तंजहा-णी हारि मेचेव अणीहारिमेचेव णियम अपडिकम्मे । भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते तंजहा णीहारीमेचेव अणीहारिमेचेव णियमं सपडिकम्मे" ઈંગિત મરણમાં પણ નિરહરિત્વ અનિરહરિત્વમાં બંનેને ભેદ શાસ્ત્ર સંમત છે. મારો હરિ-ગાફાએલ્ય યોf સવિચાર અવિચારમાં, સપરિકર્મ અપરિકમમાં, નિહરિ અનિહરિમાં આ સહુમાં આહારને પરિત્યાગ સમાન છે. તેને આશય એ છે કે, ભક્તપત્યાખ્યાનમાં પિતાની શકિત અન. સાર પાણી વગર બીજા ત્રણ આહાર તથા ચતુવિધ આહારનો પણ પરિત્યાગ થાય છે. ત્યારે ઇગિની મરણ અને પાદપપગમનમાં તે ચારેય પ્રકારના આહારને પરિત્યાગ કરાય છે. આ પ્રમાણે ચતુર્વિધ આહારના પરિત્યાગથી આ સઘળામાં સમાનતા બતાવવામાં આવેલ છે. જે ૧૩ ઉનોકરી કે કલકા વર્ણન હવે ઉનેદરી તપના ભેદને કહે છે –“શોમોવાળું” અન્વયાર્થ–દસ લેતાળું મારું હિચ-ગૂંચતો. ક્ષેત્રો ને મન વેવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા પર્યાયની અપેક્ષા સમય -શૌર્ય અવમોદ તપ સમાન-સમાન સંક્ષેપથી વંચ- પાંચ પ્રકારના બતાવવામાં આવેલ છે. ૧૪ હવે દ્રવ્ય ઉનાદરી કહે છે –“ના” ઈત્યાદિ. અન્વયાર્થ– ર કો હિચિા ચા નાણાઃ જેને જેટલો આહાર છે, તો ઓમ નો જે-તત નવમં ચ 7 એનાથી ઓછું જે ખાય છે તે દ્રવ્યની અપેક્ષા ઉદરિને છે. જેમાં પુરૂષને આહાર બત્રીસ કેળીયાને છે, સ્ત્રીઓના આહાર અઠ્ઠાવીસ કેળીયાને છે, તથા નપુંસકને આહાર વીસકેળીયાને છે. જેને મોઢામાં નાખવાથી મોટું અતિ પહેલું ન થાય એ એક કેળીયાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ પરિમાણ જાણવું જોઈએ. નન્નેગેસિથારૂ-સિરિ એક કણથી લઈને એક કેળીયા સુધાને આહાર કર આ જઘન્ય અવમૌદર્ય છે. બત્રીસ કાળીયાના આહારમાંથી વીસ કેળીયા માત્ર ખાવા એ પ્રમાણ પ્રાપ્ત અવમૌદર્ય છે. સેળ કેળીયાને આહાર કરવો તે અર્ધ અવમૌદર્ય છે. આઠકોળીયાથી લઈને એક કણ સુધીનું ખાવું તે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર તથા ઉત્કૃષ્ટતમ અવમૌદર્ય છે. ૧પ ક્ષેત્રઅવમૌદર્ય કા વર્ણન ક્ષેત્રની અપેક્ષા અવમૌદર્ય આ પ્રમાણે છે–“રામ” ઈત્યાદિ! અન્વયાર્થ–-ગામે નાનકડી વસ્તીવાળા ગામમાં તજ-રાજે અઢાર કર વગરના શહેરરૂપ નગરમાં, ચાજિ-રાજધાય રાજધાનીમાં, નિમે-નિયાને અનેક વણિક જ્યાં વસતા હોય એવા નિગમમાં કાજે-મારે હિરણ્ય આદિની ઉત્પત્તિ ભૂમિસ્વરૂપ આકારમાં વહી- પન્ન વૃક્ષની નીચે અથવા વનમાં, જ્યાં ચાર લેકે રહેતા હોય એવા સ્થાનરૂપ પલ્લીમાં, વે-લે ધૂલના પ્રાકારથી વેષ્ટિત ખેટ-ગામડામાં રહેજેટે કુત્સિત જનેના નિવાસસ્થાન રૂપ કબૂટમાં રોગમુ-ટ્રોળમુ જળસ્થળ માર્ગયુત નગરરૂપ દ્રોણમુખમાં બે-ત્તને સઘળી વસ્તુઓની પ્રાપ્તિ થવાના સ્થાનરૂપ બજારમાં મદ-મહને જેની આસપાસ અઢી અઢી ગાઉમાં કઈ ગામ ન હોય એવા મડંબમાં, અને સંવાદે-સંવા. બ્રાહાણ, ક્ષત્રિય, વૈશ્ય, તથા ક, એવા ચારે વર્ણ જયાં વસતા હોય એવા સ્થાનમાં ૧દા તથા–“આસમ” ઈત્યાદિ ! અન્વયાર્થ-કામ-કાશ્રમ તાપસ જનેના નિવાસસ્થાનરૂપ આશ્રમમાં વિરાર-વિરે બગીચા વગેરેમાં નિવેસે–સંનિવે? ધર્મશાળામાં તમારા ઘરસત્તાને પોર સમાજમાં, ઘેષમાં, સ્થલીમાં, ચતુરંગ બળ સમૂહરૂપ સેનામાં, ઇળિા ધંધા-સ્થાસ્ટિસેનાધારે સેનાના નિવાસસ્થાનમાં સથે-સાથે સાથે યક્ત સ્થાનમાં સંવદૃોદ્દે-સંવત્તે વોટર સંવર્તમાં-ભયત્રસ્ત જનસ્થાનમાં, કેટફગનકિલામાં, છે ૧૭ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૬ Page #165 -------------------------------------------------------------------------- ________________ તથા–“હેસુ” ઈત્યાદિ. અન્વયાર્થ-વાસુ-વાટેષ વાટમાં ચારે બાજુથી વંડી વાળી લેવામાં આવેલ ભૂમિમાં રથાણું-થ્ય, વા ગલિયોમાં તથા ઘરેણુ-પુ ઘરોમાં એ નિયમ કરી લે કે, હું નિત્તિી પત્ત-વમેતાવક્ષેત્રમ્ આટલાજ ક્ષેત્રમાં જઈશ. આટલાજ ઘરમાં ગોચરી માટે પર્યટન કરીશ. આ પ્રકારની ક્ષેત્રની મર્યાદા રૂપ આ ક્ષેત્રની અપેક્ષા ઉનેદરી છે. જે મર્યાદિત ગ્રામ, નગર આદિ ક્ષેત્રોમાં પણ સાધુ મમત્વ કરે છે તે પિતાના અવમૌદર્ય તપને નાશ કરે છે. ૧૮ હવે સૂત્રકાર અન્ય પ્રકારથી પણ ક્ષેત્ર ઉનેદરીને કહે છે-“પેલા ઈત્યાદિ. અન્વયાર્થ–પેરા-રે લેવાન્તર્ગત મંજૂષાની આકૃતિવાળા ઘરમાં જ ભિક્ષાના માટે પર્યટન કરવું એ પિટા નામનું ક્ષેત્ર ઉનેદરી છે. -ગપેદા ક્ષેત્રાન્તર્ગત મંજૂષાની આકૃતિવાળા અર્ધા ઘરમાં ભિક્ષા માટે બ્રમણ કરવું એ અર્ધપેટા નામની ક્ષેત્ર ઉદરી છે. જોકુત્તિ-મૂત્રિ ગોમૂત્રિકાની માફક વક્રાકારથી વામ દક્ષિણ ભ્રમણ કરવું ગમૂત્રિકા નામની ક્ષેત્ર ઉનેદરી છે. ચંપાવીહીયાવ-પતંગ વીથા વૈવ તીડના ઉડવાની માફક વચમાં વચમાં અનેક ઘરને છોડી દઈને ભીક્ષાને માટે ભ્રમણ કરવું. પત વીથીકા નામનું ક્ષેત્ર ઉદરી છે. સંયુઝાવી-ગુવાવર્તી શકવર્તા નામની ક્ષેત્ર ઉદરી બે પ્રકારની છે. એક આત્યંતર શખૂકાવર્તા તથા બીજી બહિર શખૂકાવર્તા શંખની નાભિના જેવા આકારવાળા ક્ષેત્રના મધ્યભાગથી લઈને બાહા ઘર સુધી ભિક્ષાને માટે ઘૂમવું એ પ્રથમ આભ્યન્તર શખૂકાવર્તા નામની ક્ષેત્ર ઉનેદરી છે. તથા બાહ્ય ઘરથી આરંભ કરી મધ્યવર્તી ઘર સુધી ભિક્ષાના માટે બ્રમણ કરવું એ બીજી બહિઃ શખૂકાવત ક્ષેત્ર ઉનેદરી છે. ભિક્ષાના માટે લાંબે દૂર સુધી એમને એમ નીકળી જવું અને ત્યાંથી પાછું ફરવું એ સાચ in aોજાયા છ-સાત વા પ્રચારાતા એ નામની છઠી ક્ષેત્ર ઉનેદરી છે. શંકા–આ પિટાદિક ભિક્ષાચારીને ક્ષેત્ર ઉનાદરી શા માટે કહેલ છે. કારણ કે એમાં ગોચરરૂપતા હોવાથી ભિક્ષાચર્યાત્મક્તા છે? ઉત્તર–“ઉનેદરી મને થાય” આ પ્રકારના આશયથી એ પેટાદિક ભિક્ષાચરી કરવામાં આવે છે. આ કારણે એ ઉદરી રૂપથી કહેવામાં આવેલ છે. નિમિત્તના ભેદથી એક જ દેવદત્ત આદિમાં પિતા પુત્ર આદિ અનેક રૂપથી વ્યપદેશ થતે જોવામાં આવે છે. આ જ પ્રમાણે પૂર્વ કથિત ગ્રામાદિકના નિયમમાં તથા આગળ કહેવામાં આવનાર કાળાદિક નિયમમાં અભિરૂપતા હોવાથી ભિક્ષાચર્યાત્મકતના પ્રસંગમાં જ આજ ઉત્તર જાણ જોઈએ. છેલ્લા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪ ૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ કાલઉણોદરી કે ફલ કા વર્ણન હવે કાળ ઉનેદરીને સૂત્રકાર પ્રગટ કરે છે–“ વિસ્ત” ઈત્યાદિ! અન્વયાર્થી–વિતરણ વડવ્રુષિ વોરિણી-વિષય જતુળમા વૌષmi દિવસ સબંધિ ચારે પૌરૂષીયોને મ ા-ચાવ7 મવેત્ જાઢઃ જેટલે કાળ અભિગ્રહના વિષયમૂત બને છે. પર્વ વામાનઃ વહુ-ર્વ વરતઃ વહુ એ વિષયભૂત કાળમાં ભિક્ષાના માટે બ્રમણ કરવાવાળા સાધુને, અર્થાત દિવસની ચારે પૌરૂષીના વચમાંથી હું અમુક પૌરૂષીમાં ભિક્ષાચર્યા કરીશ” આ પ્રકરને અભિગ્રહ કરીને ગોચરીના માટે પર્યટન કરવાવાળા સાધુને એ કાળ જામા મુવંત્રિામવં જ્ઞાતિવ્ય કાળ ઉદરી છે. રિમા આ કાળ ઉદરીને સૂત્રકાર ફરીથી પ્રકારાન્તરથી કહે છે-“રવા” ઈત્યાદિ. અન્વયાર્થ–સવા-અથવા અથવા થડે ભાગ ન્યૂન તરૂચા રસી – तृतीयायां पौरुष्याम् श्री पौ३षीमा ऊणाइ घासमेसंतो-ऊनायां प्रासम् एषयतः આહારને લેવા માટે નિકળેલા સાધુને કાળ ઉદરી હોય છે. ગાથામાં થોડી ન જે ત્રીજી પૌરૂષી કહેલ છે. તે એ એને કેટલી ન્યૂન હોવી જોઈએ. આ શંકાના સમાધાન નિમિત્ત સૂત્રકાર કહે છે કે, જમાનg વાં-વતુર્માજોનાચાં વા તે ચતભાંગ ઉન “વા” શબ્દથી પાંચ આદિ ભાગ ઉન હોવી જોઈએ. આનું તાત્પર્ય એ છે કે, ચતુર્ભાગા ન્યૂન અથવા પંચઆદિભાગ ન્યૂન ત્રીજી પૌરૂપીમાં ભિક્ષાચર્યા કરીશ. gવ જળ કમવે-પર્વ શાને તુ મવેત્ આ પ્રમાણે અભિગ્રહ કરીને ભિક્ષા માટે ભ્રમણ કરતા સા કાળ વિષયક અભિગ્રહ હોવાથી કાળ ઉનાદરી થાય છે “શાહે ” આ પ્રકારના વચનથી દેશાચારના અનુ સાર જ્યાં એ ભિક્ષાકાળ હોય છે એજ કાળમાં ત્યાં ભિક્ષાટન કરવું જોઈએ. અહીં તે અભિગ્રડેની અપેક્ષા કરીને ચાર પૌરૂષીનું તથા ચતુર્થ પંચમ આદિ ભાગ ન્યૂત ત્રીજી પૌરૂષીનું ઉપાદાન થયેલ છે. ૨૧ ભાવઉણોદરી કા વર્ણન હવે ભાવ ઉનેદરીને સૂત્રકાર પ્રદર્શિત કરે છે–અથવા” ઈત્યાદિ ! અન્વયાર્થ–રૂરથી વા કુરિો વા ક્રિો વા નહૃદિગો ના વિ મન્ના ઘર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ त्थेवा अन्नवरेणं वा वत्थेणं-स्त्री वा पुरुषोवा अलंकृतो वा अनलंकृतो वाऽपि अन्यतर. સાથો વા અન્ય વન સ્ત્રી હોય અથવા પુરૂષ હેય, અલંકૃત હેય અથવા અલંકૃત ન હોય, બાળક હોય, અથવા તરૂણ હોય, અથવા પદૃ સૂત્રમય આદિ વસથી યુક્ત હેય. મારા અથવા–“રાજોન” ઈત્યાદિ! અન્વયાર્થ– નેન વિશે વાળ મામyતો-અન્ય વિરોળ વન માનું અનુમુatતુ બીજી કઈ પણ અન્ય પ્રકારની વિશેષતાથી વિશિષ્ઠ હોય, એ દાતા ક્રોધ ભરેલી વગેરે અવસ્થાવાળા હેય, કાળા વર્ણવાળા હોય તે પણ હું તેનાથી ભિક્ષા લઈશ, બીજાથી નહીં. આ પ્રકારને નિયમ કરીને માતાજરતઃ ભિક્ષાટન કરવાવાળા સાધુને માવોમાળ દવં-માવાવમાં જ્ઞાતિવ્ય ભાવ ઉદરી થાય છે ભાવાર્થ–એ નિયમ કરી લે કે, આજ સ્ત્રીને હાથથી ગેચરી લઈશ અથવા પુરૂષના હાથથી ગોચરી લઈશ, બાળકના હાથથી લઈશ, જુવાનના હાથથી લઈશ, અલંકૃતથી લઈશ, અથવા જે અલંકૃત નહીં હોય તેના હાથથી લઈશ. ઈત્યાદિ દાતા વિષયક વિશેષ અભિગ્રહ કરે એ ભાવ ઉદરી છે. ૨૩ પર્યાયઉણોદરી કા વર્ણન હવે પર્યાય ઉદરીને સૂત્રકાર કહે છે—“ » ઈત્યાદિ ! અન્વયાર્થ— વિત્ત માવંચિ ને મારા ભાફિયા ઘણfહું શોષારો મિતરૂ વનવજારો મળે, ક્ષેત્રે, વાજે, મારે જે માવા બાહાતાઃ જૈઃ સવમારા મિ વિરહ મવતિ અશન આદિરૂપ દ્રવ્યમાં, ગ્રામ આદરૂપ ક્ષેત્રમાં પૌરૂષી આદિરૂપ કાળમાં, સ્ત્રીત્વ આદિરૂપ ભાવમાં, જે એકસિકળ ઉનત્વ આદિ પર્યાયે કહી છે એ સઘળી દ્રવ્ય પર્યાયોથી ઉદરીનું આચરણ કરવાવાળા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૪૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ ‘૫ વચરક' એવા કહેવામાં આવે છે. અર્થાત્ પવચરક જ પવ ઉષ્ણેાદરી ધારક માનવામાં આવે છે. શકા-જ્યારે આ ક્ષેત્ર ઉણાદરી આદિકામાં પણ અશન આદિ દ્રવ્યને લઈને ઉત્તરની અવમતા-અપૂર્ણતા છે. ત્યારે ક્ષેત્ર ઉણાદરી આફ્રિકામાં દ્રષ્ય ઉષ્ણેાદરીથી શું વિશેષતા છે? ઉત્તર-ક્ષેત્ર ઉ@ાદરી આફ્રિકામાં પ્રધાનતા ક્ષેત્રાદિકની છે. દ્રષ્ય ઉષ્ણુદરીમાં પ્રધાનતા દ્રવ્યરૂપ અશન સામગ્રીની છે. તથા ક્ષેત્રાદિકમાં જે દ્રવ્ય ઊંદરી થાય છે એ પશુ ત્યાં ક્ષેત્રાદિ હેતુક જ હૈય છે. આ કારણે એજ પ્રધાનતાથી વિક્ષિત થાય. અથવા જ્યાં દ્રવ્યની અપેક્ષા ઉત્તરમાં ન્યૂનતા નથી– અર્થાત્-દ્રવ્ય ઉજ઼ાદરી નથી એ સ્થળે પણ ક્ષેત્રાદિગત ન્યૂનતાને આશ્રિત કરીને ક્ષેત્ર ઉભુંદરીને બ્યપદેશ થાય છે. ।।૨૪। ભિક્ષાચર્યા કા વર્ણન 64 હવે ભિક્ષાચર્યોના વિષયમાં સૂત્રકાર કહે છે- દુવિદ્॰ ’’ઈત્યાદિ! અવયા ----દુવિચળાં-અષ્ટવિષોષરામઃ આધાકર્માદિ દોષાના પરિ વજનથી પ્રધાન એવું જે ગેચર છે તે આઠ પ્રકારનું હાય છે. તા-તથા તથા જુલના સન્નેય-સ્થળાઃ સર્વ્યય એષણા સાત પ્રકારની છે. એ આઠ પ્રકારનું ઉત્તમ ગાચર તથા સાત પ્રકારની એષણાઓ ને અને મિનરૢા–ચે અન્ય શ્રમિત્રા: તથા એનાથી ખીજા અતિરિક્ત બીજા અભિગ્રહ મિલાયયિમાદ્યિા-મિક્ષાચર્ચા આવાતા આ સઘળા ભિક્ષાચર્યાંરૂપ કહેવામાં આવેલ છે. (6 ભાવાથ-પેઢા, અધ પેટા, ગામૂત્રિકા, તથા પતંગ વીથિકા, આ ચાર તથા ખાહ્ય શમ્ભુકાવર્તા, અભ્ય તર શમ્ભુકાવર્તા, આ છ તથા ગમન પ્રત્યા ગમનના ભેદથી બે ભેદવાળી “ બચતકુવા પ્રચાતા ” અર્થાત્ સીધા જઈને પાછું' કરવું તથા એનાથી વિપરીત વક્રગતિથી જઇને પાછુ ફરવા રૂપ બીજા ભેદને મેળવવાથી ગેચરીના આઠ ભેદ થઈ જાય છે. સાત પ્રકારની એષણાએ આ છે * સંસદનતંત્તકા (૨) ઉમ્બ૩ (૨) તદ્ અવરે વિયારેય (૨) ૩દિયા (૪) પતિયા (૧) ૩ન્દ્રીય ધર્માય (6) મુન્નમિયા (૭) II ? || સસૃષ્ટા એષણા, ૨ અસ'સૃષ્ટા એષણા, ૩ ધૃતા એષણા, ૪ અલ્પ. લૈપિકા એષણા, ૫. ઉગ્રુહિતા એષણા, ૬ પ્રગૃહિતા એષણા, ૭ ઉજ્જીત ધર્માં એષણા ભાજનની સામગ્રીથી ખરડાયેલા હાથ અને પાત્રથી ભિક્ષા લેવી અસ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૫૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટા એષણા છે. ૨ રસેઈ ઘરમાંથી બહાર લાવી જે થાળી આદિમાં પેાતાના નિમિત્ત ભેાન રાખવામાં આવેલ હાય એનું લેવુ' તે ઉધૃતા એષણા છે. ૩ નિલે પ શેકેલા ચણા આદિનું લેવું એ અલ્પલેપા એષણા છે, ૪ લેાજન કરવાના સમયે ભાજન કરવાવાળી વ્યક્તિને પીરસવા માટે ચમચા, શકેરા આદિ દ્વારા જે ખાદ્ય સામગ્રી બહાર કાઢીને રાખવામાં આવેલ છે એને લેવી એ ગૃહિતા એષણા છે, ૫ ભાજનની ઈચ્છાવાળાને દેવા માટે ઉભા થયેલ દાતાએ જે કાંઈ પોતાના હાથમાં ભાજન સામગ્રી લઇ રાખેલ હોય એને જ લાવીએ છઠ્ઠી પ્રગૢહિતા એષણા છે. ( નિસાર હેવાને કારણે જેને જનાવર પણ ચાહતાં નથી એવાં ફ્રેંકી દેવા ચેગ્ય ભાજનને લેવું એ સાતમી ઉજ્જીત ધર્મો એષણા છે.છ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રિત કરીને અભિગ્રહ થયા કરે છે. એવા નિયમ કરવા કે, ‘ભાલા આદિની અણી ઉપર રાખેલ ધૃતપૂરાદિક ભાજ નને લઇશ ? એ દ્રવ્યાભિગ્રહ છે. “ જે દાતા દેહલીને પેાતાની જંઘાની વચમાં કરીને ભેજન આપશે તેનાથી ભાજન લઈશ.” એ ક્ષેત્રાભિગ્રડ છે. ' સઘળા ભિક્ષુ જ્યારે ભિક્ષા લઈ ને આવશે ત્યારે હું ભિક્ષા લેવા જઈશ' એવા નિયમ કરવા તે કાળ અભિગ્રહ છે. હસતા, રાતા, અથવા ખોંધાયેલ દાતા ભિક્ષા આપશે તે જ હું' લઈશ ' આવેા નિયમ કરવા એ ભાવાભિગ્રહ છે ઘરપા રસપરિત્યાગ કા વર્ણન હવે રસપરિત્યાગનું સ્વરૂપ કહે છે.- લૌરી' ઇત્યાદિ ! અન્નયા દ્વારદ વિમાદ્-શ્રીધિîાર્િખીર, દૂધ, દહી, ઘી, આ રસાને તથા ગેાળમાં પકવેલ અન્ન વાળીચે વાળમાયન-પ્રળીત પાનમોગનન્ તથા જેમાં વઘાર લાગેલ હોય એવું લેાજન, પાન, ખજુર, રસ, આદિ તથા વિમળ પ્લાન તુ-વિłનરસાનાં તુ ઘીથી પકાવેલા મેાદક આદિને ખાવાને ત્યાગ કરવા એ વિવજ્ઞળ મળિયું-ક્ષત્રિવર્ગનેં મનિતં રસ પરિત્યાગ છે. ભાવાર્થ—દૂધ, દહીં આદિ રસાને અને ઘી આદિમાં પકવેલા ભેાજન આદિના ખાવાને ત્યાગ કરવા એ રસ પરિત્યાગ ખાદ્ય તપ છે. ૨૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ કાયકલેશ કા કથન હવે કાય કલેશના સ્વરૂપને કહે છે.–“r” ઈત્યાદિ ! અન્વયાર્થ–વાણા યા ડા-વાસનાવિન થાનારિ વીરાસન તથા ગોહિક આસન લગાવીને બેસવું, કેરીનું ઉંચન કરવું, આ સઘળા સ્થાન જીવન માટે શુભ પરિણામ જનક માનવામાં આવેલ છે. અથવા મોક્ષ સુખને આપવાવાળા મનાયેલ છે. આ માટે એ દુષ્કર હોવાથી -- શા મહાકઠિન છે. TET પરિત્તિ-વ્યથા ધાન્ત આ જે પ્રમાણે ધારણ કરવામાં આવે તે રીતે તેને ધારણ કરવું તે શાવર્સ તમાશં ચિહેશ સ ગાથાતઃ કાયક્લેશ નામનું બાહ્ય તપ કહેવામાં આવે છે. જો કે, સંસારી આત્માઓને આ પ્રમાણે કરવામાં ભારે કલેશ થાય છે પરંતુ મેક્ષાભિલાષી ભાવિત આત્માઓને આ કરવું લેશા સ્પદ નહીં પરંતુ કર્મનિર્જરાનું કારણ માનવામાં આવે છે. આ કારણે આ “તપ” માનવામાં આવેલ છે. પારકા સંલીનતા કા વર્ણન સંલીનતા આ પ્રકારે છે–“uતમriag” ઈત્યાદિ ! અન્વયાર્થ—giાંત મળવા-ઉન્તિકનારે જે સ્થાન એકાત હય, શ્રી આદિના ગમનાગમનથી વજીત હોય, ફુલ્યી વધુ વિન્નિા-શ્રી પશુ ઉર્જિતે સી, પશુ, પંડક આદિથી રહિત હોય, આવા સ્થાનમાં કયtiળાવળાફાયનાનtવત્તા સુવું બેસવું આનું નામ વિવિત્તરચાર-વિહરચનારને વિવિક્ત શસ્યાસન છે. આ વિવિ શયનાસનરૂપ સંલીનતાથી અવશિષ્ઠ સંલીહતાન ગ્રહણ થઈ જાય છે. ઈદ્રય સંલીનતા, કષાય સંલીનતા, યોગસંલીનતા, તથા વિવિક્તચર્યા, આ પ્રમાણે સંલીનતા ચાર પ્રકારની છે. કહ્યું પણ છે વિય રેસાય યોને પંખ્ય સંસ્થાના મુખ્ય છે. तह जा विवित्तचरिया पण्णत्ता वीयरागेहिं ॥ १॥" | મનોજ્ઞ અને અમનેા પદાર્થોના વિષયમાં રાગદ્વેષ કરવાને ત્યાગ કરવો છે. ઈન્દ્રિય સંસીનતા છે. કોધ, માન, માયા અને લેભ, આ કષાયના ઉદયનો નિરાધ કર એ કષાય સંલીનતા છે. મન, વચન, અને કાયા આ ત્રણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ ચાગાને શુભમાં પ્રવૃત્ત કરવાં તથા અશુભથી હટાવવાં એ ચેગ સલીનતા છે. એકાન્તમાં બેસવું આદિ એકાન્ત ચર્ચા છે.ર૮। ઉક્ત અર્થના ઉપસ’હાર કરીને તથા આગળ કહેવામાં આવનાર અર્થના સંબંધને કહે છે.− હતો ” ઈત્યાદિ ! અન્વયા—દ્સો દિર તો સમામેળ નિયાોિ-તંત્ યાત ખાતેન વ્યાવાતમ્ હે જમ્મૂ મે આ બાહ્ય તપનું સક્ષેપથી વર્ણન કર્યું", તો મિ સર્તવું-તઃ બામ્યન્તર તપઃ હવે અનુક્રમથી આભ્યન્તર તપનું વર્ણન કરૂં છું ારા આત્યંતર તપ કા વર્ણન હવે અભ્યંતર તપનાં નામ કહેવામાં આવે છે.- વાચ્છિન્ન ” ઈત્યાદિ. અયાય—ાયચ્છિન્નપ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત ૧, વિનો-વિનયા વિનય ૨, વેચાવચ્—વૈચાવૃત્ય વૈયાવૃત્ય ૩, લગ્નમો-સ્વાથાચઃ સ્વાધ્યાય ૪, જ્ઞાળ-ધ્યાન ધ્યાન ૫, વિસ્તાો મુલતઃ વ્યુત્સગ ૬, શ્લો મિતરો તો-વ્ યાન્તાં સૂપ: આ છ પ્રકારનાં આભ્યન્તર તપ છે. ૫૩૦ના દશવિધ પ્રાયશ્ચિત કા વર્ણન પ્રથમ પ્રાયશ્ચિત્ત નામના તપના સ્વરૂપને કહેવામાં આવે છે ગજો ” ઈત્યાદિ! यणा અન્વયા -પૂર્વ ગાથામાં છ પ્રકારના આભ્યન્તર તપ કહેલ છે. આમાં જે પ્રથમ પ્રાયશ્ચિત્ત નામનું તપ છે તે બાોયનાાિચિં-ત્રાટોચનાવિન્ આલેાચના હોંકિના ભેદથી દસ પ્રકારનું છે. આલેચનાદિક આમાં રહેલા આદિ પદથી પ્રતિક્રમણ આદિનું ગ્રહણ થયેલ છે. શકા—માàાચનાને ચાગ્ય જે અતિચાર આદિરૂપ પાપ છે એજ આલેા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ ચનાર્હ છે. આથી જ્યારે પાપકમ આલેાચના છે અને એની વિશેાધિકા જ આલેાચના છે તે પછી આ બન્નેમાં એકરૂપતા કઇ રીતે આવી શકે છે ? ઉત્તર-અભેદના આરેાપથી આલેાચનાદિક પણ આલેચનાદિ શબ્દથી કહેવાયેલ છે. પાપાદિક આલેચનાદિકાને વિષય છે. તથા આલેાચના આદિક વિષયી છે. પ્રાયશ્ચિત્ત કાને કહેવામાં આવે છે. આના અંગે કહે છે કે, ન મિક્લૢ સમ્મ વરૂ થવું મિક્ષુવતિ સભ્ય જે તપને ભિક્ષુ પેાતાની પાપવિશુદ્ધિના માટે સમ્યગરૂપથી આચરિત કરે છે તેં પાયશ્ચિત્ત ત્રાહિયં-તદ્ પ્રાયશ્ચિત્ત ચાશમ્ તેને પ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. પાયશ્ચિત્ત તુ વનવિદ્-પ્રાયશ્ચિત્ત સુવાવિષમ્ એ પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં છે. જે આ પ્રમાણે છે—આલેચના, પ્રતિક્રમણ, તદુલય, વિવેક, વ્યુત્સ, તપ, છેદ, મૂલ, અનવસ્થાષ્ય, પાર'ચિક લાગેલાં પાપને ગુરૂ સમક્ષ શુદ્ધ ભાવથી પેાતાના મુખથી પ્રઢ કરવાં આનું નામ આલેચનાં છે. આટલા માત્રથી જે પાપની શુદ્ધિ થાય છેતે પાપ અલેચ ના છે? લાગેલા પાપનેા પશ્ચાત્તાપ કરીને એનાથી નિવૃત્ત થવુ. અને ફરીથી નવું પાપ ન થઇ જાય એ માટે સાવધાન રહેવું પ્રતિક્રમણ છે. અર્થાત્ અશુભ યેાગમાં પ્રવૃત્ત પેાતાના આત્માને ત્યાંથી હટાવી લઇને શુભયાગમાં સ્થાપિત કરવા આનુ નામ પ્રતિક્રમણ છે. આટલા માત્રથી જ જે પાપની શુદ્ધિ થાય છે . તે પાપ પ્રતિક્રમણાહ છે. ૨, પ્રતિક્રમણાર્હ પાપ ગુરૂના સમક્ષ આલે ચિત થતુ નથી. આલેાચના અને પ્રતિક્રમણ, બન્ને સાથે કરવાં એ મિશ્ર છે. અર્થાત્ ગુરૂની સમક્ષ આલેચના કરીને એમની આજ્ઞાથી મિથ્યા દુષ્કૃત દેવુ એ તદ્રુભય પ્રાયશ્ચિત્ત છે. ૩, અશનપાન આદિ વસ્તુ અકલ્પનીય આવી જાય અને પછીથી માલૂમ પડે ત્યારે એને ત્યાગ કરવા એ વિવેક પ્રાયશ્ચિત્ત છે. આ વિવેક પ્રાયશ્ચિત્તથી કચિત અશુદ્ધ આહાર આદિનું ગ્રહણ થવાથી લાગેલા પાપની શુદ્ધિ એને પરિત્યાગ કરવાથી થાય છે. આ વિવેકા દેષ છે. ૪, એકાગ્રતા પૂર્વક શરીર અને વચનના વ્યાપારાના ત્યાગ કરવા. વ્યુસ છે. વ્યુત્સગથી જે પાપ શુદ્ધ થાય છે તે વ્યુસ છે પ, અનશન આદિત્તું કરવુ એ તપ છે, આ તપ પ્રાયશ્ચિત્તમાં નિવિકૃતિથી લઈને છ મહિના સુધી અનશન આદિ બાહ્ય તપ કરવામાં આવે છે. ૬, દેષના અનુસાર દિવસ, પક્ષ, માસ આદિની પ્રત્રજ્યા ઘટાડી દેવી ખેદ છે. આ પ્રાયશ્ચિત્ત છેાહુ માનવામાં આવેલ છે. છ, જેમાં મૂલતઃ દીક્ષા પર્યાયના છેદ કરવામાં આવે, અને પછી નવી દીક્ષા આપવામાં આવે તે મૂલાહ પ્રાયશ્ચિત્ત છે ૮, એવા ઢાષ ખની જાય કે, જેનાથી સાધુ ઉપસ્થાપનાને પણ ચગ્ય ન રહે, એ સમયે ગુરૂમહારાજ એના માટે જે તપ અનુષ્ઠીત કરવાને માટે કહે એ તપ જ્યાં સુધી કર વામાં ન આવે, ત્યાં સુધી વ્રતમાં સ્થાપિત ન કરવા અને તપ જ્યારે કરી લેવામાં આવે ત્યારે શુદ્ધિ થયા પછી તેમાં સ્થાપિત કરવા એનું નામ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. ૯, જેનું સેવન કરવાથી જીવ લિંગ, ક્ષેત્ર, કાળ, અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ તપની અપેક્ષા પાર પહોંચી જાય છે. અથવા પ્રાયશ્ચિત્તોની પાર પહોંચી જાય છે. આનું નામ પારાંચિત પ્રાયશ્ચિત્ત છે. ૧૦, આનાથી ઉત્કૃષ્ટ બીજું કઈ પ્રાયશ્ચિત્ત નથી. આ સહુથી ઊંચું પ્રાયશ્ચિત્ત છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નામનું આ દશવિધ આત્યંતર તપ થાય છે. ૩૧ વિનય કા વર્ણન વિનય તપને આ પ્રકાર છે—“મુદ્દા” ઈત્યાદિ! અન્વયાથ–સમુદ્ર-મ્યુસ્થાનમ્ ગુરૂ આદિ માન્ય જનેની સામે સન્માન પ્રદર્શિત કરવા માટે ઉભા રહેવું, અભ્યસ્થાન છે. બંનસ્ટિવાળ-સાત્રિ M બનને હાથને એમની સામે જોડવા અંજલિ કારણ છે. તવ મારવાથiતારાનY એમને ઉચ્ચ આસને બેસાડવા તે આસન દાન છે. કમરિ માનકુવા-મિત્તિમાશુકૂવા ગુરૂના વિષયમાં અનુરાગ રાખ તે ગુરૂભક્તિ છે. અને અંતઃકરણથી ગુરૂ વચનેને સાંભળવાની આકાંક્ષા રાખવી, એમની આજ્ઞાનું પાલન કરવાની પ્રતિક્ષામાં રહેવું તે ભાવ સુશ્રુષા છે. પણ વિમોરિયાશિ-g: રિનઃ ચાહવારઃ અથવા આદર પૂર્વક ગુરૂજનની સેવા કરવી એ સઘળાં વિનય તપ છે. ૩રા. વૈયાવૃત્ય કા વર્ણન વિયાવૃત્યને આ પ્રકાર છે.– આચરિવ” ઈત્યાદિ ! અન્વયાર્થ–સારથિ મા રણવિદ્ વેચાવવૅમિ-વાધિ લર્વેિ જૈવીકૃત્યે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, લાન, શૈક્ષ સાધર્મિક કુળ, ગણ, સંઘ, આ ભેદથી વૈયાવૃત્ય તપ દસ પ્રકારનું હોય છે. આ તપમાં आसेवणं जहाथाम वेयावच्चं तमाहि -आसेवनं-यथास्थाम वैयाघ्रात्यं तदाख्यातम પિતાની શક્તિના અનુસાર આચાર્ય આદિકેના માટે આહાર આદિનું લાવી આપવું એજ એમની સેવા છે, અને એજ વૈયાવૃત્ય તપ છે. ૫૩૩મા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય કા વર્ણન સ્વાધ્યાય તપ આ પ્રકારનું છે–“રાજા” ઈત્યાદિ અન્વયાર્થ–સા પંagi -સ્વાધ્યાય પદ્મધા મવતિ મર્યાદા અનુસાર સારી રીતે અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાય અન્તરંગ તપ છે આ પાંચ પ્રકારનું છે. એ પાંચ પ્રકાર આ છે–વાચTI પુછUT જેવ तहेव परियट्टणा अणुप्पेहा धम्मकहा-वाचना पृच्छना चैव तथैव परिवर्तना अनुप्रेक्षा કથા વાંચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા, વાચના આદિકેને અર્થ પહેલાં ઓગણત્રીસમા અધ્યયનમાં કહેવાઈ ગયેલ છે, ફારૂકા ધ્યાનતપ ઔર વ્યુત્સર્ગતપ કા વર્ણન ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે–“હાઉ” ઈત્યાદિ! અન્વયાર્થ–સુસમાહિ-સુમાહિતઃ સમાહિત સાધુદ્વારા બહાનિ વારિકા -સો વયિત્વા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને પરિત્યાગ કરીને જે કવાણારું જ્ઞાન-ધર્મશુ દવાને જાતિ ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બે ધ્યાન ધરવામાં આવે છે તેને જ તીર્થંકરાદિક દેવ ધ્યાન નામનું તપ કહે છેn૩૫ “સારા” ઈત્યાદિ! અન્વયાર્થ–સચારા વા ને મરવું વારે-વાસનાથને વા. થતું મિક્ષચરિતે સુવામાં, બેસવામાં, અથવા ઉર્થસ્થાન-ઉભારહેવામાં જે ભિક્ષુ વ્યાપૃત થતા નથી. શાયરલ ૩ વિકાસપો-શાયર 7 ટ્યુતઃ આ શારીરિક વાતમાં જે અહંતા તથા મમતાને પરિત્યાગ કરે છે એને જ છો તો રિક્ષિત્તિ-પ૪ તત્ પરિવર્તિતમ્ આ છઠ્ઠા વ્યુત્સર્ગ નામનું અત્યંતર તપ થાય છે. આ વ્યુત્સર્ગ તપ અનેક પ્રકારનું છે. જેવી રીતે કે-“ મારે તદ્દા વિદુર રહો ! જો રહિ મરે મારે જોહાર વાગરિ ..” દ્રવ્ય વ્યસર્ગ તથા ભાવવ્યુત્સર્ગ આમ વ્યુત્સગ બે પ્રકારના હોય છે. જેમાં દ્રવ્યવ્યત્સર્ગ ચાર પ્રકારના છે. ગુણવ્યુત્સર્ગ, દેહવ્યસંગ, ઉપધિવ્યુ. ત્સર્ગ, અને ભક્તવ્યુત્સર્ગ, ભાવવ્યુત્સર્ગ પણ ચાર પ્રકારના છે. કોધવ્યુત્સર્ગ માનવ્રુત્સર્ગ, માયાવ્યુત્સર્ગ અને લેભવ્યુત્સર્ગ. ૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫ ૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કા ઉપસંહાર ઔર દો પ્રકાર કે તપ કે ફલકા વર્ણન આ અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર અને પ્રકારના તપનું ફળ બતાવે છે –“g' ઇત્યાદિ ! અન્વયાર્થ–પર્વ તરં તુ સુવિહેં-જવું પરંતુ દિવિ આ પ્રમાણે બાહ્ય અને અર્થાતરના ભેદથી ત્રિવિધ તપને ને મુળ ન વારે-ચઃ પુનઃ રચારાત્તિ જે મુનિજન સારી રીતે પાલન કરે છે તો પંકિણ-શઃ કિતા લેજ સાચે પંક્તિ છે. અને ઉત્તi saiાન વિષ્પમુક્ષિ સંસારિક જીવનકુત્તે એજ આ સંસારમાં શીધ્ર પાર થાય છે. એવું હું કહું છું પ૩ના આ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમું અધ્યયન સંપૂર્ણ થયું. l૩૦મા ઇકતીસર્વે અધ્યયન કા પ્રારંભ ઔર ચરણવિધિ કા વર્ણન એકત્રીસમા અધ્યયનને પ્રારંભ– ત્રીસમું અધ્યયન સમાપ્ત થઈ ગયેલ છે. હવે એકત્રીસમાં અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનને ત્રીસમા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે–ત્રીસમાં અધ્યયનમાં તપનું અનુષ્ઠાન કરવાનું બતાવવામાં આવેલ છે. એ તપ અનુષ્ઠાન ચારિત્રશાળીને જ સફળ થાય છે. આથી આ એકત્રીસમાં અધ્યયનમાં એ ચારિત્રનું પ્રતિપાન કરવામાં આવશે. આ સંબંધને લઈને આ અધ્યયન કહેવાઈ રહ્યું છે. આ અધ્યયનનું નામ ચરણવિધિ છે. કારણ કે, આ એ ચરણની વિધિના બેધક છે. આની પ્રથમ ગાથા આ છે – “” ઈત્યાદિ. અન્વયાર્થ–નીવર્તી ૩ સુવહું રવિ વરણામિ-નવા સુપિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ જાતિ કવામિ જીવને નિશ્ચયથી સુખને આપનાર ચરણવિધિને હું કહું છું. जंचरित्ता बहू जीवा संसारसागरम् तिण्णा-यत् चरित्वा बहवः जीवाः संसारसागरम् તી. આ ચરણ ચારિત્રને પાળીને અનેક જીવ આ સંસાર સાગરથી પાર થઈ ગયા છે. મોક્ષાભિલાષીઓ દ્વારા જેનું સેવન કરવામાં આવે છે એની નામ ચારિત્ર છે. અથવા સંસારરૂપ સમુદ્રને જેના પ્રભાવથી જીવ પાર કરી જાય છે. એ ચારિત્ર છે, આ મૂળ ગુણરૂપ છે. આગમમાં આનું પાલન કરવાની જેવી વિધિ બતાવવામાં આવેલ છે. એ પ્રમાણે એનું પાલન કરવું એ ચરણ વિધિ છે. આ વિધિના અનુસાર ચારિત્રની આરાધના કરીને જ અનેક જીવ આ સંસારથી પાર થાય છે. આથી સૂત્રકાર અહીં એ ચારિત્રની વિધિને કહે છે. આપ હવે સૂત્રકાર ઓગણીસ ગાથાઓથી ચારિત્રની વિધિ કહે છે-“ગો” ઈત્યાદિ. અવયાર્થ–સાધુ ઇજાણો વિફંજ્ઞા વોચ પવત્તo-gવત્તા વિરત્તિ ત્ત પ્રત પ્રવર્તનમ્ એક સ્થાનથી વિરતિ કરે તથા બીજા સ્થાનમાં પ્રવૃતિ કરે. अर्थात् असंयमे नियतिं च संजमेय पवत्तणं-असंयमे निवृति संयमे च प्रवर्तनम् પ્રાણાતિપાતાધિરૂપ અસંયમથી જીવ નિવૃત્તિ કરે અને સાવદ્ય વિરતિ લક્ષણરૂપ ચારિત્રમાં પ્રવૃત્તિ કરે. અસંયમથી દૂર ખસીને સંયમમાં પ્રવૃત્તિ કરવી આનું જ નામ ચારિત્ર છે. ૨ | “ોરે ” ઈત્યાદિ. અન્વયાર્થ– fમવલૂ ને મિક્ષુ જે મુનિ વારHપવળે-જર્મ gવર્તન જીવને પાપ કર્મરૂપ જ્ઞાનાવરણિયાદિકમા પ્રવૃત્તિ કરવાવાળા રાગોર तिच्चं रंभइ-रागद्वेषो नित्यं रुणद्धि रागद्वेषाने नित्य वे छे से मंडले न ગચ્છન્ન મંહે નાતે તે આ સંસારમાં રહેતા નથી. ભાવાર્થ-રાગદ્વેષ જીવને પાપકર્મોમાં પ્રવૃત્તિ કરવાવાળા છે, આથી એવું સમજીને જે જીવ એનામાં પ્રવૃત્તિ ન કરતાં જ્યારે તે ઉદિત બની જાય છે ત્યારે તેને ક્ષાત્યાદિક દ્વારા તથા એના ઉદયને એના સ્વરૂપ ચિંતવન દ્વારા રેકી યે છે, તે ભિક્ષુ આ સંસારથી પાર થઈ જાય છે. | ૩ | “હુંફા” ઈત્યાદિ. અન્વયાર્થ– મિરહૂ-ચઃ મિક્ષુ જે ભિક્ષુ સંકાળે તિર્થ જાવાળ રહ્યા તિર્થ જ ઇgવાનાં ત્રિરંવાળાં ત્રિલે રાજ્યનાં ત્રિરચનતિ મને દંડ, વાપદંડ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ કાયદ’ડરૂપ ત્રણ દડોને ઋદ્ધિગૌરવ, રસગૌરવ, સાતગૌરવરૂપ ત્રણ ગૌરવાને તથા માર્યા, મિથ્યા અને નિદાન, આ ત્રણ શલ્યાને છેડી દે છે. મૈં મંઇત્તે ન અન્ન મળ્યુફે નાસ્તે તે આ સંસારથી પાર થઈ જાય છે. ૪ || “ વિવેચ ’” ઈત્યાદિ, અન્વયાથને મિથૂ-ચે મિક્ષુ: જે ભિક્ષુદ્ધેિ ચ ો વસો તા સેન્દ્વિ માનુલે-મિયાન ઉપસર્ગાનું તથા તેમમાનુષાન દેવકૃત અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગાને તિય ચક્રુત તથા મનુષ્યકૃત ઉપસર્ગાને સહન કરી લે છે. આ મંહે મૈં અજીરૂ-સ મળ્યુ, નાસ્તે તે આ સંસારથી મુક્ત થઇ જાય છે, ભાવા —તપસ્વિઓની દેવતા પરીક્ષા કર્યા કરે છે, એ પરીક્ષામાં તેએ એના ઉપર અનેક પ્રકારના ઉપસગ કરે છે. એ ઉપસર્ગ અનુકૂળ પણ હાય છે તથા પ્રતિકૂળ પણ, કાઇ વખતે તેઓ ખુશ મિજાજ બનીને એના ઉપર ઉપસર્ગ કરે છે. તે કદીક પૂર્વભવના દ્વેષના કારણે. ત્યારે કોઇ વખત એ તપસ્યામાં કેટલા દૃઢ છે. આ ભાવનાથી પ્રેરાઈને એના ઉપર નાના પ્રકારના ઉપસગ કરે છે. કાઈ વખતે હાંસી અને દ્વેષ ખન્નેથી મિશ્રિત થઈને, કદીક હાંસી, દ્વેષ અને પરીક્ષાની ભાવનાથી પ્રેરાઈને ઉપસગ કરે છે, આજ પ્રમાણે તિયંચ પણ સાધુએ ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ કરે છે. જ્યારે એ ભયભીત થઈ જાય છે ત્યારે એ અવસ્થામાં તે એને કરડી ખાય છે. સિહા દિક જાનવર એના ઉપર પ્રહાર કરે છે. પૂર્વભવના વેરથી પણ ઉપસગ કરતા જોવામાં આવે છે. જેમ ચંડ કૌશિક સાપ ભગવાન મહાવીરને કરચો હેતે. આહારના નિમિત્ત સિંહાર્દિક ઉપસર્ગ કરે છે, આ વાત પ્રસિદ્ધ જ છે. કાગડી આદિ પક્ષી પેાતાના માળાની તથા બચ્ચાની રક્ષા નિમિત્ત ચાંચા દ્વારા વિવિધ પ્રકારના ઉપદ્રવ કરે છે. મનુષ્ય પણ હાંસીથી, પ્રદેશથી, પરીક્ષા કરવાના અભિપ્રાયથી, તથા કુશિલ પ્રતિસેવના કરવાના ભાવથી સાધુ, સાધ્વિએ ઉપર ઉપસ કરે છે. આજ પ્રમાણે સાધુએ ઉપર ઘટ્ટન, પ્રપતન, સ્તમ્ભન, સંશ્લેષણથી ઉદ્ભૂત એવા ઉપસર્ગ પણ આવે છે. અથવા વાત; પિત્ત અને કફ્ તથા સનિપાતથી જાયમાન ઉપસર્ગ ઉદ્ભૂત થાય છે. સાધુઓનું તવ્ય છે કે, તે આવા સઘળા ઉપસનું ક્ષમતા ભાવથી સહન કરે. આના સહન કરવાથી તે સ'સારથી મુક્ત બની જાય છે. ।। ૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ આવી ચાર વિકથાઓનું ક્રોધ, માન, માયા તથા લેાભ. આ ચાર કષાયેના આહારસંજ્ઞા, ભયસંજ્ઞા. મૈથુનસંજ્ઞા તથા પરિગ્રહસજ્ઞા આ ચાર સ`જ્ઞાએને, આત ધ્યાન તથા રૌદ્રધ્યાન આ એ દુર્ધ્યાનાને સદા પરિત્યાગ કરતા રહે છે. તે આ સંસારથી પાર થઈ જાય છે. ॥ ૬ ॥ ’· ઈત્યાદિ '; वएसु અન્વયા—ને મિદ્દુ-ચઃ મિક્ષુ! જે ભિક્ષુ વણ્યુ Íયિથેનું મિન્નુય किरियासु निच्च जयइ स मंडले न अच्छइ-व्रतेषु इन्द्रियार्थेषु समितिषु च क्रियाषु નિત્યં ચત્તને ન મળ્યુદ્ધે નાસ્તે પ્રાણાતિપાત, વિરમણુ આદિરૂપ મહાવ્રતમાં શબ્દાદિક ઈન્દ્રિયાના વિષયામાં, ઈયાઁ સમિતિ આદિ પાંચ સમિતિયામાં, તથા કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી, પરિતાપનિકી, અને પ્રાણાતિપાતિકી, રૂપ પાંચ ક્રિયાએમાં નિત્ય પ્રયત્નશીલ રહે છે. અર્થાત્ મહાવ્રત તથા સમિતિઓનું જે સારી રીતે પાલન કરે છે. ઇન્દ્રિયાના વિષચૈામાં જે રાગદ્વેષ કરતા નથી. પાંચ ક્રિયાઓનું જે પરિવર્તન કરે છે તે ભિક્ષુ સંસારમાં ભ્રમણ કરતા નથી. ।। ૭ ।। ઢેલાનુ ” ઈત્યાદિ । 66 અન્વયા—ને મિલૂચઃ મિક્ષુઃ જે ભિક્ષુ અણુ જાણ્યુ અને બાહારવારને निच्चं जयई से मंडले न अच्छइ - षट्सु लेश्यासु कायेसु षटुके नित्यं यतते લ મંઙઙે નાત્તે છ પ્રકારની લેશ્યાએમાં, પૃથિવ્યાદિક ષટૂંકાયમાં, આહાર કરવાના છ કારણેામાં, તથા આંતક ઉપસર્ગ આદિ છ પ્રકારનાં આહાર વજ્ર નાનાં કારણેામાં. નિત્ય પ્રયત્નશાળી રહે છે તે સંસારથી પાર થઇ જાય છે. છવીસમા અધ્યયનમાં તેત્રીસ અને પાંત્રૌળ ગાથામાં આનું વર્ણન કરવામાં આવેલ છે. અર્થાત્ અધરૂપ અશુભ લેશ્યાઓના જે ત્યાગ કરી દે છે તથા પૃથવ્યાક્રિક છ કાયના જીવાની રક્ષા કરે છે, તેમજ આહારના છ પ્રકારના કારણેાને સમજે છે એ ભિક્ષુ મેાક્ષમાં જઈને વાસ કરે છે ॥ ૮॥ વિંડો ” ઇત્યાદિ । અન્વયા—ને મિલ્લૂ વિંડો પ હિમાસુ સત્તનુ મટ્ઠાળેલુ નિઊઁચંદ્ से मंडले न अच्छइ-यः भिक्षुः पिण्डावग्रहप्रतिमासु सप्तसु भयस्थानेषु नित्यं ચલતે જ્ઞ મંદલે નાસ્તે જે ભિક્ષુ આહાર ગ્રહણુરૂપ સંસૃષ્ટિ સાત એષણાઓમાં અધ્યયન ત્રીસમામાં સસૃષ્ટાદિક એષણાઓ કહેવાઈ ચૂકેલ છે એનુ વણુન ત્યાંથી જોઈ લેવું જોઈ એ. તથા સાત ભય સ્થાનામાં નિત્ય પ્રયત્નશીલ રહે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬ ૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ છે. એ સંસારથી પાર થઈ જાય છે. તાત્પર્ય આનું એ છે કે, સંસૃષ્ટાદિક એષણાઓનું પાલન કરે છે. તથા ભય મેહનીય કર્મના ઉદયથી ઉદ્ભૂત આત્મ પરિતિરૂપ ભયના સ્થાનમાં નિડર રહે છે, અર્થાત્ નિર્ભય રહે છે એ સંસારથી પાર થઈ જાય છે. ૯ . “મ ” ઈત્યાદિ | અન્વયાર્થ— વિવુ મધુ રકમ રવિદે મિન, ઘમંમિ નિરાં जयई से मंडले न अच्छइ-यः भिक्षुः मदेषु ब्रह्मच गुप्तषु दशविधभिक्षुधर्मे નિત્ય ચતરે ર મંઢે તે જે ભિક્ષુ જાતિ મદ આદિ આઠ મદમાં, તથા નવ પ્રકારની બ્રહ્મચર્ય શુતિઓમાં અને દસ પ્રકારના ભિક્ષુ ધર્મોમાં પ્રયત્નશીલ રહે છે, તે આ સંસારને પાર કરી જાય છે. તથા જાતિ આદિ આઠ મને જે કરતા નથી, બ્રહ્મચર્યની નવ ગુપ્તિએને જે પાળે છે અને ક્ષમા આદિ રૂપ દસ યતિ ધર્મોનું સંપૂર્ણતઃ આચરણ કરે છે. એ આ સંસારમાં ભટકતા નથી II “રવાસTIf” ઈત્યાદિ. અન્વયાર્થ – મિજવું કપાસનું વાસ્તુ મિQ વરમાણુ ચ નિર્વ जयई से मंडले नास्ते-यः भिक्षुः उपासकानों प्रतिमासु भिक्षुणां प्रतिमासु च નિ જા સ પંદરે રાતે જે મુનિ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓમાં, તથા તથા મુનિઓની બાર પ્રતિમાઓમાં નિત્ય પ્રયત્નશીલ રહે છે. એ સંસાર સારરથી તરી જાય છે. જે ૧૧ વિચિાકુ” ઈત્યાદિ અન્વયાર્થ— મિરર રિયાલું મૂકામે; પરમારHણુ ચ નિર્વ ના से मंडले न अच्छइ-यः भिक्षुः क्रियासु भूतग्रामेषु परमाधार्मिकेषु च नित्यं यतने સ બંદો નાતે જે ભિક્ષુ ક્રિયાઓમાં, ભૂત ગ્રામમાં અને પરમાધામિર્કમાં નિત્ય પ્રયત્નશાળી રહે છે એ સંસારથી પાર થઈ જાય છે. ભાવાર્થકર્મબંધની કારણભૂત ચેષ્ટાઓનું નામ ક્રિયા છે, એ અર્થ અને અનર્થના ભેદથી તેર પ્રકારની છે. (૧) અર્થ ક્રિયા, (૨) અનર્થંકિયા, (૩) હિંસાક્રિયા, (૪) અકસ્માત ક્રિયા, (૫) દખ્રિક્રિયા, (૬) મૂષાકિયા, (૭) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ અનુત્તક્રિયા, (૮) આધ્યાત્મિકક્રિયા, (૯) માનક્રિયા, (૧૦) મૈત્રીક્રિયા, (૧૧) માયાક્રિયા, (૧૨) લેભક્રિયા, (૧૩) એયોપથિકીક્રિયા. ભૂતગ્રામ ચૌદ પ્રકારના હાય છે. તે આ પ્રકારથી એકેન્દ્રિય સૂક્ષ્મ અને ખાદરના ભેદથી એ પ્રકારનાં છે. તથા સની અને અસનીના ભેદથી પાંચેન્દ્રિય જીવ એ પ્રકારના છે. તથા એ ઈન્દ્રિયવાળા, અને ચાર ઈન્દ્રિયવાળા એ ત્રણને મેળવવાથી સાત થયાં આ સાતે પર્યાપ્ત અપર્યોસના ભેદથી ચૌદ પ્રકારના થાય છે. આ પ્રમાણે ભૂત ગામ ચૌદ પ્રકારનાં હોય છે. અથવા ઉચ્ચાર-પાસવણ આદિ જે ચૌદ સમૂચ્છિમ છે તે ભૂતગ્રામ છે. ધર્માત્માએને ધાર્મિક કહે છે, જે એવા નથી તે અધાર્મિક છે. સઘળા અધર્માત્માએમાં જે પ્રધાનભૂત મનાય છેતે પરમાધાર્મિક કહેવાયેલ છે. એ પદર આ પ્રમાણે છે—૧ અંખ, ૨ ષિ, ૩ શ્યામ, ૪ રૂદ્ર, ૫ ઉપદ્ર, ૬ કાળ, ૭ મહાકાળ, ૮ શમલ, હું અસિપત્ર, ૧૦ ધનુ, ૧૧ કુમ્સ, ૧૨ ખાલુકા, ૧૩ વૈતરણી, ૧૪ ખરવર, અને ૧૫ મહાદેષ.।।૧૨ गाहासोल हिं ” ઈત્યાદિ । (6 અન્વયા—ને મિલૂ-થઃ મિક્ષુઃ જે ભિક્ષુ નારોજનfતોયાોકરાને સૂત્રકૃતાહના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનેામાં તથા અસંજ્ઞમિ-પંચમે રૃ સત્તર પ્રકારના અસંયમમાં તથા સત્તર પ્રકારના સંયમમાં પણ નિષ્ત્ર જ્ઞયડુંનિત્યં ચતે સદા પ્રયત્નશીલ રહે છે. તે મળે ન અજીન્સ મંડળે નાતે તે આ સસારથી પાર થઈ જાય છે. અર્થાત્ જે અસંયમના ત્યાગમાં અને સંયમના પાલનમાં સાવધાન રહે છે તે ભિક્ષુ સંસારમાં ભ્રમણ કરતા નથી.।।૧૩।। “ =મત્તિ ” ઇત્યાદિ । અન્નયા — મિલ્—યઃ મિક્ષુઃ જે ભિક્ષુ વૈમમિ નાચાયગેનુ ટાળેલુ असमाहिए निच्च जयई से मंडले न अच्छइ - ब्रह्मणि ज्ञाताध्ययनेषु स्थानेषु अस આપે: નિત્યં ચતતે છ મંડળે નાતે અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં, જ્ઞાતાધ્યયનામાં ઉત્ક્ષિપ્ત જ્ઞાત આદિ એગણીસ જ્ઞાતામાં તથા સમાધીના વીસ સ્થાનેામાં સદા પ્રયત્નશીલ રહે છે તે ભિક્ષુ સંસારથી પાર થઈ જાય છે. ।। ૧૪ ।। ૮ નવીસાર ' ઇત્યાદિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬ ૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–ને મિક-૨ મિક્ષુ જે ભિક્ષુ વીરા તા-વિંરાત એકવીસ પ્રકારના સબળ દેમાં તથા ગાવીતાણ પીદ્દે વાતો જ બાવીસ પ્રકારના પરીષહમાં નિર કચ-નિત્યં ચરણે સદા સાવધાન રહે છે તે કહે ન છ-મંહે નાતે તે ભિક્ષુ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. જે ૧૫ | “રેવીસારૂ” ઈત્યાદિ. અન્વયાર્થ–ને મહૂવા મિક્ષુ જે ભિક્ષુ તેવીણારૂ સૂત્રવિરાતિ ભૂક્ક સૂત્રતાના ત્રેવીસ અધ્યયનમાં, તથા, રવાપણુ ગુણ સ-હાષિg અg ૪ ચોવીસ પ્રકારના ક૯૫વાસીયામાં, દસ પ્રકારના ભવનવાસીમાં. આઠ પ્રકારના વ્યન્તર દેવમાં, પાંચ પ્રકારના તિષિના વિષયમાં નિ નર્કનિત્ય ચતે યથાવત્ પ્રરૂપણ કરવાથી પ્રયત્નશીલ રહે છે તે છે જે ન - મંદાજે રાતે સંસારથી પાર થઈ જાય છે. | ૧૬ II. “uળવી” ઈત્યાદિ. અન્વયાર્થ– મિજવૂ ચા મિશ્નઃ જે ભિક્ષુ પળવી માત્રા કરે, दसाणं निच्चं जयई से मडले न अच्छइ-पंचविशतौ भावनासु उद्देशेषु दशादीनाम નિત્યં ચ સર હે નાતે મહાવ્રતની પચીસ ભાવનાઓમાં તથા દશાક૯૫ વ્યવહારોના છવિસ ઉદ્દેશન કાળમાં નિત્ય પરિભાવના અને પ્રરૂપણા આદિ દ્વારા પ્રયત્નશીલ રહે છે તે આ સંસારથી પાર થઈ જાય છે. | ૧૭ “ગળનાર મુળëિ” ઈત્યાદિ અન્વયાર્થ– જે મિત્ર-૨ મિક્ષુ જે ભિક્ષુ અખTIોર્દિકન TV જુઓ સત્યાવીસ અણગાર ગુણોમાં તથા પપ્પરમ તવા-તથૈવ સાધુ મર્યાદાને બતાવવાવાળા આચારાગ સૂત્રના શાસ્ત્ર પરિજ્ઞા આદિ અઠયાવીસ અધ્યયનેની યથાવત આસેવનાથી તથા પ્રરૂપણા કરવાથી નિરવં નવ-નિર્ચ ચારે નિત્ય ઉપયુક્ત રહે છે. તે મંજે -ન્ન મં નાતે તે સંસારમાં ભ્રમણ કરતા નથી. || ૧૮ “Tag” ઈત્યાદિ ! અન્વયાર્થ– મિરર મિક્ષુ જે ભિક્ષુ વાવસુથપરંતુ મોટુ ૨ निच्च जयई से मंडले नास्ते-पापश्रुतप्रसंगेषु मोहस्थानेषु च नित्यं यतते स मंडले ના પાપજનક શ્રતના પ્રસંગમાં તથા મોહના સ્થાનમાં નિત્ય સાવધાન રહે છે તે આ સંસારથી પાર થઈ જાય છે. પપશુત પ્રસંગ ઓગણત્રીસ પ્રકારના તથા મેહસ્થાન ત્રીસ પ્રકારનાં છે. ૧૯ છે. “સિદ્ધા” ઈત્યાદિ . અન્વયાર્થ– મિજૂ-૪ મિલ્સ જે ભિક્ષુ સિદ્ગણિTળ નો સુ-વિદ્રારિ પોષ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ વેળાએ જ યુગપત સ્થાયી, ફમભાવી નહીં, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬ ૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ એવા સિદ્ધોના એકત્રીસ ગુણેામાં, તથા શુભ વ્યાપારરૂપ આલેચનાદિક બત્રીસ ગુણેામાં અને તેત્તીસાસાચળાણુ ચ-ત્ર/ત્રાજ્ઞાતનામુ = અહીંદાદિ વિષયક તેત્રીસ माशातनाओ।मां निच्च जयई से मंडले न अच्छइ-नित्यं यतते स मंडले नास्ते સદા પ્રયત્નશાની રહે છે અર્થાત્ સિદ્ધોના ગુણૢામાં શ્રદ્ધાન કરે છે, તથા આલેાચનાદિકો સેવન કરે છે. અને આશાતનાઓના પિરહાર કરે છે, એ સ'સારથી પાર બની જાય છે. આ અધ્યયનમાં એક સ્થાનથી લઈને તેત્રીસ સ્થાન બતાવેલ છે. આ સહુનું વિસ્તાર પૂર્વક વર્ણન આવશ્યક સૂત્રની મુનિતાષિણી ટીકામાં કરવામાં આવેલ છે. ।। ૨૦ ॥ અન્વયા --કુક બ્લ્યુ ટાળજી-ત્યેતેવુ સ્થાનેપુ આ પ્રમાણે એ સ્થાનામાં ને મિલ્લૂ સચા નચર્-ચો મિત્રુ સા ચતતે જે મેધાવી ભિક્ષુ સદા પ્રયત્નશીલ રહે છે. તે લિવં સન્નસંસારા વિષ્વમુખ્ય-ન્ન ક્ષેત્રે અભિસારાષ્ટ્ર -વિમુખ્યતે તે શીઘ્ર ચતુતિરૂપ સમસ્ત સ’સારસાગરને તરી જાય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આ ચરણવિધિ નામનું એકત્રીસમું અધ્યયન સ’પૂ. ૩૧ ખતીસર્વે અઘ્યયન કા પ્રારંભ ઔર પ્રમાદસ્થા કા વર્ણન ખત્રીસમા અધ્યયનની શરૂઆત એકત્રીસમા અધ્યયનમાં જે ચારિત્રની વિધિ કહેવાયેલ છે તે પ્રમાદ સ્થાનના પરિહારથી જ આરાષિત થઈ શકે છે. પ્રમાદ સ્થાનના પરિહાર જીવ ત્યાં સુધી કરી ન શકે, જ્યાં સુધી એને તેનુ રિજ્ઞાન ન થઈ જાય. વિષને પરિત્યાગ વિષથી જ થાય છે. એ રીતે વિષજ્ઞાન આવશ્યક છે. આથી સૂત્રકાર આ બત્રીસમા અધ્યયન દ્વારા એ પ્રમાદસ્થાનનુ પરિજ્ઞાન સમજાવશે. આ કારણે આ અધ્યયનના પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનનુ નામ પ્રમાદસ્થાન છે. જેની પ્રથમ ગાથા આ છે અત્યંત ” ઇત્યાદિ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬ ૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ અહી જમ્મૂસ્વામીને સંખેાધન કરતાં શ્રી સુધર્મોસ્વામી કહી રહ્યા છે કે, એકાન્ત હિતકારી હિતસ્વરૂપ અર્થને કહું છું, જેને તમે સાંભળે.-~~~ અન્વયા-૩૬ અંતરુણ-અત્યન્ત શાહય અનાદિકાળથી આ જીવની સાથે લાગેલા તથા સમૂચાસ-સમૂચ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આ જેનું મૂળકારણ છે, એવા સવ્વસ ટુવાલ-મથ दुःखस्य શારીરિક અને માનસિક સઘળા દુઃખાની અથવા નરકાદિગત ચતુષ્ટયરૂપ દુઃખની અધિકતાના આશ્રય હાવાથી સંસારની જે નો મોલોન્ચઃ પ્રમો આત્યંતિક નિવૃત્તિ છે એજ મેાક્ષ છે. એ મેાક્ષ ચિ—ામ્તતિમ્ એકાન્તરૂપથી કલ્યાણકારી છે. આથી તં-તમ્ એવા કલ્યાણકારી એ મેક્ષને માલો-માવામાળણ્ય જે રીતે એ જીવને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કહેનાર મે–મે મારી પાસે હિવુળનિવા-પ્રતિપૂત્તિ: એકાગ્રચિત્ત બનીને તમારા હિતાનું કથન તમે સાંભળે. ભાવાય -અનાદિકાળથી આ જીવની સાથે જે મિથ્યાત્વ આદિ કારણવાળા શારીરિક અને માનસિક દુઃખ લાગેલ છે. એની જ્યારે અત્યંતિક નિવૃત્તિ થઈ જાય છે. આનું જ નામ મુક્તિ છે. એ દુ:ખાભાવરૂપ નથી. આ મુક્તિ જીવને કઈ રીતે પ્રાપ્ત થાય છે. આ વાત સૂત્રકાર શિષ્યાને સમજાવે છે. અને સાથે સાથ એ પણ બતાવે છે કે, આ એકાન્તર્હુિત વિધાયક છે. ।। ૧ । હવે દુઃખથી છુટવાના ઉપાય કહેવામાં આવે છે—નાળä” ઈત્યાદિ ! અન્વયા—સન્ત્રક્ષનાળસ વાસનાદ્ અન્નાનમોક્ષ વિવખાણ્યાક્ષ दोसरस य संखएणं एगतसुखं मोक्खं समुवेइ- सर्वस्य ज्ञानस्य प्रकाशनया अज्ञानमोहस्य ૬ વિવનાનયા રાસ્ય દ્વેષક્ષ્ય જ સંયેળ પ્રાન્તસૌઢ્યું મોરૂં સમુપૈતિ આત્મા આભિનિષક આદિ સઘળા જ્ઞાતાના પ્રકાશનથી તથા અજ્ઞાન અને મેાહના પરિહા રથી અને રાગ આદિ દ્વેષના સવ થા ક્ષયથી એકાન્ત સૌખ્ય સ્વરૂપ મેક્ષને પામે છે. ' ભાષા-આ ગાથા દ્વારા સમ્યકૂદન, સમ્યગજ્ઞાન, અને સભ્યતૢ ચારિ ત્રાત્મક મેક્ષ છે. આ સિદ્ધાંતિક માન્યતા પ્રગટ કરવામાં આવી છે. “અવસ્થ જ્ઞાનસ્ય પ્રજારાનયા ” આ પદ દ્વારા જ્ઞાનાત્મકતા “ અજ્ઞાનમોઢ્ય વિવઽનયા ’' આ પદ દ્વારા સમ્યગ્દર્શનાત્મકતા તથા રામ્ય દ્વેષમ્ય ૬ સંચેન” આ પદ દ્વારા સમગ્ર ચારિત્રાત્મકતા સૂત્રકારે ખતલાવેલ છે. આ મેાક્ષ દુ:ખના સંપર્કથી રહિત સુખરૂપ છે. આથી આ દુઃખ ભાવરૂપ નથી. દુઃખને અત્યંત અભાવ હાવાથી એ આત્માને પ્રાપ્ત થાય છે. તથા દુઃખને અભાવ ધ્યાન દૃન અને ચારિત્ર દ્વારા થાય છે. ॥ ૨ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિકની પ્રાપ્તિ કેમ થાય છે તેને સૂત્રકાર બતાવે છે-“હે ” ઈત્યાદિ. અન્વયાર્થ-તરસતા મોક્ષના ઉપાયભૂત તે સમ્યગજ્ઞાનાદિકની પ્રાપ્તિના હેતુભૂત રસમો-૨ મા આ માર્ગ છે. ગુરિયા દૂર વાઢનારસ વિવ ખાણ-ગુરુવૃદ્ધસેવા દૂરના ગાઢકના વિવનયા ગુરૂજની સેવા કરવી તથા વૃદ્ધજનેની સેવા કરવી અને જે બાલ અજ્ઞાની તથા પાસસ્થાદિક છે એની સંગતિથી સદા દૂર રહેવું સજજ્ઞાચ અંત નિસેવા-સ્વાધ્યાયત્તનિવેવ શ નિયમથી સ્વાધ્યાય કરે અને તે સ્વાધ્યાયમાં સુરથ સંવિતા -સૂત્રાર્થ રદ્ધિત્તના સૂત્રાર્થને સારી રીતે વિચાર કરે ધીરૂંચ-સ્કૃતિ અને ધૈર્ય રાખવું. ભાવાર્થ–યથાવસ્થિત શાસ્ત્રના અર્થને જે સમજાવે છે, તે ગુરૂ કહેવાય છે. અથવા ધર્મશાસ્ત્રના અર્થને જે બીજાઓને ઉપદેશ આપે છે તે ગુરૂ કહેવાય છે. અથવા જે દીક્ષા પ્રદાન કરે છે તે ગુરૂ કહેવાય છે, તથા સમ્યગ્રદર્શન, સમ્યગજ્ઞાન, અને સમ્યકુચારિત્રનું જે પાલન કરે છે તે, તથા જે દીક્ષા પર્યા. યમાં મોટા હોય છે, તે પણ ગુરૂ કહેવાય છે. જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, આ આચારોથી જે શ્રેષ્ઠ હોય છે તે વૃદ્ધ છે. એમની સાથે વિનયપૂર્વક રહેવું વહેવાર કર, વિયાવૃત કરવી, એ સઘળી ગુરૂ-વૃદ્ધ સેવા છે. તથા ગુરૂકુળમાં રહેવું એ વાત પણ સેવાથી નકકી થઈ જાય છે. કેમકે, ગુરૂકુળમાં નિવાસ કરવાથી જીવને સમ્યગ્ગદર્શન આદિકોની પ્રાપ્તિ સુલભ થાય છે. કહ્યું પણ છે ગુરૂકુળમાં નિવાસ કરનાર પ્રાણી જ્ઞાન, દર્શન અને ચારિત્રને પાત્ર બની જાય છે. ધન્ય છે, એ જીવને કે જે, જીવનપર્યત ગુરૂકુળના વાસને છોડતા નથી. તથા પાસસ્થાદિકને સમાગમ આ માટે વર્જનીય બતાવેલ છે કે, તેની સંગતીથી ચાસ્ત્રિને ઘાત થાય છે. બાલ સંસર્ગ છોડી દેવા છતાં પણ, જ્યાં સુધી સ્વાધ્યાય કરવામાં નથી આવતો. ત્યાં સુધી જીવને જ્ઞાનાદિકની પ્રાપ્તિ થતી નથી. આ કારણે સૂત્રકારે સ્વાધ્યાય કરવાનું કહેલ છે. સ્વાધ્યાય, વાચના પૃચ્છના, પરિવર્તન, અનપેક્ષા આ ધર્મકથાના ભેદથી પાંચ પ્રકારનાં છે. આનું એકાન્તતઃ નિયમિત સેવન કરવું એ સ્વાધ્યાય એકાન્ત નિવણ છે. સ્વાધ્યાય અનુપ્રેક્ષાને પ્રધાનરૂપથી બતાવવામાં આવેલ છે. આથી સૂત્રકારે સૂત્રાર્થનું ચિંતન કરવાનું કહે છે, કેમકે, ચિંતન વગરનું સૂત્ર વ્યર્થ થાય છે. ધર્યના અભાવમાં જ્ઞાનાદિકેની પ્રાપ્તિમાં કારણરૂપ બતાવવામાં આવેલ છે. તાત્પર્ય આનું ફકત એ છે કે, સમ્યગદર્શન આદિકેને લાભ એ જીવને ગુરૂ-વૃદ્ધ આદિની સેવા વગર મળી શકતું નથી. તે ૩ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬ ૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ જે આ પ્રમાણે આ જ્ઞાનાદિકાની પ્રાપ્તિના ઉપાય છે તેા, જ્ઞાનાદિકના અભિલાષીએ પહેલાં શું કરવું જોઇએ ? એ કહે છે.—“ બાર '' ઈત્યાદિ ! અન્વયા —સામાાિમે-સમાધિામઃ જ્ઞાનાદિરૂપ સમાધીને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા તથા તવાણી—તવથી અનશન આદિ ખાર પ્રકારની તપસ્યાના આરાશ્વનમાં નિરત તપસ્વી સમળે શ્રમનઃ સાધુ મિયં-મિત્તમ્ પ્રમાણયુક્ત, સળિ નીચ' નિર્દોષ, આહારમિચ્છે-બાારમિÐત્ આહાર લેવાની ભાવના રાખે, તેમજ એવા સાદ્ામિચ્છે-સહાયનું છેત્ સહાયકની ચાહના રાખે. જે નિકળનવ્રુદ્િ નિપુનાર્થવૃદ્ધિ જીવાદિક પદાર્થોના જાણવામાં નિપુણુમતિવાળા હોય. તથા એવા નિન્દ્રય મિશ્ચિમ-નિત છેત્ આવાસને ચાહે જે સ્રિ, પશુ, પ ́ડક, આદિથી રહિત હાય. ભાવા —જે સાધુ એવું ચાહે છે કે, મને જ્ઞાનાદિકાની નિર્વિઘ્ન પ્રાપ્તિ થાય, તા એને માટે સૂત્રકાર એવું બતાવે છે કે, એ સાધુ ગમે તેવા તપસ્વી કેમ ન હાય, કદાચ તે એષણીય આહારને લેતા ન હેાય, એના સહાયક જ્ઞાન ન હાય, નિવાસસ્થાન એનુ સ્ત્રી, પશુ, પ’ડક, આદિથી રહિત ન હોય, આથી ચિત્તમાં સદા વિપ્લવતા બની રહેવાના કારણે તેનું ચારિત્ર યથાવત પત્ની શકતુ નથી. ।। ૪ । એવા ગુણુવાનની પ્રાપ્તિ ન થવાના કારણે સાધુએ શું કરવું જોઈએ. તે સૂત્રકાર બતાવે છે. “ नवा लमिज्जा ” ઈત્યાદિ ! અન્વયાય—જો નિકળં—નિવુળર્ કૃત્ય અકૃત્યના વિવેકજ્ઞાનથી યુક્ત તથા ગુનાËિ--ળાધિમ્ જ્ઞાનાદિક ગુણૈાથી ઉત્કૃષ્ટ અથવા ગુળો સમવા-જુનત્ત સમવા જ્ઞાનાદિકમાં પેાતાના બરાબરના સાયં-સહાયમ્ શિષ્ય ન હભિજ્ઞા-ન સમેત ન મળે તેા, એકલા શોષિ-ન્ના વિ એકલાજ પાયારૂં વિવર્ગીયતો- પાપાનિ વિવનાયક્ પ્રાણાતિપાત આદિ પાપાના પરિત્યાગ કરીને તથા શખ્વાદિક વિષયેામાં આસક્ત ન થતાં વિજ્ઞ-વિદેતા મેાક્ષમાગ માં વિચરણ કરે. | | || સભ્યજ્ઞાન આદિના દ્વારા દુઃખને નાશ થાય છે. આથી એનુ' તાત્પય એ જાણવું જોઇએ કે, જ્ઞાનાદિકા દ્વારા મેહ આદિકાના ક્ષય થાય છે. અને મેહ આદિકાના ક્ષયથી દુ:ખાના ક્ષય થાય છે. એ કારણે દુ:ખાના ક્ષયમાં મારુ આફ્રિકાના ક્ષય સાક્ષાત કારણ છે. આ માટે સૂત્રકાર માહાદિકાની ઉત્પત્તિ તથા ” ઈત્યાદિ ! દુઃખ હેતુતાને બતાવે છે.—“ લા ચ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૬ ૭ Page #186 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–-ન્યથા જે પ્રમાણે મeqમારા હાળા-૩evમાવા વાળા ઈડામાંથી બચું ઉત્પન્ન થાય છે. અને કા–રથા જેમ લઉં છrcજમ– હું જાકમવન્ ઇંડું પક્ષીથી ઉદ્ભૂત બને છે. મેવ-gવમેવ આજ પ્રમાણે નાચ -મોહાચરનાં અજ્ઞાન અને મિથ્યાદર્શન રૂપ મેહ જેની ઉત્પત્તિનું સ્થાન છે એવી તૃષ્ણા હોય છે. તથા તણાચચાં મોટું રચંતિ–7wાચતનું મોઢું વન્તિ તૃણું જેના આગમનનું કારણ છે તે મોહ છે. આ વાતને તીર્થકર તથા ગણધર આદિ દેવ કહે છે ભાવાર્થ—અહીંયાં મેહ અને તૃષ્ણામાં પરસ્પર કાર્યકારણુભાવ સૂત્રકારે કહ્યું છે. વસ્તુ પ્રાપ્ત થાય અથવા પ્રાપ્ત ન થાય તેમાં મૂછનું નામ તૃષ્ણા છે. જડપથી તજવા જેવા રાગને ઉત્પન્ન કરનાર છે. આથી એનાથી સગ દેખાઈ આવે છે. જ્યાં રાગ હોય છે ત્યાં દ્વેષ પણ આવે છે. કેમકે, કેષ રાગનું મૂળ છે. આ પ્રમાણે તૃષ્ણાથી ઠેષ પણ ઉપલક્ષિત થાય છે, આથી તૃણાના ગઠણથી રાગ અને દ્વેષ બંને ગ્રહણ થઈ જાય છે. અનંતાનુબંધી કષાય૩૫ આ બનેના સદુભાવમાં અવશ્ય મિથ્યાત્વને ઉદય થવાને જ. આ માટે અગ્યારમા ગુણસ્થાનવાળા જીવનું પ્રથમ ગુણસ્થાનમાં પતન થઈ જાય છે. આમાં અજ્ઞાનરૂપ મોહ સિદ્ધ જ છે. આ રીતે અહીં પરસ્પર કાર્ય કારણ ભાવ દેખાડવાથી રાગાદિકની ઉત્પત્તિ કહેવામાં આવેલ છે. તે ૬ હવે સૂત્રકાર રાગ, દ્વેષ અને મેહમાં દુઃખ હેતુતા પ્રગટ કરે છે – “ના ” ઈત્યાદિ ! અન્ડયાથ-જા-રાઃ માયા અને લોભરૂપ રાગ રવિ ૨-પોષત્તિ ૨ તથા મધ અને માનરૂપ દ્વેષ આ બન્ને મરી-ર્મ વીન જ્ઞાનાવરણીય આદિ કર્મનાં કારણ છે. આ માટે વર્ષ મોબૂમવું- મોઝમવું મેહથી જ્ઞાનાવરણીય આદિ કર્મ ઉત્પન્ન થાય છે. અર્થાત રાગ દ્વેષ તથા મેહ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું કારણ છે. આજ પ્રમાણે ઝાડુમાણસ મૂ ર – ગતિમરાવ ર મૂરું કર્મ જાતિજન્મ તથા મરણનું કારણ કર્મ છે. તથા સાફ મર—નાસિમ એ અનંત જન્મ અને મરણ દુઃખ જનક હોવાથી પિતે જ દુઃખ રૂપ છે. એવું તીર્થકર આદિ દેવ કહે છે. કહ્યું પણ છે. – “ખ્રિયમાણ તથા ભાયમાન જતુથી જે દુઃખ થાય છે. એ દુઃખથી સંતપ્ત થવાના કારણે એ જીવ પિતાની જાતને સ્મૃતિ કરતા નથી. અર્થાત મરણ સમયે તથા જન્મ લેતા સમયે પ્રાણીને જે દુઃખ પરંપરાને અનુભવ થાય છે તેની આગળ એ જીવ પિતાને પૂર્વ ભવ ભૂલી જાય છે. જે ૭ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૬૮ Page #187 -------------------------------------------------------------------------- ________________ तस्य આવું થવાથી શું થાય છે એ કહે છે –“દુર્વ ચૈઈત્યાદિ! અન્વયાર્થ–-ચર્ચ જે જીવને મોહો નો-મોહ મતિ મેહ થત નથી રણ સુવર્વ -તરી ત તેનાં જાતિ અને મરણરૂપ દુઃખ નષ્ટ થઈ જાય છે. કેમકે, દુઃખનું કારણ મેહ છે, અને જ્યારે મેહ જ નષ્ટ થઈ ગયો ત્યારે કારણના અભાવમાં દુખરૂપ કાર્ય પણ નષ્ટ થઈ ગયેલ જાણવું જોઈએ. નરસ નફતરત મોહોહોચસ્થ તૃષ્ણા ન મવતિ ન સ0 મોહઃ ઃ તથા જેની વૃષણ નષ્ટ થઈ ગયેલ છે, એને મેહ પણ નષ્ટ થયેલે જાણું લેવું જોઈએ, કારણ કે, તુણા મેહનું કારણ છે. હોદ્દો જ દોરૂ તરસ તણ્ણા હૃા-ચય મ ર મારિ તUT દત્તા તથા જેને મેહ નષ્ટ થઈ ગયેલ છે, એની તૃષ્ણ નષ્ટ થયેલ જાણી લેવી જોઈએ. કેમકે, તૃષ્ણાનું કારણ લાભ બતાવવામાં આવેલ છે. અહીં તૃષ્ણા શબ્દથી રાગ અને દ્વેષ એ બંને ગ્રહણ કરવામાં આવેલ છે. જે લાભ રાગના અંતર્ગત બની જાય છે તે પણ અહીં તેનું જે પૃથકુરૂપથી ગ્રહણ કરવામાં આવેલ છે એ તેની પ્રધાનતા બતાવવા માટે કરવામાં આવેલ છે. લાભને ક્ષય થવાથી રાગદ્વેષ બનેને સર્વથા અભાવ બની જાય છે. વરસ ન વિરૂ તલ્સ રોહો ફળો-શાય વિશ્વના તસ્ય સ્ત્રોમો દુતા તથા જેની પાસે કાંઈ પણ નથી એને લોભ નષ્ટ થયેલે જાણ જોઈએ. પરિગ્રહ લેભનું કારણ બતાવેલ છે. દ્રવ્ય હોવાથી લાભ અવશ્ય થાય જ છે. આ માટે પરિગ્રહ સંસારનું મૂળ છે. અને તે મેક્ષાભિલાષી માટે સર્વથા ત્યાજ્ય બતાવેલ છે. આ પ્રમાણે સૂત્રકારે મેક્ષાભિલાષી જીવેને એ સમજાવેલ છે કે, જન્મ અને મરણના દુઃખને ઉત્પન્ન કરનાર આ રાગ, દ્વેષ અને મહિને દૂર કરવા માટે અકિચનતા આશ્રયણીય છે. | ૮ | હવે રાગ, દ્વેષ આદિના પરિવાર નિમિત્તે બીજા ઉપાય પણ બતાવવામાં આવે છે–“ના” ઈત્યાદિ! અન્વયાર્થ–સમૂલારું–સમૂહનામ્ પિતાના કારણે સમુદાયથી યુક્ત રાજ્ય જ લોયં તવ મોહેં–ના જ હોવું જ તવૈવ મોહં રાગ-માયા, લોભરૂપ કષાય, દ્વેિષ-ક્રોધ માનરૂપ કષાય તથા મેહનું ઉદ્ધા #ામે– સ્તુશામેને ઉમૂલન કરવાની અભિલાષાવાળા મુનિજન દ્વારા જેને લવાયા પરિચિવા-જે વાચા તિવત્ત વ્યાઃ જે જે ઉપાયને પિતાના કર્મમાં લેવા જોઈએ. તે-ત્તાન એ સઘળા ઉપાયને હું જાણુપુર્દિવ-વથાનુપૂર્ષિ યથાક્રમ શરૂામિ-જીયષ્યામિ સમજાવીશ. પલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૬૯ Page #188 -------------------------------------------------------------------------- ________________ હવે બાર ગાથાઓથી રાગાદિકને ક્ષય કરવા માટે ઉપાય કહે છે“ના” ઈત્યાદિ ! અન્વયાર્થ–ર–રસાદ દૂધ આદિ વિકૃતિ પામંત્ર મમ નિરંતર વખતે વખત નિવિવાર નિવેવિતા સેવન ન કરવું જોઈએ. વાતાદિ કારણની વાત જુદી છે. નિરંતર સેવન કરવાથી એ ર-ર૩ઃ રસ –ાયઃ બહુલતાથી –નરનામું મનુષ્યને ઉત્તિર-દતિવારા સ્પિકર થાય છે. અર્થાત આનું સેવન કરવાથી ધાતુઓની વૃદ્ધિ થાય છે અને એનાથી ચિત્ત વિક્ષિપ્ત થાય છે. હું સાદુ તુમ જીવ વિ જ મન સમમિયંતિ-થા સ્વાદુન્ને વૃક્ષ પીવા કૂદત્ત જ વામદ રમમિત્રવનિત જે પ્રમાણે સ્વાદવાળા કુળના વૃક્ષ તરફ પક્ષી આક્રમણ કરે છે એ જ પ્રમાણે શબ્દાદિક વિષય પણ ચિત્ત વિક્ષેપવાળા મનુષ્યની ઉપર આક્રમણ કરે છે. ભાવાર્થદુધ આદિ રસનું સાધુ-સાધ્વીએ શા માટે સેવન ન કરવું જોઈએ એનું કારણ સ્પષ્ટ કરતાં સૂત્રકાર કહી રહ્યા છે. કે, જે પ્રમાણે સ્વાદીષ્ટ ફળવાળા વૃક્ષની ઉપર પક્ષીયોનાં ટોળે ટોળા આક્રમણ કરે છે આજ પ્રમાણે દૂગ્ધાદિક રસેતુ વિના કારણે સેવનથી હૃપ્ત બનેલા પ્રાણી ઉપર શબ્દાદિક વિષય આક્રમણ કરે છે. ૧૦ પ્રકામ રસસેવન દેષ કહીને હવે પ્રકામ-વધારે ભેજનને દેષને દષ્ટાંત દ્વારા કહે છે–“ ” ઈત્યાદિ! અન્વયાર્થ––વથા જે પ્રમાણે તમારો-સમાણતઃ પવનથી યુક્ત વળી-વાણિઃ વનની અગ્નિ જવળે વળે-ત્રપુરેપને જ પ્રચુર કાષ્ટાદિક ધન યુક્ત વનમાં કવરમં ન કહૃ-પરમં 7 વિ શાન્ત થતી નથી gવં-gવનું આ પ્રમાણે ફંદિરો વિ-ન્દિરાઃ ગણ ઈદ્રિયરૂપી અગ્નિ પણ નમોપ્રમોનિનઃ સરસ અથવા અતિ ભેજન કરવાવાળા કેઈ પણ મચારવારિળ બ્રહ્મચારીના માટે ક્રિયા -ફિતાર મવતિ હિતાવહ હોતી નથી. ભાવાર્થ–પ્રચુર ઈધન સંપન્ન વનમાં લાગેલ અગ્નિ જે પ્રમાણે બુઝાતી નથી. એ જ પ્રમાણે પ્રમાણથી અધિક ભેજન કરવાવાળા બ્રહ્મચારીની પણ રાગવહિં કલ્યાણપ્રદ હોતી નથી. ૧૧ વળી પણ.“વિવર૦” ઈત્યાદિ ! અન્વયાર્થી—વિવિજ્ઞાનનંતિયાનં-વિચિરાયાનચન્નિતાનામ્ સ્ત્રી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ પશુ, પંડક આદિથી રહીત વસતીમાં રહેવારૂપ અવસ્થાનથી વંત્રિત થયેલ તથા માસTri-ગઢનાનામ્ અવમૌદર્યાદિક તપશ્ચર્યામાં નિરત નિ રિચાર્જ -મિત્તેન્દ્રિયાનું ઈન્દ્રિયનું દમન કરવામાં તત્પર એવા સંયમી જનોના નિત્તનિરમ્ અંતઃ કરણને રાજસત્ત ન ધરરા રાત્રુ ન ઘર્ષચત્તિ રાગરૂપી શત્ર કોઈ પણ રીતે પરાજીત કરી શકતા નથી, મોહિં પરારૂ વાણિરિવવાલિત કવિઃ રૂવ જે પ્રમાણે ઔષધિયા દ્વારા મટાડવામાં આવેલ રોગ શરીર ઉપર આક્રમણ કરી શકતું નથી. ભાવાર્થ—જે રીતે ઔષધીયાથી શરીરમાંના રોગને નષ્ટ કરવામાં આવ્યા પછી તેને કોઈ પણ પ્રકારને પ્રભાવ દેખાતું નથી. એજ પ્રમાણે વિવિક્ત શસ્યાસનવાળા તથા અવમૌદારિ આદિ તપ કરવાવાળા અને ઇતિ ને પોતાના વશમાં રાખવાવાળા સાધુઓના ચિત્તમાં રાગરૂપી શત્રુ પિતાનું સ્થાન જમાવી શકતા નથી ૧૨ વિવિક્ત વસતિના અભાવમાં સૂત્રકાર દેષ બતાવે છે–“ના” ઈત્યાદિ ! અન્વયાર્થ–-ચથT જેમ વિરાવણ મૂ-વિજ્ઞસ્ત્રાવથથ મૂ બિલાડીના સ્થાનની પાસે પૂર TIM વરુ-કૂપવાળાં વતિઃ ઉંદરનું રહેવું જ પસંસ્થા – કરાતા હિતાવહ હોતું નથી એવ-જમેર એ જ પ્રમાણે રૂથીનિઝ - શ્રી નિજીયા મળે સ્ત્રીને વસવાટ હેય એવા મકાનમાં ચંમચારિરસ નિવારો ન મો-ત્રાવળઃ નિવાસ: ર ક્ષમઃ બ્રહ્મચારીનું રહેવું એ એના બ્રહ્મચર્ય માટે ઘાતક હોય છે. ૧૩ ભાવાર્થ-બિલાડી જે મકાનમાં રહેતી હોય તે મકાનમાં ઉંદરની તાકાત નથી કે તે ત્યાં નિઃશંક રહી શકે, તેજ રીતે સ્ત્રીવાળા મકાનમાં બ્રહ્મચારીને નિવાસ તેના બ્રહ્મચર્યને ઘાતક બને છે. ૧૩ || વિવિક્ત વસતિમાં રહેવા છતાં પણ જે કદાચિત ત્યાં સ્ત્રી આવે તે એ સમયે શું કરવું જોઈએ. આ વાતને સૂત્રકાર બતાવે છે–“નકવ ?” ઈત્યાદિ અવયા–રવલ્લી-તાવી તપસ્વી સાધુ સ્થીળ વાવવિહાલા चित्तसि निवेसइत्ता दळुन ववस्से-स्त्रीणां रूपलवण्यविलासहासं चित्ते निवेश्य gs = ચવચેત જિનાં રૂ૫ લાવણ્ય વિલાસ અને હાસ્ય ચિત્તમાં રાખીને એને જોવાની ઈચ્છા ન કરે તેમજ રવિચં સુંગિણિયે વિનંતિ નિરૂद? ववस्से-न जल्पितं इंगितं प्रेक्षितं चित्ते निवेश्य द्रष्टुं व्यवस्येत् मेना भाषणुन અંગભંગાદિ ચેષ્ટાને, અને કટાક્ષવિક્ષેપ આદિને પિતાના મનમાં રાખીને રાગભાવથી એની સામે ન જુએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ–વસતિમાં જે કદાચિત કેઈ સ્ત્રી આવી પણ જાય તે એના તરફ ન ખેંચાતાં સર્વથા વિરકત રહે, એની કઈ પણ પ્રકારની ચેષ્ટાને જોવાની મનમાં લેશ માત્ર પણ ઈચ્છા ન કરે, તેમ તેના રૂપ લાવણ્ય તરફ અનુરાગથી પ્રેરાઈને ન જુએ. ૧૪ હવે એમાં કારણ બતાવે છે–“રણ” ઈત્યાદિ અન્વયાર્થથી અણ ઉપથ વિતi વેવ ત્તિ ર સવા बंभवये रयाणं आरियज्झाण युग्गहियं-स्त्रीजनस्य अदर्शनं अचिन्तनं च अकीर्तनं सदा. ક્ષત્ર રતનમ્ ગચણાની તિમ સ્ત્રી જનની તરફ રાગભાવથી જોવું નહીં, એની અભિલાષા કરવી નહીં, એના રૂપ લાવણ્ય આદિની વિચારણું કરવી નહીં, એના રૂપ, ગુણ અને બીજા કેઈ ભાવનું ચિંતવન કરવું ન જોઈએ. આ સહ અદર્શનાદિ સદા બ્રહ્મચર્ય વ્રતમાં તત્પર મુનિયેના ધર્મ ધ્યાનના સંપાદનમાં બાધા રૂપ માનવામાં આવેલ છે. અને એ જ કારણે એને સર્વથા ત્યાગ એમને માટે કલ્યાણ કારક માનવામાં આવેલ છે. આથી મુનિયેનું કર્તવ્ય છે કે, તેઓ સ્ત્રિના રૂપાદિકને અનુરાગથી જેવાને ત્યાગ કરે. ૧પ કોઈ એવું કહે છે કે, “વિકાર હેતુ ઉપસ્થિત થવા છતાં પણ ચિત્તમાં ચલાયમાન ન થવું એજ સાચી ધીરતા છે. ત્યારે મુનિજન તે ધીરવીર હોય જ છે. તેઓ વિકારનું કારણ ઉપસ્થિત થવા છતાં પણ ચંચળચિત્ત બની શકતા નથી. પછી વિવિક્ત શયનાસનતા આદિનું વિધાન એમને માટે કેમ કરવામાં આવેલ છે? આના ઉપર સૂત્રકાર કહે છે–“શામંતુ” ઈત્યાદિ! અન્વયાર્થ–નિસિદ્ધિ વિક્ષિત્તિપુરાણો મસિ નવરાત્તિરા-વિમ્ षिताभिः देविभिः त्रिगुप्ताः क्षोभयितुं न शकितोः इति तु कामम् विभूषित थयेत દેવીથી પણ મને ગુપ્તિ આદિથી ગુપ્ત એવા મુનિજન ચલાયમાન બની શકતા નથી આ વાત બીલકુલ સાચી છે, છતાં પણ એકાન્ત નિવાસ એમના માટે એકાન્તતઃ હિત વિધાયક છે. એવું જાણીને તીર્થંકર આદિ મહ પુરૂએ મુનિએને માટે એકાન્ત નિવાસ અંગે કહેલ છે. ૧૬ ફરીથી પણ એજ વાતનું સમર્થન કરે છે.–“મોરવામિ” ઈત્યાદિ! અન્વયાર્થ–સંરમીક્ષ-સંસારમીરોઃ ચતુર્ગતિરૂપ સંસારર્થ ભયભીત અને દિશા–ધ થિરી તથા શ્રુત ચારિત્ર લક્ષણ ધર્મમાં સ્થિત બનેલા તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭ ૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ મોરામિવિરહ-મોભામાંક્ષિાઃ મુક્તિની અભિલાષાથી યુક્ત એવા માનવमानवस्य मनुष्यने लोए-लोके या मां एयारिसं दुत्तरं-एतादृशं दुस्तरम् । હરતિકમ બીજે કઈ પદાર્થ નથી –થો જેમ કામળોદ્દાશો સ્થિરોજામનોદરાઃ બ્રિચ બેલ જનેને માટે મને હર આ સ્ત્રિ છે. આ કારણે અતિ દસ્તર હોવાથી સ્ત્રી પરિહાર્ય છે. આ માટે વિવિક્તશય્યાસન સેવનજ શ્રેયસ્કર છે. | ભાવાર્થ–મેક્ષાભિલાષી જેના માટે એટલી દુરતિકમ બીજી કઈ ચિજ નથી કે જેટલી સિયો છે. આ જ માટે મોક્ષાભિલાષિયોને વિવિક્તશમ્યાસન કલ્યાણ કારક બતાવેલ છે. ૫/૧ળા સ્ત્રી સંગને પરિત્યાગ કરવાથી અન્ય વસ્તુને પરિત્યાગ કરવાનું સહજ થઈ જાય છે. એને બતાવવામાં આવે છે–“ g ” ઈત્યાદિ! અન્વયાર્થ– ર –uતાન સંન્ આ સ્ત્રી સહવાસ યુકત નિવાસ આદિ સંબંધને સમમિત્તા - સંમતિખ્ય પરિત્યાગ કરવાથી તેના સત્તા જે દુવંતિ-શેષ ગુણોત્તવ મવત્તિ અન્ય દ્રવ્યાદિક સંબંધને પરિત્યાગ સહજ બની જાય છે. માતાજમુત્તપિત્તા-ચથી મારા વીર્ય જેમ સ્વયંભૂ રમ ણનું ઉલ્લંઘન કરવાવાળી વ્યકિતના માટે વાસમાં રવિ ર સત્તા દૃવંતિiાસમાના ગરિ નવી સુવોત્તા મત્તિ ગંગાના સમાન વિશાળ નદી પણ અનાયાસરૂપથી પાર કરવા ચોગ્ય બની જાય છે, તો પછી નાની એવી નદીની તે વાત જ કયાં રહી. સમસ્ત સંબંધમાં રાગરૂપતા તુલ્ય હોવા છતાં સ્ત્રી સંગમાં મુખ્યતા હોવાથી તેનું નિવારણ થતાં સમસ્ત વિષયસંગનો પરિડાર થઈ જવો સહજ છે. ભાવાર્થ–સ્વયંભૂરમણને પાર કરવાનું સામર્થ્ય રાખવાવાળી વ્યક્તિને ગંગા જેવી નદીને પાર કરવી કેઈ મોટી વાત નથી. આ પ્રમાણે જે. મહામાઓ એ સ્ત્રિોના દસ્તર સંગને પરિત્યાગ કરી દીધો છે એમને માટે અન્ય પદાર્થોના સંબંધને પરિત્યાગ કરે એ કઈ કઠણ વાત નથી. | ૧૮. વળી પણ કહે છે –“વામg” ઈત્યાદિ ! અન્વયાર્થ–નવા-સવાય દેવ સહિત સવ્વ ઝોન- ૪ लोकस्य ॥ सपू ना कामाणुगिद्धिप्पभवं काइयं माणसि यं जं किंचि दुक्खं માનુદ્ધિઘમઘં શાયિ માનસિર ચત્ ક્રિશ્ચિત્ત તુન્ શબ્દાદિક વિષયરૂપ કામમાં વૃદ્ધિરૂપ અનુરાગથી કાયિક અને માનસિક જે કાંઈ થેડું અથવા તે વધારે દુઃખ થાય છે. તāતi વીચા છત્તાન વીતરાજ જછતિ એ દુઃખને નાશ કરવાવાળા એક વીતરાગ અર્થાત રાગ રહિત પુરૂષ જ થઇ શકે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭ ૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ દક હોય છે, પરંતુ જૂચમા-માનનિ જ્યારે એને વિપાક કાળ આવે છે ત્યારે તે–તનિ તે કવિ રઘુડુચ-નીવિત ક્ષોત્તિ જીવનને નાશ કરી દે છે. આજ રીતે એ જમy-WIFT કામગુણ પણ વિવારે-વિદે વિપાક સમ. યમાં ઘોવા-uતમ એના પ્રકારના જ બને છે. ભાવાર્થ–કિપાક ફળ, ખાતા સમયે તે ખૂબ જ સ્વાદિષ્ટ માલુમ પડે છે. રસ, રૂપ અને ગંધથી એ ચિત્તને આકર્ષિત કરી ત્યે છે પરંતુ જ્યારે એને વિપાક આવે છે ત્યારે તે ખાવાવાળા પ્રાણીના પ્રાણને નાશ કરી નાખે છે. આજ પ્રમાણે એ વિષય સુખ કે જેને ઉપભોગ કરતી સમયે તો તે ખૂબ જ મનોરમ જણાય છે પરંતુ જ્યારે એને વિપાક સમપ આવે છે ત્યારે તે જીવને નરક નિગોદાદિ સંબંધી દારૂણ દુઃખને આપનાર બને છે. આ માટે કામગુ. માં કલ્પિત સુખરૂપતા હોવાથી વાસ્તવિક સુખ જનકતા નથી. કેવળ દુઃખ જનકતા જ છે. ૫૨ આ પ્રમાણે કેવળ રાગના ઉદ્ધરણને ઉપાય કહીને હવે દ્વેષરહિત ઉપરાગના ઉદ્ધરણને ઉપાય બતાવવાની ઈચ્છાથી,તથા સિંહાવકનન્યાય (આગળ જઈને પાછું જોવું)થી દમિતેન્દ્રિયત્વની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી કહે છે–“ઈત્યાદિ અન્વયાર્થ– ઈંરિચાઇ મણુન્ના વિચારો રૂળિ મનોજ્ઞા વિષયો જે ઈન્દ્રિયના મનોજ્ઞ વિષય છે, તે–તેષુ એનામાં સમાાિમે-સમifધામઃ રાગ ષના અભાવ જેવી સમાધિના ચાહના કરવાવાળા, રાગ અને દ્વેષનું નિવારણ કરવાના અભિલાષી એવા તરસી રમણે તપસ્વી અમ: તપસ્વી શ્રમણ શાર્દુવારિત કદી પણ પોતાના માથં-માત્રમ્ અંતઃકરણને આસકત ન કરે અર્થાત કોઈ પણ સમયમાં એ મનેણ વિષયનું ચિંતવન પણ ન કરે. આ પ્રમાણે ગમતુ-અમનોજ્ઞપુ જે રૂપાદિક વિષય અમનેઝ છે, એમાં પણ મi R Sનામા કુર્યાત્ મન ન લગાવે. ભાવાર્થ–જે સાધુ એવું ચાહે છે કે, મને જ્ઞ અને અમને ચક્ષુ આદિક ઈન્દ્રિયના વિષયમાં મને સમાધિ પ્રાપ્ત થાય, ત્યારે એનું એ કર્તવ્ય છે કે, તે એ વિષયમાં ચક્ષુ આદિ ઈન્દ્રિયોને પ્રવર્તિત કરવાની વાંછન ન કરે. આથી એ વિષયમાં એમને રાગદ્વેષભાવ મૂલક સમાધી પ્રાપ્ત થાય, પરના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદસ્થાન વર્ણન મેં ચક્ષુરિન્દ્રિય કા વર્ણન વિષયામાં ચક્ષુરારિક ઇન્દ્રિયાની થવાથી તેમજ મનની આસકિત થવાથી જે દોષ ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક ઈન્દ્રિયા તથા મનને આશ્રીત કરીને જ થાય છે. આ માટે હવે સૂત્રકાર આજ વાતને અચોતેર (૭૮ ) ગાથાઓથી ખતલાવે છે. આમાં સર્વ પ્રથમ ચક્ષુરિન્દ્રિયને આશ્રીત કરીને તેર ગાથાઓથી દોષ ખતલાવે છે. 'चक्खुस्स ” ઈત્યાદિ! અન્વયા ——જે સવ–પમ્ રૂપ ચવલુપ્ત પાછળ-ધ્રુવઃ રદ્દળમ્ ચક્ષુ ઈન્દ્રિયનું આકષણ કરે છે. મનુન્ન-મનોજ્ઞમ્ એને મનેજ્ઞ કહેવામાં આવે છે, અને તે રહે. વયંતિ-હેતુ વન્તિ જીવને રાગના હેતુભુત ખને છે, એવુ તીથ કરાદિ દેવાએ કહ્યુ છે. તથા જે રૂપ ોસફેદ-દ્વેષહેતુમ્ દ્વેષનું કારણ અને છે, ચક્ષુરિન્દ્રિયની અરૂચિનું કારણ બને છે, તે અમનુમાં-મનોજ્ઞા અમનેાજ્ઞ કહેવાયેલ છે, એ દ્વેષના હેતુ માનવામાં આવેલ છે. નો તેમુ મનો-યઃ તયોઃ સમઃ જે એનામાં સમ હેાય છે–મનેાજ્ઞમાં રાગ તેમજ અમનેાનમાં દ્વેષ કરતા નથી આ નીચરનો-નઃ વીતરાગઃ એને વીતરાગ કહેવામાં આવે છે. ભાવાથ ચક્ષુરિન્દ્રિયને જે રૂપ રૂચે એ મનેાજ્ઞ અને જે ન રૂચે તે અમનાજ્ઞ છે. આ બન્નેમાં જેના રાગદ્વેષની પરણિત થતી નથી તે વીતરાગ છે. જેનામાં રાગદ્વેષ વિદ્યમાન છે. એનામાંજ મનેજ્ઞ અને અમનેાજ્ઞરૂપ રાગદ્વેશ જાગતા હોય છે. પરતુ જે એમાં સમ છે. એનામાં એ રાગદ્વેષ જાગતા નથી. સમ વીતરાગ હાય છે. આ કારણે મનેાજ્ઞ અથવા અમનેાજ્ઞ કોઈ પ્રકારની ચક્ષુરિન્દ્રિયની પ્રવૃતિ સાધુએ ન કરવી જોઈ એ. જો કોઇ સમયે ચક્ષુરિન્દ્રિય ત્યાં પ્રવૃત્ત થઈ પણ જાય ત્યારે ત્યાં એણે સમતા ધારણ કરવી જોઈએ. ।।૨૨।। જો એવી જ વાત છે કે, રાગદ્વેષને જગાડનાર ચક્ષુ નહીં પણ રૂપ જ રાગ દ્વેષને જગાડનાર છે, તે ચક્ષુરિન્દ્રિયના નિગ્રહ કરવાથી લાભ શું? આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં સૂત્રકાર કહે છે–“રણ” ઈત્યાદિ .. અન્વયાર્થ–રજવું વરણા વતિ ભ્રદં વરવુW Tણ વયંતિ-રહ્યું પર પ્ર વત્તિ ૬ વક્ષ: પ્રહૂણં વન્તિ નેત્ર ઈન્દ્રિયને રૂપના ગ્રાહક તરીકે માનવામાં આવેલ છે, તથા રૂપ નેત્ર ઈન્દ્રિયને બાહ્ય માનવામાં આવેલ છે. આ પ્રમાણે નેત્ર ઈન્દ્રિય અને રૂપમાં ગ્રાહ્ય ગ્રાહક ભાવ છે. આ કારણે સમyā-સમન્નમ્ મશરૂપ વિષયક ચક્ષુને રાત ” સાદુ- હેતુમાંg: રાગના હેતુ તીર્થકરાદિક દેવેએ કહેલ છે. તથા અમથુન-મનોજ્ઞપૂ અમને જ્ઞરૂપ ગ્રાહક ચક્ષુને એમણે વોટ્સ = મહુવા દેતું સાદુ શ્રેષનું કારણ કહેલ છે. ભાવાર્થ—અહીં “ચક્ષુરિન્દ્રિય નિગ્રહને યોગ્ય નથી કારણ કે, રાગદ્વેષને જન્માવનારરૂપ જ છે” આ શંકાનું સમાધાન સૂત્રકારે કરેલ છે. તેઓ કહે છે કે, પિત પિતાના વિષય સહિત ઈન્દ્રિયે જ મેહી જીવને પિત પિતાના વિષયમાં રાગદ્વેષને જન્માવનાર હોય છે. કારણ કે, ઇન્દ્રિય અને વિષયને પરસ્પરમાં ગ્રાહ્ય ગ્રાહકને સંબંધ છે. પૂર્વગાથામાં રૂપ રાગદ્વેષનું કારણ છે, તથા આ ગાથામાં ચક્ષુરિન્દ્રિય રાગદ્વેષનું કારણ એવું બતાવવામાં આવેલ છે, એટલે આ વાતથી એવું જ સમજવું જોઈએ કે, જ્યારે રૂપ અને ચક્ષુ પરસ્પર સંબંધમાં આવે છે ત્યારે મૂલતઃ જેનામાં રાગ છે એ જીવ જ એને સંબંધ થવાથી મને જ્ઞ અને અમને જ્ઞ વિષયમાં રાગદ્વેષ કરે છે. એટલે રૂપના તરફથી આ રાગદ્વેષની પરિણતિને હટાવવા માટે ચક્ષુરિન્દ્રિયને એમાં પ્રવર્તિત ન થવા દેવી જોઈએ. આજ એને નિચહ. મે ૨૩ . આ પ્રમાણે રાગદ્વેષને હટાવવાને ઉપાય કહીને હવે એને ન હટાવવાના દેષ પ્રગટ કરે છે.—“ ”, ઈત્યાદિ ! અન્વયાર્થ– વા–ચથા વા જે રીતે રાકરે-રામાતુરઃ રાગથી વિહળ અથવા કાઢોર ઢો–શાસ્ત્રોવરો તે પ્રકાશ અર્થાત દીપશીખાને જેવાને લોલુપિ એવો છે- તે લેકપ્રસિદ્ધ ઘ–પતંmઃ પતંગીયો-ચતુરિન્દ્રિય જીવ મદનું મુવેરૂ-મૃત્યુ સમુઊંત મૃત્યુને ભેગ બને છે. આ જ પ્રમાણે નો- જે મનુષ્ય હવેણુ-પુ મને જ્ઞરૂપમાં દિવં નિદ્ધિ ટૂ-લીત્રા રદ્ધિ તિ તીવ્ર રાગને પ્રાપ્ત કરે છે જે-સઃ તે વારિ વિષે વારફ-સ્ટિવ વિંજાર પ્રોત્તિ આ સમયમાં જ મૃત્યુને ભેગ બને છે. ભાવાર્થ—એ પ્રસિદ્ધ વાત છે કે, રૂપને લેભી પતંગીયે, દીવાની જ્યોતને ઈને તેમાં જંપલાવે છે અને પિતાના પ્યારા પ્રાણને ઈ બેસે છે. આજ પ્રમાણે જે મનુષ્ય મને જ્ઞરૂપમાં તીરાગી બની જાય છે તે અકાળે જ પિતાની આયુષ્ય સમાપ્ત કરી જીવનને બેઈ બેસે છે. આ ગાથા દ્વારા રાગને વશ બનનાર મનુષ્ય અકાળ મૃત્યુને પ્રાપ્ત કરી ત્યે છે. આ વાત બતાવવામાં આવેલ છે તારા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ ફરી પણ કહે છે-“ને ચાવ” ઈત્યાદિ ! અન્વયાર્થ–-ને બંદૂ તિર્થં ો સમુ-ચ નતુ તીવ્ર પર સમુપૈતિ જે પ્રાણ અમને જ્ઞ રૂપમાં ઉત્કૃષ્ટ શ્રેષને કરે છે, તે તંતિ વળે સાન સુતરોળ दुःख उवेइ-स तस्मिं क्षणे स्वकेन दुर्दान्तदोषेण दुःखं उपैति से प्राणी ते क्षमा પિતાના દુર્દીત દોષથી–મેં સારી રીતે ચક્ષુનું દમન કરેલ નથી. આ દેષથી– શારીરિક અને માનસિક દુઃખોને ભોગવે છે. જે વં સિંવિ ર જવરક્ષતા ઉં વિવિ7 7 અપરાધ્યત્તિ આ પ્રમાણે અમનેણ રૂપનાં હેવી જીવનું તે અમને જ્ઞરૂપ કંઈ પણ બગાડી શકતું નથી. અર્થાત તે અજ્ઞરૂ૫ એ અમને જ્ઞ દ્વેષીને કાંઈ પણ દુખ પહોંચાડાતું નથી. ભાવાર્થ—જે કદાચ રૂપ જ દુઃખને હેતુ હોત તે જે વીતરાગ તીર્થકર આદિ છે એમને પણ રૂપના નિરૂપણમાં તથા રૂપના દર્શનમાં દુઃખ ઉત્પન્ન થવું જોઈતું હતું. પરંતુ તેવું બનેલ નથી. આ કારણે રાગદ્વેષના કરવાથી જ પ્રાણી દુઃખ પામે છે, એટલે જ્યાં સુધી રાગદ્વેષને ત્યાગ કરવામાં નથી આવતે ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખ અને મોક્ષાભાવરૂપ મહાન અનર્થ આ જીવને પ્રાપ્ત થતા જ રહેવાના રપા - રાગ કે અનર્થ મૂલત્વ કા નિરૂપણ રાગ અને દ્વેષ એ બને સઘળા અનર્થોના હેતુ છે આ બતાવાઈ ગયેલ છે. હવે “ષ પણ રાગના હેતુરૂપ હોય છે, આથી મહાન અનર્થને હેતુ એક રાગ જ છે એ માટે સર્વપ્રથમ રાગ જ ત્યાગ કરવા એગ્ય છે” આ વાતને સૂત્રકાર કહે છે-“uતરો” ઈત્યાદિ ! અન્વયાર્થ–જે રુણિ હવે તો હૃવ૬-રેિ છે મારા મહરિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ સુંદર રૂપમાં એકાન્તતઃ રક્ત બને છે જે-સઃ તે તાજિરે જોઉં કુળg-gવા દે વરિ અસુંદરરૂપમાં પ્રકષ્ટ દ્વેષ કરે છે. આ જીવ ના-વાઢા હિતા હિતના વિવેકથી રહિત હોવાના કારણે બાલ-અજ્ઞાની માનવામાં આવે છે. આથી જ તે ટુરમણ સંપીમુવે-તૂરા ક્વાન્ પૈતિ શારીરિક અને માનસિક અનેક દુઃખોને ભોગવતો રહે છે. પરંતુ વિરા મુળી તેજ ન ૪િuવિંnઃ મુનિ તેના ચિતે જે એવા હેય છે કે, એને સુંદરરૂપ રાગ નથી હોતે એવા મુનિજન રાગદ્વેષ જન્ય દુઃખમાં લિસ થતા નથી. મેં ૨૬ “ રાગ જ હિંસા આદિ આસવને હેતુ છે. આ પ્રમાણે હિંસા આદિ દ્વારા રાગ જ દુઃખનું મૂળ કારણ છે ” આ વાતને સૂત્રકાર છ ગાથાઓથી કહે છે–“રવાણુના” ઈત્યાદિ! અન્વયાર્થ–ક્રિ-િષ્ટિ રાગમાં બંધાયેલ તથા જુ-બાભાર્થTઃ પિતાનું પ્રયોજન જ જેણે સંપાદનીય કાર્યોમાં પ્રધાન માની રાખેલ છે. આ કારણે જે વારે-વાઢા હિત અને અહિતના વિવેકથી વિકળ બની રહેલ છે. એવા વાળુ સUપણ કી-પાનુરાનાર નીવઃ મને રૂપની પાછળ પાછળ દેડવાવાળી આશાથી મોહિત બનેલ જીવ ગયાદવે વારે હિંસટ્ટ-કનેકવાન રાજરાન દિનપત્ત જાત્યાદિના ભેદથી અનેકવિધ ચરાચર પ્રાણીની હિંસા કરે છે, તથા તે–ત્તાન કેટલાક એવા જીવને રિદિ–જિ: અનેક પ્રકારના ઉપા દ્વારા રિત-રિતાપથતિ સર્વથા દુખિત કરે છે. તથા કેટલાક વેને પીડા પહોંચાડે છે. ભાવાર્થ–રાગથી જીવ જ્યારે બંધાઈ જાય છે. ત્યારે તે પોતાના પ્રત્યે જનને કંઈ પણ ઉપાયથી સિદ્ધ કરવાના કામમાં લાગી જાય છે. એ વખતે આ ઉપાય કર્તવ્ય છે કે, અકર્તવ્ય છે. આ પ્રકારને વિચાર કરતો નથી અને તે મનોજ્ઞરૂપની આશાની પાછળ પડીને એ જીવ કેટલાંક ચરાચર પ્રાણીને મારે છે તેમજ કેટલાકને શારીરિક અને માનસિક કષ્ટ પહોંચાડે છે. આ કારણે આથી એ વાત સિદ્ધ થાય છે કે, રાગ જ સઘળા અનથોને તથા હિંસાદિક આર્સનો હેતુ છે. મારા વળી પણ કહે છે–“વાજુ વાળ” ઈત્યાદિ ! અન્વયાર્થ– વજુવા-પાનુપાતે રૂપમાં અનુરાગ ઉત્પન થવાથી એ જીવ રિહેબ-પરિબળ રૂપમાં સર્વપ્રથમ મૂર્છારૂપ પરિગ્રહથી બંધાઈ જાય છે પછી કપાળે ત્રિકોને-૩૫ને રક્ષણાગ્નિયો તે એ રૂપવાળી વસ્તુના નેહથી એ વસ્તુનું ઉપાર્જન કરવામાં લાગી જાય છે. અને એનું ઉપાર્જન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૮ Page #197 -------------------------------------------------------------------------- ________________ ન થયા પછી “ આના વિનાશ ન થઈ જાય ” એવા ખ્યાલથી એની રક્ષા કરવામાં તત્પર રહ્યા કરે છે. આથી પેાતાના પ્રત્યેાજનમાં તથા ખીજાના પ્રયેાજનમાં એના ઉપયાગ કરે છે, જો એ વસ્તુ વયે વિસ્ત્રોને-વ્યયે વિયોગે નષ્ટ થઈ જાય છે અથવા એની પાસેથી કાઈ આંચકી લ્યે છે તે એવી (સ્થતિમાં સે હિંસુદુંસચ વ સુલમ્ એ રૂપિવમેાહિત મતવાલા પ્રાણીના માટે એક ક્ષણભર પણ સુખ રહેતુ નથી આજ પ્રમાણે સંમોાઢે ચત્તિત્તિહામે હૈિં મુદ્-સમો જાહે ૨ બવૃત્તિામે વર્ષે સુમ્ ઉપલેગ કાળમાં પણ એને તૃપ્તિ થતી નથી આ અવસ્થા પણ એના માટે સુખ આપનાર અનતી નથી. જાય ભાવાર્થ-રૂપવાળા પદાર્થમાં જ્યારે એ પ્રાણી ઉન્મત્ત બની જાય છે ત્યારે સહુ પહેલાં તે એ પદાર્થની બલવતી મૂર્છાથી સૂચ્છિત થઈ જાય છે. આવી દશામાં એ તે પદાર્થની પ્રાપ્તિમાં તેમજ પ્રાપ્ત થયા પછી પોતાના કવ્યને ભૂલીને રાત દિવસ તે સરક્ષણમાંજ લાગ્યા રહે છે. પાતાના ઉપયાગમાં અથવા ખીજાના ઉપચાગમાં કામ આવવાથી જ્યારે એ વસ્તુ નષ્ટ બની છે, અથવા તા નિયુક્ત–અલક થઈ જાય છે ત્યારે આવી સ્થિતીમાં એ વિશેષ પ્રમાણમાં દુઃખીત થતા રહે છે. પછી એના માટે સુખ કયાં? ઉપભેગ અવસ્થામાં તેનામાં અતૃપ્તિ રહ્યા કરે છે, આથી રૂપિર્વમાહિત મતિત્રાળા જીવને કોઈ પશુ રીતે સુખ મળતું નથી. વળી કહ્યુ પણ છે.— न जातु कामः कामानामुपभोगेन शाम्यति । after porana ar एवाभिवर्द्धते ॥ १ ॥ " અગ્નિમાં જેમ જેમ ઘી હેામવામાં આવે છે તેમ તેમ તે વધારે પ્રદીપ્ત થતી રહે છે. આજ પ્રમાણે અભિલાષાએ જેમ જેમ અભિલષિત પદાર્થોની પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ એ વધતી જ જાય છે, શાંતિ થતી નથી. તાત્પય કહેવાનુ એ છે કે, ઉત્તરાત્તર ઈચ્છાઓની વૃદ્ધિથી પ્રાણીઓને કેવળ પરિતાપ જ થાય છે. આમ જે પ્રમાણે લગામથી બળવાન એવા ઘેાડા પણ વશમાં આવી જાય છે એજ પ્રમાણે સંયમ આદિ દ્વારા ઇન્દ્રિયા વશમાં આવી જાય છે. આજ એને નિગ્રહ છે. ૨૮॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૭૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ રૂપમેં તૃમિ રહિતો કે દોષોં કા વર્ણન રૂપના વિષયમાં જેને તૃપ્તિ થતી નથી, એ પ્રાણીને કયા ક્યા દેના ભાગી બનવું પડે છે? આ વાત સૂત્રકાર પદર્શિત કરે છે–“ ” ઈત્યાદિ અન્વયાર્થ–-વે મનેણ રૂપના વિષયમાં તિ-અતૃપ્ત જેને તૃપ્તિ થતી નથી તથા વરિ સરોવરો-રિક સોસ: જે રૂપમાં પ્રથમ સામાન્યરૂપથી સક્ત થયેલ છે. પછીથી વિશેષ રૂપથી એનામાં સક્ત બને છે એ પ્રાણી કદી પણ 7 - િર જોતિ તૃપ્તિને પ્રાપ્ત કરી શકો નથી. આમ અતુલિોન-તુષ્ટિોળ અતુષ્ટિરૂપી દેષથી તૂટી-ફૂડથી દુઃખી બનેલ એ પ્રાણી પછી ઢોમાન્ડેિ-માવિસ્ટા લેભથી મલિન ચિત્ત થઈને કારણ આચર્થ વર્ત-વસ્થ બત્તમ્ યા બીજાની અદત્ત વસ્તુને ત્યે છે, અર્થાત ચેરી કરે છે. ભાવાર્થ–જે પ્રાણી મને જ્ઞરૂપના વિષયમાં પણ સંતોષ અનુભવી શકતા નથી તથા જે પ્રથમ સામાન્ય રૂપથી અને પછીથી વિશેષરૂપથી રૂપમાં વિમેહિત મતિવાળા થઈ જાય છે એવા પ્રાણ રૂ૫ની પાછળ અસતુષ્ટ થઈને સદા દુઃખી જ રહ્યા કરે છે. અને બીજાની રૂ૫ વિશિષ્ટ વસ્તુને લઈ લ્ય છે. અર્થાત ચોરી કરે છે. ૨૯ અદત્તાદાન શીલ કે દોષ વર્ણન અદત્તાદાનમાં કયા કયા દેશ છે? એને કહે છે-“તogr” ઈત્યાદિ ! અન્વયાર્થ–પરિવાદે ક્વે-બિદ્દે જે પરિગ્રહ સ્વરૂપ રૂપમાં રિસ્સઅવૃતી અસંતુષ્ટ તથા તામિપૂર-gsmમિમૂતરા તૃષ્ણાથી અભિભૂત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ લેાભના વશવી -આજ કારણે વૃત્તારિનો-અન્નાળિ: અદત્તને લેવાના સ્વભાવવાળા પુરૂષના હોમોસા-હોમરોવાર્ કુકમ માં પ્રવર્તક હોવાના કારણે લાલરૂપ દોષના પ્રભાવથી માયા મુસંવ૪૬-માયા મૂળ વધેતે માયા પ્રધાન અસત્ય ભાષણ રતુ રહે છે. તાત્પય એનું એ છે કે, લેાભી પુરૂષ પારકી વસ્તુને ગ્રહણ કરીને એને છુપાવવામાં પણ સચેષ્ટ રહે છે અને માયા મૃષા સ્વરૂપ ભાષણ કરે છે. આ કથનથી એ સૂચિત થાય છે કે, એક લેાભ જ આસ્રવેાનું પ્રધાન કારણ છે. તથા આ રાગના પ્રકરણમાં સર્વત્ર લાભના વ નથી રાગમાં પણ એક લેાલના અંશ જ દુનિવાર છે. સ્થાત્રિ તુલા સે ન વિમુજ્જફ-તત્રાપિ જૂવાત સ 7 વિમુક્તે મૃષા ભાષણમાં પણ અદત્તાદાનશીલ એ વ્યક્તિ અસાતવેદનરૂપ દુઃખથી મુક્ત થતી નથી, પરંતું ઉલઢ દુ:ખની ગર્તામાંજ ગમડતી રહે છે. સઘળા ભાવાર્થ જે પ્રાણી આ રૂપાત્મક પરિગ્રહમાં અસંતુષ્ટ રહ્યા કરે છે. એની લેાભરૂપ તૃષ્ણા કદી શાંન્ત થતી નથી. એ તૃષ્ણાથી બ્યામેાહિત થઈ ને તે પરકા*રૂપ વિશિષ્ટ વસ્તુનું હરણ કરે છે. અને એ વસ્તુને છુપાવવા માટે અનેક પ્રકારનાં ષડયંત્રો તેમજ અસત્ય ભાષણ કર્યા કરે છે. આ પ્રમાણે મૃષા ભાષણ કરવાથી તેસુખી થતા નથી પરંતુ દુઃખને લેાગવનાર જ બને છે. ।।૩૦ના જે અત્ત ગ્રહણ કરે છે, અને એ અદત્તાદાનને છુપાવવા માટે મૃષાભાષણ કરે છે, અને એ મૃષાભાષણ જન્ય દુઃખના કારણે થેડી પણ શાંતિ મળતી નથી. આ વાતને સૂત્રકાર બતાવે છે.—“ મોસસ ” ઈત્યાદિ ! અન્વયા —મોસન્ન વચ્છા ચપુણ્યો ચ વગોળવાઢેચ ફી ટૂરન્તુ મૂળ વાત્સ્ય બાપુતારૢ પ્રયોજાયે જ પૂણી સન્દૂરન્તઃ મૃષાવાદની પછી પશ્ચાત્તાપથી, મૃષાવાદના પહેલા ચિંતાથી, એ પ્રાણી આ જન્મમાં તથા પર જન્મમા દુઃખદ અવસાન વાળા થાય છે. વં-વમ્ આ પ્રમાણે અત્તાળિ સામાચયંતો-અન્નાનિ સમાવવાનઃ અદત્તને ગ્રહણ કરવાવાળા પ્રાણી જ્યે અતિત્તો-પે અમૃત્તઃ રૂપવિષયમાં અતૃપ્ત થતા રહીને ખિસ્સો-નિશ્રઃ નિરાલખ બની જાય છે. અને આ કારણથી તે દુઓિ દુષિતઃ દુખિત જ રહ્યા કરે છે. ભાવા—મૃષાવાદના પછી મૃષાવાદીને એવા પશ્ચાત્તાપ થાય કે, મેં વ્યમાં જ મૃષાભાષણની કુશળતાથી જેની વસ્તુ ચારેલ છે, એને પ્રતારિત કરેલ છે, તથા મૃષાભાષણના પહેલાં મૃષાવાદીને એવી ચિંતા રહે છે કે, જેની વસ્તુ મારું ચારવી છે અને હું કયા ઉપાયથી વિપ્રતારિત (ગુ) કરૂં. તથા જ્યારે તે મૃષાવાદ લે છે એ વખતે તેને સ્વયં પેાતાની આત્માંમાં ક્ષેાભ થાય છે, પરંતુ ઉપાય શું? આદતથી લાચાર હાય છે. આ પ્રમાણે દુઃખી બનેલ એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૧૮૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ જીવ આ જન્મમાં અનેક વિટબણાઓથી ઘેરાઇને પેાતાના વિનાશથી તથા પર જન્મમાં નરક નિગેાદાદિકની પ્રાપ્તિના કારણે અંતમાં દુઃખી બને છે. આ જન્મમાં પણ તેને કાઈ વિશ્વાસ કરતું નથી. “ એ ચેર છે” આ પ્રકારના અપવાદથી એના કાઈ પણ પક્ષપાતી થતા નથી. બધાથી તિરસ્કૃત થઈ ને નિરા લમ્બ, નિ:સહાય અનેલ એવા એ જીવ સદા દુઃખ અનુભવતા રહે છે. અહી અદત્તાદાન ઉપલક્ષણ હોવાથી મૈથુનનુ' પણ ગ્રહણ થાય છે. તાત્પર્ય એ છે કે, અતૃપ્ત વ્યક્તિ કદી પણ દુઃખથી છુટકારો મેળવી શકતી નથી, એ દરેક સમયે દુ:ખીતજ રહ્યા કરે છે. ।। ૩૧ ॥ આજ વિષયાને ફરીથી કહે છે-“ વાળુ” ઈત્યાદિ ! અન્વયા —વ-વમ્ આ પ્રમાણે વાળુરત્ત(તરણ-જવાનુંયનરમ્ય રૂપમાં અનુરક્ત થયેલા મનુષ્યને જ્યા ં વિષ્ટિ મુદ્ત્તોષિત િિશ્ચત્ પુર્ણ વ્રુત્ત: કાઈ પણ સમયે કેાઈ પણ સુખ કઈ રીતે મળી શકે ? એના માટે તા સદા સદા દુઃખ જ દુઃખ નિર્માણ થઈ ચૂકયુ` હાય છે. કેમકે, ફ્સ જ સુવું निवत्तs तत्थ उवभोगे वि किलिसदुक्खं यस्य कृते दुखम् निवर्तयति तत्र उपयोगेऽपि હેતુ:લમ્ જે રૂપવિશિષ્ટ વસ્તુને મેળવવામાં દુઃખ પ્રાપ્ત થાય છે તેા પછી રૂપ અનુરાગમાં તથા તેના ઉપયેગમાં અતૃપ્તિ જન્ય દુઃખ કેમ ન થાય? - અવશ્ય થાય જ. ભાવા —રૂપની પાછળ બહાવરા અનેલ મનુષ્યને કાઈ પણ સમયે કાંઇ પણ સુખ મળતું નથી. કારણ કે જ્યારે તેને મેળવવામાં જ પ્રાણીને દુ:ખ થાય છે તેા પછી તેને ઉપલેાગ કરવામાં સુખ કયાંથી મળી શકે ? ત્યાં પણ તેના માટે તે। દુઃખ જ દુઃખ રહેવાનું ૫૩રા - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ રૂપમેં દ્વેષ કરના ભી અનર્થ મૂલત્વ હોને કા કથન આ પ્રમાણે રૂપના વિષયને અનુરાગ અનના હેતુ છે આ વાત અહીં ત્યાં સુધી અતાવવામાં આવી ગઇ છે. હવે એમાં દ્વેષ કરવા એ પણ અનના હેતુ છે આ વાતને સૂત્રકાર બતાવે છે—‹ મેવ ” ઈત્યાદિ ! અન્વયા —વસ્મિ—વે અમને!જ્ઞ રૂપના વિષયમાં પોરું નો પ્રદેશ गतः अद्वेष उरवावाणी मनुष्य एमेव दुक्खोहपरंपराओ उवेइ - एवमेव दक्खौध પર્શ્ર્વર: વૃતિ આ રીતે દુઃખની પરપરાઓને પ્રાપ્ત કરતા રહે છે. વૃદ્રુત્તિો ચ મં ચિનાર્-પ્રવ્રુષ્ટવિત્તઃ મે ચિહ્નોતિ દ્વેષથી જેનું સારૂએ મન પરિપૂર્ણ ભરાચૈત્રુ છે એવા એ મનુષ્ય જે કર્મોના બંધ કરે છે. તે વિવાશે-ત 1-તમ્ય વિવાદે એ કર્મોના વિપાકના સમયે તેને ઘુળો જુદું હોર્-પુનઃ દુર્ણ મતિ આ જન્મમાં દુઃખ જ મળે છે. ગાથામાં દુઃખનું બે વખત ગ્રણ કરવામાં આવેલ હોવાથી એ ભાવ પ્રગટ થાય છે કે, એને ભવ-પરભવમાં દુ:ખ જ ભેગવવું પડે છે. તથા અશુભ કર્મના એ બંધ કરે છે. જે અધ હિંસાદિ આસ્રવના વગર થતા રૂપમેં રાગદ્વેષ ન કરને પર ગુણ કા કથન નથી. આ ગાથાથી સૂત્રકારે એ સૂચિત કરેલ છે કે, દ્વેષ પણ રાગની માક હિંસાદિક આસવના વગર થતા નથી. ૫૩૩શા આ પ્રમાણે રૂપના વિષયમાં રાગ અને દ્વેષના કરવાથી પ્રાણીમાં જે ોષ ઉત્પન્ન થાય છે એ તે કહેવાઈ ગયેલ છે. હવે આના ન કરવાથી જે ગુણુ થાય છે એને સૂત્રકાર બતાવે છે.—“વે” ઈત્યાદિ ! અન્વયાય—વે તે મનેાજ્ઞ અથવા તે અમનેજ્ઞરૂપમાં વિત્તો મળ્યુલોવિત્તઃ મનુષ્ય: રાગ અને દ્વેષથી સ`પૂર્ણપણે અલગ રહેલ મનુષ્ય વિજ્ઞોનોવિશો: રૂપ વિષયક શાકથી તદૃન મૂક્ત ખની રહે છે. તથા મનમોનિ સંતોમનમધ્યેવિસર્ સંસારમાં રહેવા છતાં પણ પહેળ જોવળી પહાસ પળ તુસ્સોર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ परंपरेण न लिप्पइ-जलेन पुष्करिणी पलाशं इव एतया दुःखौघपरंपरया न लिप्यते જળથી કમળપત્ર જે રીતે તેમાં રહેવા છતાં પણ અલિપ્ત રહે છે તેમ પૂર્વ કહેવાયેલ સઘળી દુઃખ પરંપરાઓથી તદન અલિપ્ત રહે છે. ભાવાર્થ-જે પ્રમાણે કમળ જળમાં રહેવા છતાં પણ એથી અલિપ્ત રહે છે અને તે સંસારમાં વસતે હોવા છતાં આવા પ્રકારની દુઃખ પરંપરા તેને લેશ માત્ર સ્પર્શ કરી શકતી નથી. ૩૪ ! ચક્ષુ પ્રકરણ સમાપ્ત થયું છે આ પ્રમાણે તેર ગાથાઓથી ચક્ષુરિન્દ્રિયના વિષયને સામે રાખીને કહેવામાં આવેલ છે. આ જ પ્રમાણે બીજી ઈન્દ્રિય તથા મનનું પણ જે તેના વિષયને લગતું ખ્યાન સૂત્રકાર કહેશે. એની વ્યાખ્યા ચક્ષુરિન્દ્રિયના પ્રકરણની આકક જ જાણવી જોઈએ. પરંતુ એમાં જે જે વિશિષ્ટતાઓ હશે તે કહેવામાં શ્રોતેન્દ્રિય કા નિરૂપણ આવશે. હવે શ્રોત્રેન્દ્રિયના પ્રકરણને પ્રારંભ કરે છે – ચા” ઈત્યાદિ! અન્વયાર્થ—-સોચસ સ વતિ-શ્રોત્રરા ર વત્તિ શ્રોત્ર ઈન્દ્રિયને વિષય શબ્દ કહેવામાં આવેલ છે તે મને જ્ઞ અને અમને જ્ઞના ભેદથી બે પ્રકારના છે. મછુન્ન સારું જાદુ–મૉ રાજાનું gિ: તીર્થકર ગણધર એ મનેઝ શબ્દને રાગને હેતુ કહેલ છે. તથા મજુર્ન તો માથું મનોજ્ઞ વહેતું જાદૂ અમને જ્ઞ શબ્દને દ્વેષને હેતુ કહેલ છે. જે તેનું સૌ જ થયા- તયોઃ સમઃ વીતરાજ જે આ બન્નેમાં સમભાવ રાખે છે, વીતરાગ છે. અર્થાત એજ રાગદ્વેષ રહિત કહેવાય છે. રૂપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–સસ્ત ન સોચેં પતિ-સદસ્ય મi શ્રોત્રં ત્તિ પિતાના વિષયભૂત શબ્દને ગ્રહણ કરવાવાળી શ્રેત્ર ઈન્દ્રિયને માનવામાં આવે છે તથા सोयस्य गहणं सह वयंति-श्रोत्रस्य ग्रहणं शब्दं वदन्ति श्रोत इन्द्रियो विषय શબ્દ માનવામાં આવેલ છે. આ પ્રમાણે શબ્દ અને શ્રોત ઈન્દ્રિયમાં ગ્રાહ્યા તેમજ ગ્રાહકને સંબંધ બતાવવામાં આવેલ છે. સમUUUાં રાસ જેવું જાદુ अमणुण्णं दोसस्स हेउ आहु-समनोज्ञ रागस्य हेतु आहुः अमनोज्ञं द्वेषस्य हेतु કાદુ મનેઝ શબ્દ રાગને હેતુ છે, તથા અમને શબ્દ હૈષનો હેતુ કહેવામાં આવેલ છે. ભાવાર્થ–તીર્થંકરાદિકેએ એવું કહે છે કે, શબ્દ અને શ્રોત ઈન્દ્રિયને પરસ્પરમાં ગ્રાહા અને ગ્રાહકને સંબંધ છે. શબ્દ ગ્રાહ્ય અને શ્રોત્રગ્રાહક છે. મનેજ્ઞ અને અમનેશના ભેદથી શબ્દ બે પ્રકારના હોય છે. આમાં મને શબ્દ રાગનું અને અમનેઝ શબ્દ દ્વેષનું કારણ બને છે. ૩૬ાા. વધુમાં પણ કહે છે–“ ” ઈત્યાદિ ! અન્વયાર્થ–નો સ૩ તિવં ઉદ્ધિ કાઃ રિલેષ તન્નાં જી તિ જે જીવ શબ્દમાં તીવ્ર આશક્તિને પ્રાપ્ત કરે છે, જે ગાઝિયં વિનાસં વરૂપર કાઢિ વિનાશ નોતિ તે અસમયમાં નાશને પાત્ર બને છે. શાળાસનત મજ્ઞ શબ્દના અનુરાગથી આંધળું બનેલ દુરિજનિ-રિણઃ હરણ પશુ મુદ્દે-મુધઃ હિત અને અહિતના જ્ઞાનથી રહિત બનીને એવું સમુ-ચૂક્યું મુપૈતિ મૃત્યુને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સરે -રાજે કઇH શબ્દમાં અgરાગથી આકુળ વ્યાકુળ બનેલ પ્રાણું પણ અકાળમાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. પણ પહેલાં શબ્દ વિષયક રાગનું ફળ કહ્યું, હવે શબ્દ વિષયક ઠેષનું ફળ કહે છે-“જે સાવિ ” ઈત્યાદિ ! અવયાર્થ–ને ચાવિ વંતૂ તિવું તે મુવે- નતુ તીવ્ર સમુપતિ જે પ્રાણી અમનેસ શબ્દમાં અત્યંત દ્વેષ કરે છે, રૂચિર શબ્દમાં એકાંતરૂપથી અત્યંત અનુરક્ત તે એજ વખતે તંસિઘળે સોળે ટુરતોજ સુવર્ણ - મિ ફળે ને ફોન યુવકૂ તિ પિતાના દુર્દાન્ત દેષથી શારી રિક અને માનસિક દુઃખને પ્રાપ્ત કરે છે આજ પ્રમાણે તરં–તા અમને શબ્દમાં ઠેષ કરવાવાળાનું એ સ-રસ અમનેણ શબ્દ જિરિ કવર હિલ્ટિર પતિ કાંઈ પણ અહિત કરી શકતું નથી. ૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ તરો” ઈત્યાદિ ! અન્વયાર્થ–નો અતિ સર્વે તરતો ચહુ જિજે રાત્રે gamત્તર જે પ્રાણી રૂચિર શબ્દમાં એકાંન્ત રૂપથી અનુરક્ત બને છે તે તાઝિરે શાં Ug-gશે તિ અમનેઝ શબ્દમાં ઠેષ કરે છે. તે વાસઃ વાદ: એ બાળ અજ્ઞાની કુરણ સમ્પલેક્ કરૂ-હુવચ સક્વીડન પૈતિ શારીરિક અને માનસિક અનેક દુઃખાને ભેગવે છે. પરંતુ જે એવા હોય છે કે, જેમને મને અને અમનેજ્ઞ શબ્દ જરા સરખેએ કઈ પણ પ્રકારને પક્ષપાત નથી nિ-fire તે વિરાગી છે. અને એવા મુખી-મુનઃ મુનિજન તે જ વિતેન ઝૂિરે એ દુઃખથી લિપ્ત થતા નથી. મારા “સાપુરા ? ઈત્યાદિ ! અન્વયાર્થી -વિદ: મનેઝ શબ્દને સાંભળવાના અનુરાગથી બંધાયેલા તથા સદ્દગુરુ-ગારમાર્થrઃ મનજ્ઞ શબ્દરૂપ પ્રજન જ જેણે કરવા રોગ્ય કાર્યોમાં પ્રધાનરૂપે માની રાખેલ છે. અને એ જ કારણે જ વારે-વાર અજ્ઞાની હિત તેમજ અહિતના વિવેકથી વિકળ છે, એવા સાબુનાનgric–ાના જ્ઞાનાતઃ કાગડાના ગીત આદિ રૂપ ધ્વની અર્થાત ગાવાની મધુર દેવનીને સાંભળવાની અભિલાષાથી મેહિત બનેલ –ીવઃ જીવ છે જરજરે હિંદુ ETTY રાજરાન દિનક્તિ જાતિ આદિના ભેદથી અનેકવિધ ચર-અચર પાણીની હિંસા કરે છે. તથા કેટલાક તે-તન્ એવા જીવોને જિદ-જિત્રે અનેકવિધ ઉપાયે દ્વારા સદા પરિકવેરૃ-પરિતાપથતિ સર્વદા દુખિત કરે છે. તથા કેટલાક જીવેને પીડા આપે છે. ભાવાર્થ–મજ્ઞ શબ્દ સાંભળવાના અનુરાગથી જ્યારે જીવ એમાં ઓતપ્રોત બની જાય છે ત્યારે એને સાંભળ્યા સિવાય તેને કયાંય ચેન પડતું નથી. એ પિતાના આ પ્રયજનને અનુચિત્ત ઉપાય દ્વારા પણ સફળ કરવાની ચેષ્ટામાં લાગી રહે છે. પિતાનું ઈછેલ કાર્ય જે રીતે સફળ બને તેવા ઉપાયની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૬ Page #205 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં તે સદા ગુંથાયેલ રહે છે. આ પ્રમાણે એ મનેઝ શબ્દને સાંભળવાની અભિલાષામાં પ્રેરિત બનીને સ્થાવર જંગમ પ્રાણાની વિરાધના કરવામાં પણ તે અચકાતું નથી. મૃદં, વાજીંત્ર, આદિમાં ઉપયોગમાં આવતાં ચામડાં, લાકડાં, વગેરે માટે એ જીવની હિંસા પણ કરતે રહે છે. આ પ્રમાણે મનેસ શબ્દ સાંભળવાની આશાથી બંધાયેલે એ જીવ વિવિધ ઉપાયો દ્વારા જીવેને પીડિત અને દુખિત કરે છે. ૪૦ સાજીવાણ” ઈત્યાદિ ! અન્વયાર્થ–સજુવાણ-રાધનાનુાતે શબ્દમાં અનુરાગ થવાથી પરિવાળપરિકન સર્વ પ્રથમ આ જીવ એને સાંભળવાની વાંચ્છના રૂપ પરિગ્રહથી બંધાઈ જાય છે, પછી વળે-ઉતા તે મનેઝ શબ્દ સંભળાવનારી વસ્તુના ઉત્પાદનમાં લાગી જાય છે. જ્યારે તેની ઉત્પત્તિ અને ઉપાર્જન થઈ જાય છે ત્યારે રાત્રિનો – ક્ષત્રિયો એને વિનાશ ન થઈ જાય, આ મારી પાસેથી કઈ પડાવી ન લે, આવા અભિપ્રાયથી યુક્ત બનીને તેનું રક્ષણ કરલામાં તત્પર રહે છે. તથા પિતાના પ્રજનમાં અને બીજાના પ્રયોજનમાં એને ઉપયોગ કરવા લાગી જાય છે. વરૂ વિનો જ હું સુકું તે-ચે વિવોને કa નવ જ્યારે એ વસ્તુને વિનાશ થઈ જાય છે, અથવા તે એ તેની પાસેથી કઈ પડાવી લ્ય છે, આવી દશામાં તે એ મને જ્ઞ શબ્દમાં વિહિત બનેલ ક વ્યક્તિને એક ક્ષણ સુખ મળતું નથી. આ પ્રમાણે સંમોરવાહે તિત્તિ -સોજા અનૃણામઃ ઉપભોગ કાળમાં એનાથી તેને તૃપ્તિને લાભ થને નથી. આથી તેને સુખને લાભ કયાંથી મળી શકે ? ૪૧ સ” ઈત્યાદિ ! અન્વયાર્થ-જ્યારે એ સદે તિત્ત-રી બતઃ જીવ શબ્દરૂપ વિષયમાં અસંતુષ્ટ રહે છે, અર્થાત ગમે તે રીતે સાંભળવાનું મળે એવા જ ઉપાયમાં એ રાત દિવસ ગુથાયેલ રહે છે. એ પ્રાણી પરિશ્મિ સરોવર-પરિષદે - વસ: પ્રથમ સામાન્યરૂપ શબ્દમાં આસક્ત મતિવાળા બને છે. પછીથી વિશેષ શબ્દમાં આસકત બની જાય છે. પછીથી પણ સુદ્દિ ન વેડું-તુટ ઉત્તિ મનેશ શબ્દ સાંભળતાં સાંભળતાં એનાથી તેને કદી પણ સંતોષ થતો નથી આ પ્રમાણે તુટ્ટો દુહી–અનુપિટોળ ફુલીસનું અસંતુષ્ટ પણાના દેષથી દખિત થઈને તે પછીથી સમાવિ-સ્ટોમાવિસ્ટા લોભથી મેલા મનવાળો થઈને રહે છે. અને પાસ માઁ નાચ-ર ૩રાં ગાતે આ કારણે મલિનચિત્ત બનેલો તે બીજાની ગીતગાયક દાસી આદિકેને અથવા વીણ, વાંસળી, આદિ સુંદર એવાં ગાવાનાં સાધનને વગર પૂછયે, વગર આપે, ઉઠાવી લે છે. જરા તષ્કમ” ઈત્યાદિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ અન્વયાય—ત ્ામિમૂયક્ષ સરે પચિ ત્તિત્તસ્સ હોમોસા માયા મુ ags तत्थावि दुक्खानविमुच्चाई - तृष्णाभिभूतस्य अदत्तहारिणः शब्दे परिग्रहे च ગદ્રશ્ય હોમોષાત્ મા મૂળ ધંતે તજિ સ દુલાર્ ન વિમુખ્ય તૃષ્ણાને વધારનાર એવા મનેાન શબ્દને સાંભળવાની અભિલાષાથી અભિભૂત-લેાભના–વશવતી–ા કારણે સુંદર એવાં ગાવાનાં સાધનાને કાઈ ને પૂછ્યા વગર કે આપ્યા સિવાય લેવાવાળા તથા શબ્દરૂપ પરિગ્રહમાં અસષિ એવા પુરૂષના લાભના દોષથી માયા પ્રધાન અસત્ય ભાષણ વૃદ્ધિગત બને છે. માયા પ્રધાનરૂપ એ અસત્ય ભાષણુના કરવા છતાં પણ તે દુઃખથી મુક્ત થતા નથી. “મોસસ ” ઇત્યાંદિ ! જા ,, માને અર્થે તેમજ ભાવાથ અગાઉ કહેવામાં આવી ગયેલ છે. ગાથા ૩૧ જુઆ (૪૪૫ એ અને સમાપ્ત કરીને સૂત્રકાર કહે છે— સાઘુત્તÆ '” ઈત્યાદિ. આના અથ જુએ અગાઉ કહેવાઈ ગયેલ ગાથા ૩૨ માં II૪l “ મેન ' ઇત્યાદિ ! આના અર્થ અને ભાવાર્થ આ અધ્યયનની ૩૩ મી ગાથામાં કહેવાઈ ગયેલ છે. ત્યાં તેને અર્થરૂપ ભાવાથથી કહેવામાં આવેલ છે. ત્યાંથી એને અઘ કરવામાં એ શખ્તાને લઈને જોડી લેવા જોઈએ. ૪૬૫ આ પ્રમાણે શબ્દ વિષયક રાગદ્વેષના દેષને કહેવામાં આવેલ છે. હવે તેમાં રાગદ્વેષ ન કરવાના ગુણને કહે છે.—“ સદ્દે” ઈત્યાદિ. આના અર્થ અને ભાવાથને જાણવા માટે ગાથા ૩૪ મી જુએ. IIજણા ધ્રાણેન્દ્રિય કા નિરૂપણ આ પ્રમાણે શ્રોત્રનું પ્રકરણ કહ્યુ હવે પ્રાણનું પ્રકરણ કહેવામાં આવે છે.घाणरस ઈત્યાદિ ! (f "" અન્વયાય—ધાળÆ શાળ ગ્રંથ વયન્તિ-પ્રાળય મળ રાષં યવૃત્તિ ધ્રાણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિયને વિષય ગંધ કહેવામાં આવે છે. તે સુગંધ અને દુધના ભેદથી બે પ્રકારે છે. મyજો તે જાવું દુ-મનોજ્ઞ તે રાતું જાદુ તીર્થકર ગણધર આદિક દેવેએ સુગંધરૂપ મશગંધને રાગને હેતુ કહેલ છે, તથા અનgyi તો આદુ-અમનોજ્ઞ હેતું : દુર્ગધરૂપ અમનેશ દ્વેષને હેત કહેલા છે. જ્ઞો તે સમો વીરાજ-વઃ સચોઃ સમઃ વતનઃ જે આ બંનેમાં સમભાવ રાખે છે તે વીતરાગ છે. I૪૮. “ધર” ઈત્યાદિ ! અન્વયાર્થ–પાdi iધH @i વચંતિ-જ્ઞાન જવાય મvi વનિત ઘ:ણ ઈન્દ્રિય ગંધની ગ્રાહક છે. તેથી વારસ જાંઘ વચંતિ-પ્રાણ જાઉં 2 વન્તિ ઘાણેન્દ્રિયને વિષય ગંધને છે, કારણ હું સમજુનં જાદુનારા દેતું નમનોજ્ઞ આદુ મનેઝ ગંધને રાગને હેતુ કહેવામાં આવેલ છે અને બમણુનું રોક્ષ આg– મનોજ્ઞ પ િહેતું ઃ અમનેશ ગંધ દ્વેષનું કારણ બતાવેલ છે. ભા. ધેલુ” ઈત્યાદિ. અન્વયાર્થ– તિવ્ર ઉદ્ધિરૂ તીવ્ર જુદ્ધિ તિજે પુરૂષ ગંધ વિષયમાં તીવ્ર આસક્તિને ધારણ કરે છે તે ગવાસ્ટિચું વળri Ta જwાત્રિ વિનાશ કાળોતિ તે અકાળમાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. - જાતુ જેમ ગંધનાં અનુરાગથી આંધળે બનેલ શોરૂ જિ-કવિપૃદ્ધ તથા નાગદમણીય આદિ સર્ષ વશીકરણ ઔષધિયાની ગંધના અભિલાષી - સાપ વિટાગો-વિસ્ટા પિતાના દરમાંથી નિવમંતે-નિર્બન બહાર નીકળતાં જ વિનાશને પ્રાપ્ત બને છે. ભાવાર્થ –ગંધના વિષયમાં જે પ્રાણ અનુરાગી બની જાય છે તે નાગદમણીય આદિ ઔષધિની ગંધમાં અનુરાગી બનેલા સર્ષની માફક અકાળમાં મૃત્યુને પ્રાપ્ત કરે છે. ઘાતક લેકે જ્યારે સપને મારવાનું ઈચ્છે છે ત્યારે તેઓ ત્યાં કેતકી આદિ ઔષધિયે તેના દરની પાસે રાખી દે છે. એ ઔષધિની ગંધથી આકર્ષાઈને સર્પ જ્યારે દરમાં બહાર નીકળે છે ત્યારે એ ઘાતકી મનુષ્યો તેને મારી નાખે છે. I૫છે “જે સાવિ ઈત્યાદિ. જે પ્રાણી અમનેણ ગંધના વિષયમાં તીવ્ર ઠેષને ધારણ કરે છે તે એ ક્ષણમાં પોતાના દુર્દાત દેષના કારણે જ દુઃખ પામે છે. આમાં એ ગંધનો કાંઈ પણ દેષ નથી. પલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૮૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ giાંતર” ઈત્યાદિ. જે પ્રાણી મનોજ્ઞ ગંધમાં એકાન્તતઃ રક્ત બની જાય છે. એ નિયમથી અમનોજ્ઞ ગંધમાં દ્વેષ કરે છે. આ કારણે તે દુઃખ પરંપરાને ભગવ્યા કરે છે. પરત જે આ બનેમાં સમભાવ રાખે છે તે મુનિ વિરાગી છે અને તે કદી પણ રાગદ્વેષથી ઉત્પન્ન થતા દુઃખથી દુઃખિત થતા નથી. પરા રાગ જ હિંસાદિ આસવનું કારણ છે, અને હિંસાદિથી જ રાગ દુઃખન કારણ બને છે, આથી એ વાતને સૂત્રકાર છ ગાથાઓથી કહે છે – “બંધાણુ” ઈત્યાદિ. અન્વયાર્થ-fશ-િવિદઃ ગધના અનુરાગથી પીડિત બનેલો જીવ બત્ત-સાભાર્થા સઘળા સંપાદનીય કાર્યોમાં પોતાના પ્રોજનને સિદ્ધ કરવું એજ સહુથી મોટું કામ સમજે છે. એ જ કારણ છે કે, વા-વાત્ર તે અજ્ઞાનિ આ સ્થિતિમાં પડીને હિત અને અહિતના વિવેકથી વિકળ બની જાય છે. વિUTTTTTTTધાનુજારાનુાતઃ આજ કારણે તે મનેઝ ગંધની આશામાં પડીને નેર–અનેરાન અનેક પ્રકારથી વારે-વારનિ ત્રસ અને સ્થાવર વેને નિદિ ત્રિઃ વિવિધ ઉપાય દ્વારા પરિતારૂ-પરિતાપથતિ દુઃખિત કરે છે તથા વીજે-ધીરચતિ તેમને પીડ પહોંચાડે છે. પણા “બંધાણ” ઈત્યાદિ ! અન્વયાર્થ–બાજુવાળ-Tષાનુજાતે ગંધમાં અનુરાગ થવાથી ગંધ વિષયક રિ -પશ્વિન પરિગ્રહથી એ જીવ ગંધયુકત વસ્તુનું પાચળે. વારસાન્નિશો–રસ્પરને રક્ષત્રિયો ઉપાર્જન કરવામાં તથા તેનું રક્ષણ કરવામાં અને તેને પોતાના અને બીજાને ઉપગમાં લગાડવામાં તથા ના am ૨ ૪૬ સહેં-ચ વિચો જ થં સુરઉં એનો વ્યય થવાથી તેમજ વિનાશ થવાથી દુઃખ જ થતો રહે છે. સંમોજા જ સિરિજાયે--સંમોરવાજે કલાકે ઉપગ કાળમાં પણ એ જીવને તે ગંધની તૃતીને લાભ થતો નથી. આથી એ અવસ્થામાં પણ તે સુખી થતું નથી. પા. “ ” ઈત્યાદિ. અન્વયાર્થ–પ્રાણ જ ગતિ –પે કરંત જ્યારે ગંધ વિષયમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ તૃપ્ત થતું નથી ત્યારે એ સમયે ગેધને મેળવવામાં અત્યંત આસક્ત બનીને પણ તે સંતેષ પ્રાપ્ત કરી શકતું નથી. આ પ્રમાણે અનુદ્દિવોરેન દુરી-બતુષ્ટિસોળ સુધી અસતેષ પણાના દોષથી દુઃખિત બનીને તે રસ-પરચ બીજાના ગંધ વિશિષ્ટ દ્રવ્યને ઢોમાવિ-ઢોમાવિસ્ટઃ લેભને વશ બનીને વગર માગ્યે તેમ વગર પુછયે લઈ લે છે. જે ૫૫ તબ્બા” ઈત્યાદિ ! ગંધમાં જ્યારે પ્રાણી અસંતુષ્ટ રહ્યા કરે છે. ત્યારે તે એને મેળવવાની દરેક પ્રકારથી ચેષ્ટા કર્યા કરે છે. આ પ્રમાણે એને હાથ કરવાની ચેષ્ટારૂપ તૃષ્ણાથી આકુળવ્યાકુળ બનેલા એના ચિત્તમાં ચેરી કરવાને ભાવ જાગે છે અને જ્યારે એ તેને ઘેરી લે છે. આ પછી એ ચરીને છુપાવવા માટે એ નાના પ્રકારનાં માયા પ્રધાન અસત્ય ભાષણ કરતા રહે છે. આ પ્રમાણે અસત્ય ભાષણરૂપ દેષથી તેને કદી પણ છુટકારે થતું નથી. તે ૫૬ છે. “મોકરસઈત્યાદિ ! આ પ્રમાણે ગંધમાં અતૃપ્ત એ એ પ્રાણું ખોટું બોલતાં પહેલાં અને ખોટું બોલતી વખતે દુઃખી થાય છે અને અંતે પણ દુઃખ જ પામે છે. આ પ્રમાણે પારકી વસ્તુને મેળવ્યા પછી પણ એ ગંધથી તૃપ્ત થતું નથી. અતુ. મિના કારણે નિરાધાર બનીને એ સદા દુખિત જ રહે છે. પણ “બાપુ” ઈત્યાદિ ! આ પ્રમાણે ગંધ ગુણમાં અનુરક્ત બનેલા પ્રાણીને કોઈ પણ સમયે ડું પણ સુખ ક્યાંથી મળી શકે? જ્યારે એ ગંધમાં અનુરાગ કરવાથી દુઃખ થાય છે તે પછી એ મળ્યા છતાં પણ દુઃખ જ મળવાનું. છતાં પણ કેટલા આશ્ચર્યની વાત છે કે, અનેક રીતે શરૂમાં અને પછીથી દુઃખને અનુભવ કરવા છતાં પણ જીવ એના ઉપગ માટે તડપતેજ રહે છે. પ૮. આ પ્રમાણે ગંધના વિષયમાં રાગને અનર્થને હેતુ કહી હવે “ષ પણ અનથનો હેતુ છે એ બતાવે છે–“મેવ” ઈત્યાદિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ગધ-અમનેાજ્ઞ ગંધના વિષયમાં અરૂચિ પરિણામ સ્વરૂપ દ્વેષભાવને પ્રાપ્ત અનેલ જીવ આ પ્રકારની દુ:ખાની પરપરાઓને ભેગળ્યા કરે છે. તથા એનામાં પ્રદ્વિષ્ટ ચિત્ત બનીને કમન્તુ ઉપાર્જન કરે છે. તે જ્યારે તેના વિપાકકાળ આવે છે. એ સમયે તે ફરીથી દુઃખી જ રહે છે. । ૫૯ ગધના વિષયમાં રાગદ્વેષને ન હટાવવાના દોષને કહ્યા, હવે રાગદ્વેષને હટાવવાના ગુણને કહે છે.—પે ” ઈત્યાદિ ! મનેાજ્ઞ ગધ અને અમનેાન ગંધથી વિરકત પ્રાણી શેક રહિત બનીને સંસારમાં રહેવા છતાં પણ પૂર્વોક્ત આ દુઃખ પરંપરાથી કદિ પણ લિપ્ત થતા નથી. જેમ પાણીમાં રહેવા છતાં પણ કમળપત્ર પાણીથી અલિપ્ત રહે છે, ૬ના જિવેન્દ્રિય કા નિરૂપણ આ પ્રમાણે ઘ્રાણેન્દ્રિયનું પ્રકરણ કહેવાયુ, હવે જીન્હા ઈન્દ્રિયનું પ્રકરણ કહે છે—“ નૌહાણ” ઈત્યાદિ અન્વયા—જેને જીન્હા ઈન્દ્રિય દ્વારા આસ્વાતિ કરવામાં આવે તે રસ છે આ ખાટા, તીખા, વિગેરેના ભેદથી પાંચ પ્રકારના છે. નૌહા મૂળ Ë યંતિ-હ્રિયાઃ પ્રળ સંપત્તિ જીન્હા ઈન્દ્રિયનું આકષણ રસ કહેવાયેલ છે. મનુનું શહેર બાટુ-મનોજ્ઞ રહેતુ. આદુ મનેાજ્ઞ રસ રાગનું કારણુ ખતાનવામાં આવેલ છે. મનુન તેં હોદ્દેશ બાજુ અમનોજ્ઞ તં રોષહેતું બાદુ: અમનાજ્ઞ રસ દ્વેષનું કારણુ ખતાયેલ છે. તેવુ નો સમો છત્રીયાનો સચોઃ ચઃ સમઃ જ્ઞ થીતા: આ બન્નેમાં જે સમભાવ રાખે છે તે વિતરાગ છે. ૬૧૫ 66 रसस्स ” ઇત્યાદિ! બ્હાને જીન્હા ઈન્દ્રિય રસને ગ્રહણ કરનાર માનવામાં આવેલ છે તથા ગ્રાહ્ય રસ માનવામાં આવે છે. તેમાં મનેજ્ઞરસ રાગના હેતુ, તથા અમને જ્ઞ રસ દ્વેષના હેતુ અતાવવામાં આવેલ છે. દા “ લેવુ ” ઈત્યાદિ ! અન્વયા—નો રક્ષેમુ નિદ્ધિ વે, તે બાહ્રિયં વિખાસ વફ-યઃ સેવુ શુદ્ધિ નૈતિ સ બ્રાહિ વિના, વૈતિ જે પ્રાણી રસમાં તીવ્ર લાલુપતા રાખે છે તે અકાળમાં મૃત્યુને પામે છે. જેમ વાગે હિરાિિમત્રાત્ મક્કે ગામિત્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ માજિ-જાતરક શિવમિત્રાચઃ મરચા નામિકમોદ માંસને ખાવામાં લેપ બનેલ માછલું એના રાગમાં આતુર બનીને ગલના કાંટામાં ફસાઈને અકાળે મૃત્યુ પામે છે. ભાવાર્થ-ન્માછલાને પકડનાર મચ્છીમાર એક લોઢાના વાંકી અણીવાળા કાંટામાં માંસને કટકે લટકાવીને દેરાથી બાંધી તેને પાણીમાં લટકાવી દે છે. માછલું એ માંસના ટુકડાને ખાવા જાય છે ત્યાં એ અણીદાર કાંટો તેના ગળામાં ઘુસી જાય છે આ પ્રમાણે એ માછલી તે કાંટામાં સપડાઈને મચ્છીમારના હાથમાં પકડાઈ જઈ અકાલમાં મૃત્યુ પામે છે. આ જ પ્રમાણે જે જીવ જી હા ઈન્દ્રિયને લોલુપી હોય છે તે પણ અકાળે પિતાના પ્રાણને ગુમાવી દે છે. ૬૩ નેવિ” ઇત્યાદિ! જે જન્તુ અમનેસ રસમાં તીવ્ર ઠેષ ધારણ કરે છે, તે એ ક્ષણમાં પણ પિતાના જ દુર્ઘતષના કારણે દુઃખી થાય છે. રસને આમાં કાંઈ પણ દેષ નથી. ૬૪ આ પ્રમાણે છેષને સઘળાં અનર્થોને હેતુ બતાવીને હવે રાગને સઘળા અનર્થોને હેતુ બતાવે છે.–“uતઈત્યાદિ! જે પ્રાણું મનહર રસમાં એકાન્તરૂપથી અનુરક્ત બને છે એ બાળ છે. કેમકે, તે એ સ્થિતિમાં અમનેઝ રસમાં ઠેષ કરવા લાગી જાય છે. આ કારણે તે એને ભેગવે છે. જે આ બન્ને અવસ્થામાં રાગ દ્વેષ કરતા નથી એ મુનિ એ દુખથી રહિત થઈ જાય છે. આપા રાગ જ હિંસાદિ આમ્રવને હેતુ છે. આ કારણે હિંસાદિને લઈને રાગ જ દુખનું મૂળ કારણ છે આ વાતને સૂત્રકાર છ ગાથાઓથી કહે છે “U” ઈત્યાદિ! રસના અનુરાગથી પીડિત બનેલે જીવ સર્વ પ્રથમ સંપાદનીય કાર્યોમાં પોતે પિતાની જાતને સંતુષ્ટ કરવામાં જ પ્રધાન કર્તવ્ય માને છે. આ જ કારણે તે અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. આમાં તે કોઈ કોઈ જીવેને હરણ, માછલાં, આદિકને ખાવા માટે વિવિધ પ્રકારના ઉપયોથી મારે છે અને કઈ કઈ ફળ મૂળ કંદ, આદિકેને એ પીડા પહોંચાડીને પરિતાપિત કરે છે. દાદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ રતાળુ વાળ ' ઇત્યાદિ! જ્યારે જીવની મનેજ્ઞ રસમાં આસક્તિ વધી જાય છે ત્યારે તે એરસને ગ્રહણ કરવાની ઈચ્છાથી એ રસ વિશિષ્ટ વસ્તુનું ઉપાર્જન કરે છે. એની પ્રાપ્તિ થવાથી પછી એનું સંરક્ષણ કરે છે પેાતાના નિમિત્ત કે બીજાના નિમિત્ત તેના ઉપયાગ કરે છે. જ્યારે એના વ્યય અને વિયેાગ થઈ જાય છે ત્યારે એમાં તેને દુઃખ થવાથી સુખ કયાંથી મળી શકે? ઉપલેાગ કાળમાં પશુ એનાથી યથાવત્ તૃપ્તિ થતી નથી. આથી એ અવસ્થામાં પણ એ જીવ સુખી થઈ શકતા નથી. ાદ્ણા "" રસમાં જેને તૃપ્તિ નથી, એના દોષ કહે છે.—લે” ઇત્યાદિ. જ્યારે પ્રાણી રસમાં અતૃપ્ત બની રહે છે તે એ એની ચાહનામાંજ રાત દિવસ તત્પર રહે છે. જ્યારે એ તેને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે એનામાં એકદમ આસક્ત બની જાય છે. આમાં એની દશા એવી થઈ જાય છે કે, તે બીજાની ખાંડ, ખાજા, ફળ, આદિ વસ્તુઓને પણ વગર આવ્યે ઉપાડી લ્યે છે.૬૮ા तहा · ઈત્યાદિ ! * રસને અપનાવવારૂપ પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણથી વ્યાપ્ત પ્રાણીમાં બીજાની વગર આપેલી વસ્તુનું ગ્રહણ કરવાથી લાભના દોષથી માચાયુંક્ત મૃષા ભાષણ ઘણા પ્રમાણમાં વધી જાય છે અને એ મૃષાભાષણમાં પણ એ અદ્દત્તા જ્ઞાનશીલ વ્યકિત દુઃખથી બચી શકતી નથી. ૫૬ા “ મોલક્ષ '' ઇત્યાદિ ! એ જીવ ખેડુ ખેલવામાં જ્યારે પટુ અની જાય છે ત્યારે પણ તે એ ભાષણના પહેલાં અને પછીથી તથા એને ખેલવાના સમયે પણુ દુખ થઈને દુઃખદ અવસાન વાળા જ બને છે. અર્થાત મૃષાવાદનું ફળ તેને દુઃખ ભોગવવા રૂપજ મળે છે. આ પ્રમાણે અદત્તને ગ્રહણ કરવા જતાં રસમાં અતૃપ્ત બનેલ એ પ્રાણીને સ’સારમાં કાઈ પણ સહાયક બનતે નથી. આ પ્રમાણે રસાભિ લાષી વ્યક્તિ એનામાં અતૃપ્ત રહેવાના કારણે સુખી ન બનતાં ખરેખર દુઃખિજ બની રહે છે. ૭૦ની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ એ અર્થને જ ફરીથી કહે છે.–“સાપુ” ઈત્યાદિ. આ પ્રમાણે જે પ્રાણ રસમાં અનુરક્ત મતિવાળો થાય છે એને કઈ પણ સ્થળે કાંઈ પણ સુખ મળતું નથી. જે રસાનુરાગમાં તથા એ રસના ઉપગમાં પણ જ્યારે કલેશ અને દુઃખભેગવે છે તે ખબર નહી કે, આને ઉ૫ભંગ કરવામાં તે શા માટે લવલીન બની રહે છે. અને કેમ એને ઉપભેગ કરવા નીમિત દુઃખ ભેગવે છે. ૭૧ રસ વિષય રાગને અનર્થને હેતુ કહ્યો, હવે શ્રેષને અનર્થને હેતુ કહે છે“મા” ઈત્યાદિ ! રસમાં જે દ્વેષ કરે છે એ પણ એવી પૂર્વોક્ત દુખ પરંપરાને ભગવે છે તથા પ્રકિષ્ટ ચિત્ત હોવાના કારણે એ જીવ જે કર્મોને સંચય કરે છે, જ્યારે તેનો વિપાક કાળ આવે છે ત્યારે એ ફરીથી જેમને તેમ દુઃખી થવા માંડે છે.ાછરા રસ વિષયક રાગદ્વેષને ન હટાવવાના દેષને કહ્યો, હવે રાગ દ્વેષને હટા. વવાના ગુણ કહે છે. “ર” ઈત્યાદિ! રસમાં વિરક્ત બનેલ પ્રાણુ શેક રહિત બની જાય છે અને તે સંસારમાં રહેવા છતાં પણ કમલપત્ર જે પ્રમાણે પાણીમાં લિપ્ત નથી થતું તે પ્રમાણે દુખ પરંપરાથી લિપ્ત થતી નથી, ૭૩ સ્પર્શનેન્દ્રિય કા નિરૂપણ જીલ્ડા ઈન્દ્રિયનું પ્રકરણ કહ્યું હવે સ્પર્શેન્દ્રિયનું પ્રકરણ કહે છે – “જાસ” ઈત્યાદિ ! અન્વયાર્થ–ાર્સ વાયરસ gf વચંતિ–ાશ વાચસ્વ ળ વનિત સ્પર્શ વિષય સ્પર્શન ઈન્દ્રિયને કહે છે તથા મન્ન રાજવું ટુ-વં મનોહ્ન રાજા તું મને જ્ઞ એવા એ સ્પર્શને રાગને હેતુ બતાવેલ છે. અમપુનં વોર દે દુ-મનોજ્ઞ જ ગg. અમનેશ જે સ્પર્શ હોય છે તે શ્રેષને હેત હોય છે. તેનું નો સમો સ વીચારોઃ જઃ સમઃ સ વીતરાજ આ બન્નેમાં જે સમભાવ રાખતા હોય છે તે વીતરાગ કહેવાય છે. ૭૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ फासरस ” ઈત્યાદિ ! અન્વયા—ાચ હાલસ નાં વચત્તિ-ાય શસ્ય પ્રાં વન્તિ સ્પન ઈન્દ્રિયને આઠ પ્રકારના સ્પર્ધાના ગ્રાહક કહેલ છે તથા જાનું નાચહ્ન વાળ યન્તિ-સ્પર્શઃ વાચય માં વૃન્તિ આઠ પ્રકારના સ્પર્ધા સ્પન ઈન્દ્રિયના વિષય કહેવામાં આવેલ છે. મધુરૂં રાજસ્ત ટ્રેક બાદુ મનોજ્ઞ રાસ્ય હેતુ આદુઃ મનાજ્ઞ સ્પ રાગના હેતુ તથા મનુત્રં ટોમસ હેડ બાજુ-ગમનોજ્ઞ દ્વેષણ હેતુ આદ: અમનેા દ્વેષનું કારણુ ખતાવાયેલ છે. પા “વ્હાલેપુ ” ઈત્યાદિ ! 66 અન્વયાથ——તેનુ પરાવુ સ્પર્ધામાં લોન્ચઃ જે તિત્રં પેવુિંતીવ્ર વૃદ્ધિમ તીવ્ર વૃદ્ધિને વેક્ તિ ધારણ કરે છે તે ત્રાહિયં વિબાસં પાવનૢ-સત્રાહિમ વિનાશ પ્રાપ્નોતિ તે અકાળમાં વિનાશને પ્રાપ્ત થાય છે. ત્રત્ર જેમ વારેરાસુરે મનેાસ સ્પર્ધાના અનુરાગથી આંધળા બનેલ વન્દે-વન્યઃ જગલી ર્ફોિશિઃ પાડો સીચ નજાયઅને-શીતનજાવનન્ન: ઠંડા પાણીમાં પડીને મગરના પૂજામાં સપડાઈને અકાળે મરણ પામે છે. છઠ્ઠા “ નૈચાવિ” ઈત્યાદિ ! જે જીવ અમનેાજ્ઞ સ્પર્શમાં તીવ્ર દ્વેષને ધારણ કરે છે તે એક્ષણમાં પણ પોતાના દન્ત દોષવશ દુઃખ પામે છે. સ્પર્શ એને કાંઈ પણ બગાડ કરતા નથી. 199}{ ત્તત્તે ’” ઈત્યાદિ ! 66 જે વ્યકિત મનાત્ત સ્પમાં એકાન્ત અનુરકત થાય છે તથા અમનેાજ્ઞ સ્પર્શથી દ્વેષ કરે છે તે નિયમતઃ દુઃખાને પામે છે. જે એવું નથી કરતા તે મુનિ દુઃખથી લિપ્ત થતા નથી. પાછ૮ા રાગ જ હિંસાદિ આસવના હેતુ છે આ કારણે હિંસાદિને લઈને રાગ જ દુઃખનું મૂળ કારણ છે, તે છ ગાથાઓથી કહે છે फासाणुगा •° ઇત્યાદિ ! મનેાજ્ઞ સ્પના અનુરાગથી પીડિત બનેલ જીવ સઘળા કાર્યોમાં એ જ એક મુખ્ય કાર્ય સમજે છે કે, ગમે તે રીતે મને મને સ્પર્ધાના લાભ મળે, અમનેાજ્ઞ સ્પર્શ નહી. આ માટે તે આવા અમનાજ્ઞ સ્પર્શની પ્રાપ્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત હિતાહિતના વિવેકથી રહિત ખનીને ખાલ જીવની માફક એ એક માત્ર મનેાજ્ઞ સ્પર્શોની આશા પાછળ પડીને અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર જીવાની હિંસા કરે છે. કાઇ કાઈ જીવાને તે અનેક ઉપાયૈા દ્વારા સતાપિત કરે છે. તથા કેટલાક જીવાને પીડિત કરે છે. છા 66 તાળુવાળ ’' ઈત્યાદિ! મનેજ્ઞ સ્પના અનુરાગ હાવાથી જીવ એની મુચ્છામાં ખધાઈ જાય છે. અને તેની પ્રાપ્તિ કરવામાં સચેષ્ટ બની જાય છે. જ્યારે એને તેની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે એ તેની રક્ષા કરવામાં તત્પર રહ્યા કરે છે. પેાતાના ઉપચેાગમાં તથા ખીજાના ઉપયોગમાં પણ સુંદર સ્પર્શવાળી વસ્તુના પ્રયાગ કરે છે, આવી સ્થિતિમાં જ્યારે તેના નાશ અથવા વિયેાગ થઈ જાય છે તે એને તેના વગર એક ક્ષણુ પશુ સુખ મળતું નથી. તથા તેના ઉપયાગ કરતી વખતે પણ એને જેવી તૃપ્તી થવી જોઈએ તે થતી નથી. આથી અતૃપ્તિ જન્યુ દુ:ખ એ સમયમાં પણુ અને થતુ' રહે છે. ૮૦ના “ હારે અત્તિત્ત” ઈત્યાદિ ! સ્પના વિષયમાં અતૃપ્ત પ્રાણી એ સ્પર્શ વિષયને ગ્રહણ કરવામાં અત્યંત આસકત ખની કદી પણ સતાષને પ્રાપ્ત થતા નથી. આ રીતે તુ. ટીના દોષથી દુ:ખીત અનેલે એ પ્રાણી લાભથી મલિન ચિત્ત બનીને ખીજાની સુંદર સ્પવાળી વસ્તુને વગર આપ્યું જ ગ્રહણ કરવા લાગી જાય છે, ૫૮૧૫ ‘તામિમૂયલ્સ ” ઈત્યાદિ ! સ્પરૂપ પરિગ્રહને અપનાવવામાં અતૃપ્ત પ્રાણી તૃષ્ણાથી અભિભૂત થવાથી અદત્તાદાનનું ગ્રહણ કરવામાં જ્યારે લાગી જાય છે ત્યારે એનામાં લેાભના દોષથી માયાપ્રધાન અસત્ય ભાષણ વધવા માંડે છે. આ પ્રકારની સ્થિતિમાં પણ તે દુઃખથી છુટકારો મેળવી શકતા નથી. ૫૮૨ા “મોત્તરસ ” ઈત્યાદિ ! 66 મૃષાવ દના પહેલાં અથવા પછીથી તેમજ તેને ખેાલતી વખતે એ જીવ દુ:ખી થાય છે. અને તેના અંતકાળ પણ દુઃખદ અને છે. આ રીતે અદ્યત્તને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરનાર એ જીવ મનાઝ સ્પર્શમાં અતૃપ્ત બની સંસારમાં નિઃસહાયક બની જાય છે અને હર પ્રકારથી દુઃખ જ દુઃખ ભોગવતા રહે છે ૫૮૩ “ જુરત્તસ” ઈત્યાદિ ! આ પ્રમાણે મનેઝ સ્પર્શમાં જે પ્રાણું અનુરક્ત બને છે તે કઈ પણ રીતે કઈ પણ સ્થળે જરા સરખો પણ સુખી થઈ શકતો નથી. આ રીતે જે સ્પર્શના માટે એ રાત દિવસ દુઃખી થતું રહે છે. એ સ્પર્શનો અનુરાગ અને તેને ઉપગ સુખપ્રદ કઈ રીતે બની શકે ? કદી પણ નહીં. ૮૪ | સ્પર્શ વિષયક રાગને અનર્થને હેત કહ્યું, હવે તદવિષયક છેષ પણ અનર્થને હેતુ હોય છે તેને કહે છે –“ઘર” ઈત્યાદિ! સ્પર્શ વિષયમાં પ્રદૈષને પ્રાપ્ત થયેલ પ્રાણી આજ પ્રમાણે દુખની પરંપરાને ભગવે છે કેમકે, જે દ્વેષ ચિત્તવાળો થાય છે એ કર્મોને બંધ કરે છે અને એ કર્મ પિતાના ઉદય કાળમાં એ જીવને વારવાર દુઃખીજ કરે છે. ૮પા. સ્પર્શ વિષયક રાગદ્વેષને ન હટાવવાના દેષને કહ્યા, હવે તેને હટાવવાના ગુણને કહે છે.– “જાણે વિરો” ઈત્યાદિ ! સ્પર્શ વિષયમાં વિરક્ત બની રહેલ પુરૂષ શેક રહિત થઈ જાય છે. તથા એ સંસારમાં રહેવા છતાં પણ પૂર્વોક્ત દુઃખ પરંપરાથી લિપ્ત નથી થતા. જેમ મન કા નિરૂપણ જળમાં રહેવા છતાં પણ કમળપત્ર જળથી લિપ્ત થતું નથી. છે ૮૬ આ સ્પર્શેન્દ્રિયનું પ્રકરણ કહ્યું, હવે મનનું પ્રકરણ કહેવામાં આવે છે “મારૂ” ઈત્યાદિ ! અન્વયાર્થ–માવં–માવત્ રૂપાદિકના સ્મરણ સ્વરૂપ અથવા મનેઝ રૂપાદિકના સંગના ઉપાયના ચિત્વનરૂપ અથવા અમને જ્ઞ રૂપાદિકના વિયોગના ઉપાયના ચિહનરૂપ અથવા સ્વપ્ન આદિમાં પ્રાપ્ત થયેલ રૂપાદિક વિષયરૂપ ભાવ માસ જ વયન્તિ-મન માં વન્તિ મનનું આકર્ષણ માનવામાં આવેલ છે તથા મચ્છન્ન તે ગાદુ-મૈનેશં તું નાનું બા મનોજ્ઞ એ ભાવ રાગને હેતુ માનવામાં આવેલ છે તથા બમણુશં તે હોવું જાદુ-%E શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૯૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ નોન્ન રં તું ગાડું અમનેશ તે રૂપાદિક વિષયકભાવ દ્વેષને હેતુ મનાયેલ છે. જો તે તમો સ વીરાનો-ય તો સમય વીતરાઃ જે મનુષ્ય રૂપાદિક વિષયક એ ભાવમાં સમભાવવાળા છે એ વીતરાગ છે. ૮૭ મન” ઈત્યાદિ ! અન્વયાર્થ–માવે મળta વન્તિ–માવે મન પ્રફુvi રાત્તિ ૨પાદિક વિષય તે ભાવ મનને વિષય કહેવામાં આવેલ છે તથા માવતર મળે જE જયત્તિ-ભાવ મનઃ પ્રદુળ વનિત રંપાદિક વિષય એ ભાવનું મન ગ્રાહક કહે, વાયેલ છે. સમg# દે શાદુ–મનોજ્ઞ રાય દેતું જાદુ મનોજ્ઞ ભાવાનુષંગી મન રાગનો હેતુ અને મનુ સિરણ દુ-અમને જીજી દે શાક અમને જ્ઞ ભાવાનુષંગી મન દ્વેષને હેતુ કહેવાયેલ છે. ૮૮ માસુ” ઈત્યાદિ ! જે મનુષ્ય મનેજ્ઞ રૂપાદિકના સ્મરણરૂપ ભામાં તીવ્ર ગુદ્ધિને ધારણ કરે છે તે અકાળમાં નષ્ટ થઈ જાય છે. જેમ મનેજ્ઞ રૂપાદિકેમાં આસક્ત બનેલ હાથી, હાથણીથી પોતાને માર્ગ ભૂલીને અકાળમાં મૃત્યુને પામે છે. તાત્પર્ય આનું એ પ્રમાણે છે કે, જે રીતે મદમસ્ત ગજરાજ હાથણીની પાછળ પડીને રાજાના સેવકોના હાથથી પકડાઈ જાય છે. અને સંગ્રામ આદિમાં પહોંચીને મૃત્યુને પ્રાપ્ત થાય છે એજ પ્રમાણે મનેજ્ઞ રૂપાદિકમાં મોહિત બનેલ પ્રાણી અકાળમાં મૃત્યુને ભેટે છે. પ્રશ્નમનના આ પ્રકરણમાં ચક્ષુરિન્દ્રિયના વિષયનું આ દષ્ટાંત અસંગત છે. કેમકે, ચક્ષુ ઈન્દ્રિયને વશથી જ ગજની પ્રવૃત્તિ હાથીણીના વિષયમાં જાણી શકાય છે. ઉત્તર-જો કે હાથીની હાથણીના વિષયમાં પ્રવૃત્તિ ચક્ષુ ઈન્દ્રિયના દ્વારા રૂપ જોઈને જ દેખવામાં આવે છે તે પણ ત્યાં મનની પ્રધાનરૂપથી વિવક્ષા માનવામાં આવેલ છે. કેમકે, મનને સંકલ્પ થયા વગર તે એના વિષયમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. એ રીતે આ દૃષ્ટાંતની સંગતિ બેસી જાય છે. અથવા જે હાથી કામના આવેગથી વ્યાકુળ બની જાય છે. એમાં મદાંધેતા હોવાના કારણથી ચક્ષુ આદિ ઈન્દ્રિાના વેપારના અભાવમાં પણ મનનો જ વેપાર બને છે. અથવા જ્યારે હાથી કામથી આંધળે બની જાય છે ત્યારે તે હાથણીનું વારંવાર સમરણ કરીને એની પ્રાપ્તિના માગને પણ ભૂલી જાય છે. અને અહીં તહીં ભટકવા માંડે છે. આવી સ્થિતિમાં તે પકડાઈ જાય છે અને પરવશ બનીને સંગ્રામ આદિમાં મૃત્યુને આધીન બની જાય છે. તુલ્લા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ વ” ઇત્યાદિ ! ૨ પ્રાણી અમનગરૂપ આદિ વિષયક ભાવમાં તીવ્ર દ્વેષ ધારણ કરે છે તે એ ક્ષણમાં પણ પિતાના જ દુર્દીત દોષના કારણે દુઃખને પાત્ર બને છે. એના દુઃખી થવામાં એ ભાવને કેઈ અપરાધ નથી. ૯૦ piારો” ઈત્યાદિ ! જે મનુષ્ય મનોજ્ઞભાવમાં એકાન્તતઃ રક્ત બની જાય છે કે બાળ જીવ છે. અને તે અમનેશ ભાવમાં પ્રદૈષ કરે છે. આજ કારણથી એ દુઃખ ભગવે છે. જે આ પ્રમાણે કરતા નથી તે વિરકત આત્મા મુનિ છે. અને એ આ દુખેથી લિપ્ત થતા નથી. ૧૯૧૫ રાગ જ હિંસાદિ આસવને હેતુ છે. આથી હિંસાદિને લઈને રાગ જ દુઃખનું કારણ હોય છે તેને કહે છે. “માવાણુ” ઈત્યાદિ! - સંકિલષ્ટ પરિણામી જીવ રૂપાદિ વિષયક અભિપ્રાયને વશવત થઈને પિતાના ભાવને જ સિદ્ધ કરવાનું જ સર્વ પ્રથમ કર્તવ્ય માને છે. આ અવસ્થામાં તેને હેય અને ઉપાદેય ભાનો જરા સરખેએ વિવેક રહેતો નથી. આથી એ બાલ જીવ રૂપાદિ વિષયક સ્મરણને અનુકૂળ અભિકાંક્ષાના વશવર્તી બનીને અનેક ત્રસ અને સ્થાવર ની હિંસા કરે છે તથા વિવિધ પ્રકારના ઉપા દ્વારા કેટલાક એને એ પરિતાપિત કરે છે. અને કેટલાક જીવને પીડિત કરે છે. પ૨ા માંગુઈત્યાદિ ! ભાવમાં જીવન અનુરાગ હોવાથી તે એમાં મૂછત્મક પરિગ્રહથી ઝકડાઈ જાય છે. અને એજ કારણે તે એના ઉત્પાદનમાં, રક્ષણમાં અને તેના ઉપગમાં સુખી બની શકતું નથી. આ પ્રમાણે ઉપગ કાળમાં યથાવત્ત પ્રાપ્તિ ન થવાથી તે સુખી થઈ શકતું નથી. અલ્લા “મા” ઈત્યાદિ! ભાવમાં અતૃપ્ત પ્રાણી એ પરિગ્રહરૂપ ભાવમાં અત્યંત આસકત બનીને પિતાના અસંતેષરૂપી દેષથી દખિત થયા કરે છે અને લેભથી મલિન ચિત્તવાળ બનીને પારકાની અદત્ત વસ્તુને પિતાના અભિપ્રાયની સિદ્ધિના નિમિત્ત ઘણે ભાગે ગ્રહણ કરી લે છે. પ૯૪ તષ્ણમિક્સ ઈત્યાદિ! અન્વયાર્થભાવે રિસાદે તિત્ત-માવે મિથે અસહ્ય ભાવ વિષયક પરિગ્રહમાં અતૃપ્ત અથવા તે તામિમ્મતત્ત-વૃconfમમૂતા તૃષ્ણાથી અભિભૂત પ્રાણી સત્તાળિો–કારિખઃ અદત્તને ગ્રહણ કરનાર હોય છે અને તેના लोभ दोसा-लोभ दोषात् हलिषयी माया मुसंवइ-माया मृषा वर्धते भायायुक्त શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ અસત્ય ભાષણ અધિક અને છે. તત્ત્વવિ દુલા તે નવિમુક્તત્રાહિ દુઃલાન્ ૧૬ વિમુખ્યને મૃષાભાષણ કરનાર એ જીવ દુઃખથી શકતા નથી. પ્રા છુટકારો મેળવી “ મોચરસ ” ઇત્યાદિ. મૃષાભાષણ કરતાં પહેલાં કે તેની પછીથી અથવા તા એ ખેલવા સમયે દુઃખી એ જીવ ખરામ ભાવના ધરાવનાર બની રહે છે. આ પ્રમાણે અદ્યત્તને ગ્રહણ કરનાર તે ભાવિષયમાં અતૃપ્ત થઈને તથા નિઃસહાય થઈ ને દુઃખીત જ બની જાય છે. ૫૯૬॥ 64 માવાળુરત્તલ ’’ઈત્યાદિ ! આ પ્રમાણે ભાવમાં અનુરક્ત પુરૂષને કોઇપણ સમય ચૈડું પણ સુખ કઇ રીતે મળી શકે, એ ભાવના અનુરાગમાં તથા ઉપલેાગમાં પણ જ્યારે ફ્લેશ અને દુ:ખ થાય છે ત્યારે જીવ એના નિમિત્ત દુઃખ શા માટે ઉઠાવતા હશે ? ।। આ રીતે ભાવિષયક રાગને અનના હેતુ કહી મતાન્યેા હવે દ્વેષ પણુ અન ના હેતુ હાય છે, એને કહે છે.—“ મેવ’ ઈત્યાદિ. મામ્નિ-માવે અનિષ્ઠ પદાર્થીના સ્મરણુરૂપ ભાવમાં અર્થાત “ અનિષ્ટ વસ્તુના વિચાગ થઈ જાય” આ પ્રકારના વિચારમાં પોસ નો—ત્રદ્વેષ ત મદ્વેષને પ્રાપ્ત બનેલા જીવ મેય—વમેવ આ પ્રમાણે ટુરીોપરંપરાઓ-ટુઃણીયજ ઃ દુઃખાની પરંપરાને વેક્ ઐતિ પ્રાપ્ત કરે છે. તથા યુદ્ધવિત્તો ચૐ મ चिणा तस्स विवागे पुणो दुहं होइ - प्रद्विष्टचित्तः यत् कर्म चिनोति तस्य विपाके પુન: દુઃËમતિ પ્રદ્વિષ્ટ ચિત્તવાળા થઈને એ જીવ જે જે કર્મના અધ કરે છે એ કર્મીના વિપાક સમયમાં તે ફ્રીથી દુઃખી થાય છે. પ્રા ભાવ વિષયક રાગ દ્વેષને ન હટાવવાના દોષને કહી બતાવ્યા, હવે તે વિષયના રાગદ્વેષને હટાવવાના ગુણને કહે છે-“ માવે” ઈત્યાદિ ! ઈષ્ટ તેમજ અનિષ્ટ પદાર્થના મરણુરૂપ ભાવમાં અથવા મનેાજ્ઞ તેમજ અમનાજ્ઞ વસ્તુ વિષય કરવાવાળા ભાવમાં રાગ દ્વેષ રહિત બનેલ પ્રાણી શાક રહિત ાય છે. આવા જીવ સંસારની વચમાં રહેવા છતાં પણ આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦૧ Page #220 -------------------------------------------------------------------------- ________________ દુઃખ પરંપરાથી જળમાં રહેલ કમળ પત્રની માફક અલિપ્ત જ રહે છે. છેલ્લા એજ અર્થથી ફરીથી સંક્ષેપથી કહે છે.—“વિંચના” ઈત્યાદિ ! અન્વયાર્થ–ણવં-gવ આ રીતે પૂર્વોક્ત પ્રકારથી ફંફિચર્ચા-ન્દિરાઃ ચક્ષુરાદિ ઇન્દ્રિયના વિષય, રૂપાદિક તથા મનને વિષય સ્મરણાદિ પદાર્થ, ભાવ-નાળિો-જિળઃ રાગદ્વેષ સંપન્ન મજુરસ-મનુના મનુષ્યને સુરત – કુત્તા હેતવો શારીરિક અને માનસિક દુઃખના કારણરૂપ બને છે. પરંતુ વીચારત-ચીતરર જે એનામાં વીતરાગ હોય છે, અર્થાત્ આવા વિષયમાં જેને રાગ અને દ્વેષ નથી એમને તે જે-તે રિંગ એ ચક્ષુ આદિ ઈન્ડિયાના વિષય તેમજ મનનું સ્મરણ આદિરૂપભાવ ચારૂ-તાવિત કઈ પણ સંજોગોમાં થોનિ-સ્તો જરા સરખે પણ વિનિશ્ચિત્ત શારીરિક અને માનસિક રિ-ટુર્ઘ ર નિત દુઃખ ઉત્પન્ન કરી શકતું નથી. - ભાવાર્થ-જે મનુષ્ય ઈદ્રિયોના વિષયોમાં અને મનના સંક૯૫વિકલ્પ રૂપ ભાવમાં રાગદ્વેષ કર્યા કરે છે તે જ સદા દુઃખી રહ્યા કરે છે. પરંતુ જે વીતરાગ છે તે, આ વિષયે દ્વારા કેઈ પણ સમયે કિચિત માત્ર પણ દુઃખ પામતા નથી. આજ રીતે રાગી દુઃખી થાય છે. અને વીતરાગી દુઃખી થતા નથી. એ વાત આ ગાથા દ્વારા સૂત્રકારે બતાવેલ છે. ૧૦૦ કામગ રૂપે કારણે વિદ્યમાન હોવાથી રાગદ્વેષ રૂપ કાર્ય અવશ્ય ઉપસ્થિત થાય જ છે. આ કારણે કઈ પણ વીતરાગ ન થઈ શકે તે પછી દુઃખને કામભોગ કે સ્વરૂપ કા નિરૂપણ નાશ કઈ રીતે થઈ શકે? આવી આશંકાનું નિવારણ કરવા માટે કહે છે.– “ર વામમા ” ઈત્યાદિ! અવયાર્થ–મોના–મમોઃ શદ તથા રૂપ કામ, ગંધ, રસ અને સ્પર્શ-ભેગ, એ બધા સમર્થ = રિ-સમતાં ઉપજાતિ રાગ અને દ્વેષના અભાવરૂપ સમતા ભાવના પ્રતિ હેતુ બની શકતા નથી. કદાચ જે આ સઘળા સમતા ભાવના હેતુ હેત તે સંસારમાં કોઈ પણ પ્રાણી એના કારણે રાગ દ્વેષ કરત નહીં. સઘળા લેક વીતરાગ બની જાત. પરંતુ એવું તે બનતું જ નથી. આ પ્રમાણે મો-મોઃ એ કામગ વિÉત તિ-નિતિ ન ચાનિત ક્રોધ આદિરૂપ વિકૃતિના તરફ પણ હેતુભૂત બનતા નથી. કારણ કે, એનામાં વિકૃતિના તરફ હેતુતા માનવાથી કેઈ પણ પ્રાણી વીતરાગ બની શકે નહીં. આથી એ માનવું જોઈએ કે, ઈન્દ્રિય તથા મન એ દુઃખને હેતુ હોય છે. ન તે શબ્દાદિક વિષય રાગદ્વેષના અભાવ તરફ હેતુ વાળા હોય છે. તેમ ન તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષના સદભાવ તરફ હેતુવાળા બને છે. રાગ દ્વેષને હેતુ શું છે તેને બતાવતા સત્રકાર કહે છે કે ન તોરી ૨ રાઠ્ઠી લો તેનું મોત વિ૬ ૩૪ચઃ તવી પરિવ્ર જ તેડુ મોહાત વિત્ત તિ જે મનુષ્ય અમને જ્ઞ શબ્દોદિક વિષયોમાં પ્ર ષ કરે છે તથા મેનેજ્ઞ શબ્દાદિક વિષયમાં રાગ કરે છે. તે એ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ મેહનીય કર્મના ઉદયથી કોધાદિપ વિકતિને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષ રહિત મનુષ્યને સમતાભાવની પ્રાપ્તિ થાય છે. | ભાવાર્થ-શબ્દાદિક વિષય ન તે સમતા ભાવના તરફ હેતુ માનવામાં આવે છે, અથવા ન તે ક્રોધાદિકના તરફ હેતુ માની શકાય છે. કારણ કે, એવું એકપક્ષી માનવાથી ન કઈ રાગદ્વેષ વાળે બને કે, ન તે કઈ વીતરાગ બની શકે આથી એ માનવું જોઈએ કે, જે પ્રાણી રાગદ્વેષરૂપ મોહનીય કર્મના ઉદયથી મનેઝ અને અમને જ્ઞ શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ કરે છે એજ તેમાં ક્રોધાદિક રૂપ વિકૃતિને પામે છે. તથા જે એવું કરતું નથી તે વીતરાગતાને પામે છે. આથી એ વાતને પુષ્ટી મળે છે કે, રાગદ્વેષને હેતુ રાગદ્વેષરૂપ મોહનીય કર્મ છે. ૧૦ના વિકૃતિ કે સ્વરૂપ કા નિરૂપણ રાગદ્વેષ યુકત જીવેને જ વિકૃતિ થાય છે, એ વિકૃતિ કયા પ્રકારની થાય છે તેને કહે છે-“વોટું ” ઈત્યાદિ ! અન્વયાર્થ–શામળે, સો-શામળપુ સત્ત શબ્દાદિક વિષયમાં રાગ કરવાવાળા તથા શ્વેષ કરવાવાળે જીવ થીને-જીગલીના અત્યંત કરુણાને પાત્ર બનીને તદ્દન દીન બની જાય છે. તથા હિરિમેમાન લજજાવાળ બની જાય છે. ક્રોધાદિકમાં સંકળાયેલે જીવ આ લોકમાં પ્રીતિ વિનાશ આદિ દેને અનુભવ કરતાં કરતાં પહેલેકમાં એનાં ખૂબ જ કડવા વિપાકને મનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦ ૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરીને અતિ દીનતાને તથા લજ્જાને માટે ભાગે પ્રાપ્ત કરે છે. તથા એ વસ્તુ ફ્રેન્ચઃ એ દાષાથી દુષ્ટ બનવાના કારણે સજનાના વિરોધી થઈને कोहं च माणं च तहेव मायं लोभं दुगुछं अरई रई च हासं भयं सोगपुमत्थिवेयं नपुसवेयं विवि भावे आवज्जई - क्रोध ं च मानं च तथैव मायां लोभं जुगुप्सां अरति रतिं च हासं भयं शोकं पुंस्त्रीवेदं नपुंसकवेदं विविधान् च भावान् आपद्यते ક્રોધ, માન, માયા, લેાભ, તથા નિંદા તેમજ ધર્માનુષ્ઠાનમાં અરૂચિ વિષયામાં આસકિત, હાસ્ય, ભય, શાક, પ્રિય વિયેાગથી ઉત્પન્ન થતું માનસિક દુઃખ, તથા પુરૂષવેદ, સીવે, નપુસકવેદ તેમજ હ, વિષાદ આદિ અનેક પ્રકારના ભાવને પ્રાપ્ત કરે છે. ëવિષે અળવે આવગર્-છ્યું વિધાન અને હાર્ વિધારાનૢ પ્રતિષયને આજ પ્રમાણે અન તાનુખ ધી આદિના ભેદથી તથા તરતમતા આદિ અવસ્થાના ભેદથી અનેક વિધ વિકારાને પ્રાપ્ત કરે છે. તથા એ ધ્વમવે अन्य विसेसे आवज्जइ - एतत्प्रभावान् अन्यान् च विशेषान् आपयते धाङि કષાયાથી ઉત્પન્ન થયેલ એવા ખીજા કેટલાએ દુર્ગતિમાં ગમડાવનારા પતનને પામે છે. આ એ ગાથાઓ દ્વારા વિકૃતિનું સ્વરૂપ ખતાવાઈ ગયું. ૫૧૦૨૫૧૦૩) રાગ કે અપનયન-દૂર કરને કે પ્રકાર કા નિરૂપણ - રાગ દ્વેષ આ બન્ને દુઃખનાં મૂળ કારણુ છે એવું કહીને હવે સૂત્રકાર શગને દૂર કરવાને માટે પ્રાકારાન્તરથી ઉપાય કહે છે... વ્ ” ઈત્યાદિ ! અન્વયા ——સાહિ-સાહિલ્લુ: “મને સહાયતા મળે” આવા પ્રકારની અભિલાષાથી યુકત થઈને પ્'નચ્છિન્ન-જવું ન Ðતૂ કલ્પનીય સ્વાધ્યાય આ િ ક્રિયામાં સમથ એવા શિષ્યાદિકની પણ ચાહના કરવી ન જોઈએ. પરંતુ શિષ્ય જતાનુ કલ્યાણ થાય એવી જ વાંચ્છતા રાખવી જોઇએ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २०४ Page #223 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકારની ભાવના ન થવાથી રાગાદિકની ઉત્પત્તિ થશે નહીં. પૂછUત્તાવેજ तवप्पभोवं न इच्छिज्ज-पश्चात् अनुतापेन तपः प्रभावं न इच्छेत् तथा हाक्षा ગ્રહણ કરી લીધા પછી તેમજ તપ કરવામાં પ્રવૃત્તિ શરૂ કર્યા પછી એ પશ્ચાત્તાપ ન કરે જોઈએ કે, “મેં શા માટે અસાધ્ય મેક્ષની પ્રાપ્તિના નિમિત્ત આ દીક્ષાને ધારણ કરી” અથવા તે સાધારણ જનતા માટે સત્કાર આદિ કરે એ જાતને મનમાં વિચાર સરખે પણ ન કરવું જોઈએ. કેમકે, પશ્ચાત્તાપ કરવાથી અથવા જનતામાં પૂજ્ય થવાના વિચારથી હદયમાં રાગ આદિની ઉત્પત્તિ થાય છે. આજ પ્રમાણે “તાઃ કમાવં જ રૂછે” તપસ્યાના કળની પણ ચાહના ન કરવી જોઈએ. એવું ન વિચારવું કે, મને આ ભવમાં આસાધ્ય મેક્ષની અભિલાષાથી ક લાભ છે? મને તે આમશૌષધી આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય એજ જરૂરનું છે. તથા પરભવમાં ઈન્દ્રિયાદિકની વિભતિ લબ્ધ થઈ જાય. પરંતુ મુકિત પ્રાપ્તિના નિમિત્ત જ તપ અને સંયમમાં આત્માને ભાવિત કરે. આવું કરવાનો નિષેધ એ માટે કરવામાં આવેલ છે કે, જ્યારે સાધુ સહાયતાની ઈચ્છાથી શિષ્યની વાંછના કરે છે, વ્રત અંગિકાર કરી લીધા પછીથી પશ્ચાત્તાપ કરે છે, તથા તપના ફળની ચાહના રાખે છે. એ વખતે તેને ફેરિચોદવસે-ચિરૂઃ ઈન્દ્રિય રૂપી ચાર એને પિતાના વશમાં કરી લે છે અને તેના ધર્મરૂપી ધનનું તેની પાસેથી અપહરણ કરીને તેને નિર્ધન બનાવી દે છે. જ્યારે એ ધર્મધન વગરને બની જાય છે. ત્યારે મિચcgયારે વિચારે બાવન-ગમિતપ્રવાન વિષાર્ માપ અનેક પ્રકારના રાગદ્વેષ અને કષાયરૂપી વિકારોને પ્રાપ્ત બને છે. શારીરિક સેવાના નિમિત્તે શિષ્યની વાંછનાનું વજન અને લબ્ધિ આદિ વાંછનાનું વજન આ બને રાગને દૂર કરવાના ઉપાય છે. ભાવાર્થ–સાધુનું કર્તવ્ય એ છે કે, પોતાની સેવાના નિમિત્ત શિષ્યોનો સંગ્રહ ન કરે અને ન તે એવી ભાવના પણ કરે કે, મને અનેકવિધ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય અને એથી હું મારે સમય આનંદમાં વ્યતીત કરું. આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ ચિની અપ્રાપ્તિમાં સાધુએ એ પશ્ચાત્તાપ ન કરવો જોઈએ કે, મેં વ્યર્થ માંજ દીક્ષા ધારણ કરી છે. તથા શિષ્યાદિકની સંપત્તિ ન મળવાથી એવું પણ વિચારવું ન જોઈએ કે, ભલે અહિં કાંઈ ન મળ્યું તે કાંઈ નુકશાન નથી પરંતુ પરભવમાં ઇન્દ્રિયાદિક વિભૂતિ મને મળે. આથી જ તપસ્યાની સાર્થકતા છે. આ પ્રકારની વિચારણા કરવાને તથા પિતાની સેવા કરાવવા માટે શિષ્ય બનાવવાને તેમજ વ્રતાદિકને અંગિકાર કરી લીધા પછી પશ્ચાત્તાપ કરવાને નિષેધ આ માટે કરવામાં આવેલ છે કે, આવા જીવને કમજોર જાણીને ઈન્દ્રિ રૂપી ચેર એના ધર્મધનને લુંટીને એને નિર્ધન બનાવી દે છે. આ રીતે નિધન બન્યા પછી તે અનેકવિધ દેને ભાગી બને છે. આથી રાગભાવ ઉપર વિજય મેળવવા માટે ઉદ્યમશીલ બનેલા સાધુએ આ પ્રકારની વિચાર ધારાને પરિત્યાગ કરી દેવું જોઈએ. ૧૦૪ જ્યારે વિવિધ પ્રકારના વિકાસની પ્રાપ્તિ જીવને થઈ જાય છે. ત્યારે વિકારોએ દોષોંન્તરોં કી ઉત્પત્તી હોને કે સંભવ કા કથન દેષાંતરની ઉત્પતિ થવામાં વાર લાગતી નથી, આ વાતને સૂત્રકાર કહે છે– “તો?ઈત્યાદિ. અન્વયાર્થ–તો-તતઃ વિકારની ઉત્પત્તિ થયા પછી સુળિો -ગુ. વિM: રથ લૌકિક સુખની અભિલાષા કરવાવાળા એ વિવિધ પ્રકારની ઈચ્છાસંપન્ન સાધુને માને કે, દુવિમોચપટ્ટા-જુ વિમોરનાદુખથી છોડાવવા માટે મોમવંમિ નિમન્નિ–મોમાને નિમાચિસુન્ મેહરૂપી મહાસમુદ્રમાં ડૂબવાને માટે જાડું કાતિ-કોઝનાર જાન્ત શબ્દાદિક વિષયનું સેવન કરવારૂપ તથા પ્રાણીની વિવિધ પ્રકારની હિંસા કરવારૂપ અનેક પ્રકારનાં પ્રોજન ઉત્પન્ન થઈ જાય છે. આનું તાત્પર્ય એ છે કે, રાગ, દ્વેષ, કષાય, આદિ દ્વારા જ્યારે આ જીવમાં અનેક પ્રકારના વિકારભાવ ઉત્પન્ન થવા માંડે છે ત્યારે તે મૂઢ બનીને સુખની ઇચ્છા કરવા માંડે છે. પરંતુ જ્યાં સુધી દુખોને નાશ થતો નથી ત્યાં સુધી તેને સુખને લાભ મળી શકતું નથી. આથી એ જીવ દુઃખને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #225 -------------------------------------------------------------------------- ________________ નાશ કરવા માટે કલ્પિત ઉપાયનો આશ્રય શોધે છે. એ જાણે છે કે, વિષયનું સેવન કરવાથી અથવા પ્રાણીની હિંસા કરવાથી મારા દુઃખને અંત આવી જશે. આ પ્રમાણે જ્યારે એ જીવમાં દુઃખને નાશ કરવા માટે વિષય સેવન તેમજ પ્રાણીની હિસા આદિપ પ્રયજન જાગી ઉઠે છે અને એ જીવ જ્યારે એમાં ફસાઈ જાય છે. ત્યારે મેહરૂપી મહાસમુદ્રમાં એ ડૂબી જાય છે. પ્રમાણે તેનામાં વિકારરૂપી દેષથી મોહ૩૫ મહાસમુદ્રમાં ડૂબવારૂપ આ દેષાન્તરની ઉત્પત્તિ થાય છે. શંકા–જે એ જીવ પૂર્વોકત પ્રયજનનું સેવન ન કરે તે તે મોહરૂપી મહાસમુદ્રમાં ન ફસાય ? આ પ્રકારની શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે, સી–રા રાગ અને દ્વેષવાળો બનીને એ પાણી કુત્ત-રત્નત્ય ૩છત્તિ વિષય સેવન અને પ્રાણીની હિંસા આદિપ પ્રજનને લઈને જ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે આથી એ વાતને પુષ્ટિ છે છે કે, રાગ અને દ્વેષ જ પરંપરાથી સઘળાં અનર્થોનાં કારણ છે. II૧૦૫ા રાગદ્વેષ સે હી અનર્થોત્પત્તિ હોને કા નિરૂપણ રાગ અને દ્વેષથી સઘળા અનર્થો થાય છે. આ વાત કઈ રીતે ? આનું સમાધાન સૂત્રકાર આ રીતે કરે છે–“ વિજ્ઞ માળા” ઈત્યાદિ ! અન્વયાર્થ–સાવચq-તોવસ્ત્ર લેકમાં શબ્દાદિક વિષયના જેટલા પ્રકાર પ્રસિદ્ધ છે. એટલા જ પ્રકારવાળા અર્થાત્ એનાથી અનેકગણું ભેદવાળા સવે વિ સાફ-સર્વેofપ રાતિ સમસ્ત શબ્દાદિક વિષય શબ્દરૂપ રસ ગંધ. સ્પર્શ શુંવિસ્થા–ન્નિાથ ઈન્દ્રિયેના વિષયભૂત હોવાથી વિર માહ્ય मणुनयं अमणुन्नयं न निवत्तयंति-विरज्यमानस्य तस्य मनोज्ञतां अमनोज्ञतां न નિત્તિ રાગદ્વેષ રહિત વ્યક્તિના ચિત્તમાં મનહરતા તેમજ અમનેહરતા ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ જેમના ચિત્તમાં રાગદ્વેષને નિવાસ હોય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २०७ Page #226 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જ એ સુંદર તેમજ અસુંદર ભાવને જગાડનાર બને છે. આથી એ વાત ને સમર્થન મળે છે કે, ઇન્દ્રિયનાં વિષયભૂત શબ્દાદિક પદાર્થોમાં સ્વભાવતઃ ન સુંદરતા છે અને તે અસુંદરતા છે. પરંતુ રાગદ્વેષથી ભરેલા પ્રાણી દ્વારા તેમાં સુંદરતા તેમજ અસુંદરતાની કલ્પના ઉત્પન્ન કરાવાય છે. આથી સઘળા અનર્થોનું કારણ આ રાગદ્વેષ રૂપ ભાવજ છે. કહ્યું છે સ્ત્રીનું મૃત કલેવર જ્યારે કામીની દષ્ટિએ પડે છે તે તે એને વિકારની દષ્ટિથી જુએ છે. કુતરૂં માંસ દષ્ટિથી જુએ છે, એજ શબને સંયમી ધર્મ દષ્ટિથી જુએ છે. આ વિષયમાં કથા આ પ્રકારની છે. - એક વેશ્યા ભર જવાનીમાં મરી ગઈ, જ્યારે એને બાળવાવાળા માણસો એના શબને સ્મશાનમાં લઈ ગયા ત્યારે ત્યાં એક યોગીરાજ ધ્યાન લગાડીને કે દૂર બેઠેલ હતા. શબને ઉપાડવામાં એક કામી વ્યકિત પણ હતી, વેશ્યા અપર્વ સુંદર હતી, આથી જઈને જ્યારે સ્મશાનમાં તેના શબને ઉતારીને રાખ્યું ત્યારે તેને જોતાંજ કામીના મનમાં વિચાર આવ્યું કે, આ સ્ત્રી જે મને જીવીત અવસ્થામાં મળી હતી તે હું આની સાથે વિષયને આનંદ ભેગવી શકત એજ વખતે ત્યાં આજુબાજુમાંથી કેઈ એક જંગલી કુતરે આવી પહોંચ્યું હતું અને તે કુતરે એ શબને પિતાનું ભક્ષ્ય સમજીને વિચારવા લાગ્યું કે, આ સઘળા માણસે જે આની પાસેથી દૂર થઈ જાય તે મારા માટે ઘણું જ ઉત્તમ બને કારણ કે, હું આને ખાઈ જાઉં. પાસે બેઠેલા યોગીરાજ ધ્યાન સમાપ્ત કરી એ શબને જોઈને વિચારવા લાગ્યા કે, અહે આ અજ્ઞાની છાણીયે વ્યર્થમાં જ પોતાનું અમૂલ્ય એવું સુંદર જીવન વિષયની તૃષ્ણામાં બાળી બાળીને નષ્ટ કરેલ છે. જે એણે પિતાના ઉત્તમ જીવનને સંયમ આરધનામાં લગાડીને પિતાનું ભલું કર્યું હોત તે ઘણું જ સારું થાત. શંકા–પહેલાં તે સૂત્રકારે “સ ચ ો તેસ વીચા” આવું કહી જ દીધું છે કે, જે આ રૂપાદિકમાં સમભાવ રાખે છે એ જ વીતરાગ હોય છે. અને અહીં ગાથામાં તે વાતને ફરીથી શા માટે કહેવામાં આવેલ છે. આનું સમાધાન આ પ્રકારનું છે– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણાક્ષય કા વર્ણન પહેલાં રૂપાર્દિકેાની મનેાતામાં અને અમનેજ્ઞતામાં જે સાધુ સમભાવવાળા અને છે એમના ચિત્તમાં એ રૂપાદિક કાંઈ પણ બગાડ (ન રાગ અને ન દ્વેષ) કાંઈ કરી શકતા નથી. આ જ વાત કહેવામાં આવેલ છે. આ ગાથામાં એ વાત કહેવામાં આવી છે કે, રૂપાદિક ન તા મનેાજ્ઞ છે અને ન તે અમનેાજ્ઞ છે. રાગ દ્વેષથી જ એનામાં મનેજ્ઞતા અથવા અમનેાતાને જીવ કલ્પિત કરે છે. આ પ્રમાણે કથનમાં ભેદ હાવાથી પુનરૂક્તિના દેષ આવતા નથી, ૧૦૬ રાગ અને દ્વેષને તથા તેના ઉત્પાદનના કારણરૂપ મેહના નિવારણ કરયાના ઉપાચાને કહીને હવે તેના ઉપસ'હાર કરે છે.— i ? ઈત્યાદિ ! અન્વયા—ત્ત્વ પત્રમ્ આ રીતે પૂર્વોક્ત પ્રકારથી છ સંવિદવળાસુઆ સંવનિવનાનુ રાગદ્વેષ મેહરૂપ સ`કાની વિકલ્પનાઓમાં અર્થાત્ રાગદ્વેષ અને માહરૂપ એ સ’કલ્પ સઘળા દોષોનું મૂળ કારણુ છે. આ પ્રકારના વિચા રામાં પદ્રિયમ્સ-સ્થિતમ્ય-ઉદ્યત(ઉદ્યમશીલ) તથા પ્રત્યે સંયા-જ્ઞોનું સંપ ચતઃ એ શબ્દાદિક વિષયા ક્રમ અધના હેતુ નથી પરંતુ રાગાદિક ભાવા જ કાઁબંધના હેતુ છે, આ પ્રમાણે ઇન્દ્રિયાના વિષયભૂત શખ્તાદિકેશના વિષયમાં વિચાર કરવાવાળા સંયમીને સમય સંજ્ઞય-સમતાં સંજ્ઞાયતે મનેાજ્ઞ તેમજ અમનાજ્ઞ શબ્દાદિક વિષચામાં મધ્યસ્થ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. અથવા જીવાદિક પદાર્થોને શુભધ્યાનના વિષય બનાવીને ચિંતન કરવાવાળા સંયમીના પરિણામમાં પરસ્પર જે તુલના થઈ જાય છે. આનુ નામ પણ સમતા છે. એ સમતા અનિવૃત્તિ ખાદર સંપરાય ગુણુસ્થાનમાંજ હાય છે. કેમકે એ ગુણુ સ્થાનમાં રહેવાવાળા અનેક મહાત્માઓના પરિણામ તુલ્ય જ હાય છે. તો-તતઃ આ સમત્વની ભાવનાથી સે–સસ્ય એ મુનિની હોમનુબેનું-કામમુળે શબ્દાદિક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૦૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ વિષયોમાં તટ્ટા-કૃur તૃષ્ણ પીણ-કહી તે નષ્ટ બની જાય છે. અર્થાત્ સમતાને સદભાવ થવાથી ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિ થવાથી એમની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. ૧૦૭ છે તૃષ્ણાનો ક્ષય થવાથી શું થાય છે? તેને કહે છે-“ર વીયર” ઈત્યાદિ ! અન્વયાર્થ–બ-સઃ ” જ્યારે આ જીવની વૈષયિક તૃણુ ક્ષીણું બની જાય છે ત્યારે તે વીચ-વીતરાજ રાગ દ્વેષ રહિત બની જાય છે. કેમકે, તૃણા ભરૂપ હોય છે એને ક્ષય થતાં જ જીવને ક્ષીણ કષાય નામના બારમાં ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે જીવને આ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તે ચરણદિવો-શત : કૃતકૃત્ય બની જાય છે. કેમકે, એનાથી તેને નિયમિત મુક્તિ પ્રાપ્ત થાય છે. એ ગુણસ્થાનમાં રહીને એ જીવ રણોને નાવર વેરૂ-શનિ જ્ઞાનાવર ક્ષતિ એક સમયમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરી દે છે. તદેવ-તર્થવ આ જ પ્રમાણે રિસ વાવ-ચતુ રાષ્ટ્રબોતિ એક સમયમાં દર્શનગુણને રોકનાર દર્શનાવરણીય કર્મનો નાશ કરી દે છે तथा जं अंतरायं पकरेइ कम्मं खवेइ-यत् अंतरायं प्रकरोति कर्म क्षपयति के नाम અંતરાય નાખનાર કર્મ છે તેને પણ એક સમય માત્રમાં ક્ષય કરી દે છે. આ પ્રમાણે પ્રથમ મોહનીય કમનો ક્ષય કરીને મહાસાગરને તરેલા જીવની માફક એ શ્રેમસંયુક્ત થવાના કારણે એક અંતમુહૂર્ત સુધી વિશ્રામ કરીને પછી એ અંતમુહૂર્તના અંતિમ બે સમયમાંથી પ્રથમ સમયમાં નિદ્રા, પ્રચલા તથા દેવગત્યાદિક નામકર્મની પ્રકૃતિએને નષ્ટ કરી દે છે તથા ચરમ સમયમાં જ્ઞાનાવરણીય આદિ ત્રણને નષ્ટ કરે છે ૧૦૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ મોક્ષગતિ કા નિરૂપણ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોના નાશ થવાથી કયા ગુણુની પ્રાપ્તિ થાય છે ? તેને કહે છે. સવં ” ઇત્યાદિ અન્વયા—તો-તતઃ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય પછી નવે-નીય જીવ અનંત દન અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ થઈ જવાના કારણે સવ્વ જ્ઞાળક્ पासइय-सर्व जानाति पश्यति च સમસ્ત પદાર્થોને જાણવા લાગે છે. અને સામાન્ય રૂપથી સઘળા પદાર્થોને જોવા માંડે છે. જ્ઞાનાપયેાગમાં પદાર્થોના વિશેષ રૂપથી આધ થાય છે તથા દર્શન ઉપગમાં પદાર્થીના સામાન્ય રૂપમાં એધ થાય છે, આ રીતે એ બન્ને ઉપયોગ અલગ અલગ છે. ગોદ્દો નિરંતરાર ફોર્–શ્રમોનો નિન્તવાચઃ મત્તિ આ સમયે જીવ માહુરહિત અને અંતરાય કમ રહિત બને છે તથા અગાસવે-બત્તાશ્રવઃ કર્મ બંધજનક હિંસાદિરૂપ આસ્રવથી રહિત બને છે, જ્ઞાળસમાહિઝુત્તો-યાનસમાધિયુત્ક્રઃ શુકલધ્યાનથી તેના ચિત્તમાં પરમ સ્વસ્થતા આવી જાય છે. યુદ્ધઃ-શુદ્ધઃ અંતે એ કÖમળથી રહિત બનીને ગાલયે મુવમુદ્દે આયુયૅ મોક્ષુવૃત્તિ આયુષ્યનામ ગેાત્ર અને વેદનીય એવા ચાર અઘાતીયા કર્મોના નાશ કરી મેાક્ષને પ્રાપ્ત કરી લે છે. । ૧૦ । મેાક્ષની પ્રાપ્તિ થવા પછી જીવ કેવા પ્રકારના બને છે તેને કહે છે. ~ સો હોર્ ” ઈત્યાદિ । અન્વયાય—ો-ન્નઃ મેાક્ષને પ્રાપ્ત થયેલ એ જીવ તત્ત્વ સવ્વસ્ત દુશ્મ मोक्खो - तस्मात् सर्वस्मात् પુણાત્ મુ; જન્મ, જરા, મરણુ, સ્માદિપ દુઃખાથી તથા શારીરિક અને માનસિક દુઃખાથી સદા રહિત બની જાય છે. નં-ચત્ જે દુઃખ ચ નતું સયં વાદ્દ-ન ગન્તુ સતતં થાયતે આ વિષયમાં આસકત પ્રાણીને નિરંતર દુઃખી કર્યા કરે છે. મેાક્ષ અવસ્થામાં આ જીવ જ્ઞામયા વિમુક્કોટ્રીર્ષામોહિત્રમુ: અનાદિ કાળથી પેાતાની પાછળ લાગેલા જ્ઞાનાવરણીય આદિ કરૂપ રાગથી રહિત ખનીને પાથો-પ્રાતઃ સર્વ જના દ્વારા પ્રશંસનીય બની જાય છે. તો—ન્તત: કર્મરૂપી રાગથી સર્વથા રહિત ખનેલ એ જીવ અત્યંત મુદ્દાદ્દો -અત્યંત મુલી મતિ અન ંત આનન્દને ભાગવનાર અને છે, અને આ રીતે એ જીવ કૃતકૃત્ય થઈ જાય છે. ! ૧૧૦ || હવે અધ્યયનની સમાપ્તિ કરતાં કહે છે—‹ બળાક્” ઇત્યાદિ ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કા ઉપસંહાર અન્વયાર્થ–uો સવાર મારૂઢામવર્ણ યુવા પ્રમુવમનો વિવાોિ-gષ ચિ નાસિકમવશ ટુરવાય પ્રમોક્ષમાર્ગ વ્યાપથારઃ ઉપરમાં જે કાંઈ વર્ણન કરવામાં આવેલ છે, અર્થાત્ આ અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવેલ છે તે અનાદિ કાળથી સમુદૂભૂત સઘળા પ્રકારના શારીરિક અને માન સિક દુઃખેથી છૂટવાને માર્ગ કહેવામાં આવેલ છે. વમુવિ સત્તા મેળ અનંત સુધી અવંતિ- નમુવેય નવા મેળ અત્યન્તમુનિ મવત્તિ જીવ ક્રમશઃ ઉત્તરોત્તર ગુણેની પ્રાપ્તિના પ્રભાવથી અત્યંત સુખ ભેગવનાર બની જાય છે૧૧૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું બત્રીસમું અધ્યયન સમાપ્ત ૫ ૩૨ / તેતીસર્વે અધ્યયન કા પ્રારંભ તેત્રીસમા અધ્યયનનો પ્રારમ્ભ બત્રીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે કમ પ્રકૃતિ નામના તેત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનને બત્રીસમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારને છે-બત્રીસમા અધ્યયનમાં પ્રમાદસ્થાનેનું વર્ણન કરવામાં આવેલ છે. જીવ આ સ્થાનના પરિસેવનથી કર્મો દ્વારા બંધાઈ જાય છે. પરંતુ જ્યારે કેઈ એ પ્રકારને પ્રશ્ન કરે છે કે, જે જે કર્મોથી આ જીવ બંધાઈ જાય છે એની મૂળ પ્રકૃતિ કેટલી છે તથા ઉત્તરપ્રકૃતિએ કેટલી છે? જ્યારે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ પ્રશ્ન કરનારને સમજાવવામાં આવે છે. ત્યારે તે ફરીથી એવું પૂછી શકે છે કે, મૂળ પ્રકૃતિએની સ્થિતિ કેટલી છે? આ પ્રમાણેના પ્રશ્ન કર્તાના પ્રશ્નોને ચિત્તમાં રાખીને સૂત્રકાર એમના સમાધાન નિમિત્ત કર્મ પ્રકૃતિ નામના આ અધ્યયનનું કથન કરે છે. જમ્બુ સ્વામીને સમજાવતાં સૂધર્મા સ્વામી કહે છે-“ગફ્ટ વાઉં” ઈત્યાદિ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિ કા વર્ણન અન્વયાર્થ–જીવ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગો દ્વારા જેને કરે છે એનું નામ કર્મ છે. મારું મન એ કર્મ ભટ્ટ-શષ્ટ આઠ છે. રાજુપુત્રં નધિમં વોમિ-આનુપૂર્ચા ચણામં વક્ષ્યામિ આ કર્મોને પૂર્વાનુપૂર્વે અનુસાર યથાકમથી હું કહીશ. પશ્ચાનુપૂર્વી અનુસાર નહીં, નૈ વો अयं जीवो संसारे परियई-यैः बद्धो अयं जीवः संसारे पर्यटति २॥ ॐाथी બંધાયેલ એ જીવ ત્રસ અને સ્થાવર પ્રાણી નરક નિગોદ આદિ રૂપથી આ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. ભાવાર્થ–મિથ્યાત્વ આદિથી યુક્ત જીવ આવા કર્મોને કરે છે, અને એવા એ કર્મોને ઉદય આવવાથી નરક નિગોદ આદિ ગતિના દુઃખને ભગવ્યા કરે છે. એ કમ મૂળ રૂપમાં આઠ પ્રકારનાં છે. / ૧ / વિદન નાખવોવાળું અંતરાચ-અન્તરાચં અંતરાય કર્મ છે (૮). ભાવાર્થ–જીવનું લક્ષણ જ્ઞાને પગ અને દર્શને પગ છે, જ્ઞાનોપયોગને રેકનાર–આવરણ કરનાર છે એનું નામ જ્ઞાનાવરણ કર્મ છે. જેમ સૂર્ય મેઘને આવૃત કરી લે છે. આ પ્રમાણે એ કર્મ આત્માના આ જ્ઞાનગુણને ઢાંકી દે છે. (૧) પ્રતિહાર-દ્વારપાળ જે રીતે રાજાનું દર્શન થવા દેતું નથી એજ પ્રમાણે આત્માના દર્શન ઉપગને જે ઢાંકી દે છે-એને પ્રગટ થવા નથી દેતું એ કર્મનું નામ દર્શનાવરણ કર્મ છે. (૨) જે પ્રમાણે મધુર લિસ તરવારને ચાટવાથી જીભ કપાઈ જાય છે અને મધુને સ્વાદ પણ આવે છે. એજ પ્રમાણે જેના દ્વારા જીવને સુખ દુઃખ બને અનુભવ થાય છે તે વેદનીય કર્મ છે. (૩) જે આ જીવને શરાબ (દારૂ)ની માફક મુગ્ધ કરે છે–ગાંડ બનાવી દે છે, બીજાની વસ્તુને પિતાની માનવાની પરિણતિમાં ફસાવી દે છે. તેનું નામ મોહનીય કર્મ છે. આનાથી જીવ બીજાની વસ્તુને પિતાની માનીને એના પરિણમનથી પિતાનામાં “હું સુખી છું, હું દુઃખી છું.” આ પ્રમાણે કલ્પના કરતા રહે છે. (૪) જે જીવને બીજી ગતિમાં લઈ જાય અથવા જે કર્મના ઉદયથી પ્રાપ્ત એક ગતિથી જીવ પોતાની ઈચ્છા અનુસાર એનાથી બીજી ગતિમાં ન જઈ શકે, અર્થાત જે પ્રમાણે પગમાં પડેલી એડી. જીવને ત્યાં જ એક સ્થાન ઉપર રેકી રાખે છે એજ પ્રમાણે વિવક્ષિત ગતીમાં જે જીવને રોકી રાખે ચાહવા છતાં પણ જીવ તે ગતીથી બીજી ગતીમાં ન જઈ શકે એ કમનું નામ આયુ કર્મ છે. (૫) જે કર્મ જીવના શરીર આદિકેની નાના પ્રકારથી રચના કરે, જે પ્રમાણે ચિત્રકાર અનેક પ્રકારનાં નાનાં મોટાં ચિત્ર બનાવે છે, એ કર્મનું નામ નામકર્મ છે. શરીરનું સુંદર બનવું, નાનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૩ Page #232 -------------------------------------------------------------------------- ________________ બનવું, મોટું બનવું, વામન બનવું, કુબડા બનવું આદિ એ સઘળા નામ કર્મનાં કામ છે. (૬) જે જીવને ઉચ્ચ નીચ કુળમાં ઉત્પન્ન કરે છે, જેમ કુંભાર માટીને ઉચા નીચા સ્વરૂપમાં બનાવે છે. તેનું નામ ગાત્ર કમ છે. (૭) જેમ કેઈ ને દાન દેવાનું રાજા ભંડારીને કહે છે, પરંતુ એ ભંડારી એ દાનના દેવામાં વિદનરૂપ બની જાય છે તે પ્રમાણે જે કર્મ જીવન માટે દાનાદિકના કરવામાં વિદનકારક બને છે તે અંતરાય કર્મ છે. (૮) આ પ્રમાણે સંક્ષેપથી આ આઠ કમ છે. વિસ્તારની અપેક્ષા જેટલા જીવ છે એટલાં જ કર્મ છે. કર્મોને આ નિર્દેશ કમ અર્થરૂપે છે. અને તે આ પ્રમાણે છે. સઘળા જીવને જે ભવ્ય વ્યથા થઈ રહેલ છે એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયથી જન્મે છે. આ વેદનાને અનુભવ કરતાં કરતાં એ જીવ મેહથી અભિભૂત થવાના કારણે વિરાગ્યને પ્રાપ્ત કરી શકતું નથી. જ્યાં સુધી તે અવિરત અવસ્થામાં રહે છે ત્યાં સુધી દેવ, મનુષ્ય, તિર્યચ, નરક, આદિ કેટિમાં ઘુમતે રહે છે. નામ વગર જન્મ હેતે નથી. જેટલા પ્રાણી જન્મે છે એ સઘળા શેત્રથી બંધાયેલા છે. સંસારી જીવેને સુખને અથવા કલેશને જે અનુભવ થાય છે એ સઘળું અંતરાયનું કારણ છે. તાત્પર્ય—આને કમ નિર્દેશ આ પ્રમાણે છે કે, સઘળા સંસારી જીવને જે ભવ્યથા ભોગવવી પડે છે તેનું કારણ જ્ઞાનાવરણય અને દર્શનાવરણીય કર્મને ઉદય છે. આ વેદનાને તેને જે અનુભવ થાય છે, તેમાં કારણ વેદનીય કર્મ છે. આ વેદનીય કર્મના ઉદયથી જ એ જીવ સુખ દુઃખને ભેગવે છે. આવી પરિસ્થિતિમાં પડીને પણ આ જીવ વિરતિ ભવને પ્રાપ્ત થતું નથી. એનું કારણ મેહ કમને ઉદય છે. અવિરતિથી યુક્ત હેવાના કારણે જ આ જીવ ચારે ગતિઓની આયુ ભેગવતે રહે છે. કદિક નરકાદિક આયુ, કદિક તિર્યંચ આયુ, કદિક મનુષ્ય આયુ, અને કદિક દેવ આયુ. આમાં રહેનાર જીવના શરીરનું નિર્માણ આદિ કાર્ય નામ કમી કરે છે. ત્યાં ઉચ્ચ નીચ ગોત્ર કર્મને તેને ઉદય રહે છે. સર્વ પ્રકારથી સુખી આ સંસારમાં કઈ પણ જીવ નથી કે ઘરમાં રાખેલી વિભૂતિને ભેગવી શકતા નથી. ફક્ત મગની દાળનું પાણી પીઈને જ પિતાને સમય પૂરો કરે છે, એ ભેગાન્તરાય કમને ઉદય છે. આજ પ્રમાણે દાનાન્તરાય કર્મને પણ જાણી લેવા જોઈએ, ૫ ૨ ૩ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણ ઔર દર્શનાવરણ કે સ્વરૂપ કા નિરૂપણ હવે સૂત્રકાર કર્મોની પ્રકૃતિને બતાવે છે. આમાં સહુ પ્રથમ જ્ઞાનાવરણીય પ્રકૃતિને કહે છે–“નાજાવાળ” ઈત્યાદિ ! અવયાર્થ–નાવ પંવિહેં-જ્ઞાનાભાઇ પંવિધનું જ્ઞાનાવરણકર્મની પાંચ પ્રકૃતિ છે-તે આ પ્રમાણે છે દુર્વ ગામિળવોર્થિ તરૂદ્ય ગોહિના मणनाणं च केवलम्-श्रुतम् आभिनिबोधिकम् तृतीयं अवधिज्ञानं मनोज्ञानं च વરુ શ્રત જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મનઃ પર્યય જ્ઞાનાવરણીય અને કેવલ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનનું આવરક કમ શ્રત જ્ઞાનાવરણીય, મનિજ્ઞાનનું આવારક કર્મ મતિ જ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનનું આવારક કર્મ અવધિજ્ઞાનાવરણીય, મનઃ પર્યયનું આવારક કર્મ મનઃ પર્યાય જ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનનું આવારક કમ કેવળ જ્ઞાનાવરણીય છે, કા હવે દર્શનાવરણીયની પ્રકૃતિ કહે છે–“ના” ઈત્યાદિ અન્વયાર્થ-નિદા–નિદ્રાનિદ્રા નિદ્દા ઉના-નિદ્રા નિદ્રા નિદ્રા નિદ્રા ચઢા-પ્રજા પ્રચલા નવા-પૂજા- વાંઝવા પ્રચલા પ્રચલા થીજટ્વિી-ત્યાગૃદ્ધિઃ સત્યાનગૃદ્ધિ આપા અને ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળદર્શનાવરણીય, આ પ્રમાણે દર્શનાવરણ કર્મની નવ પ્રકૃતિ છે. દા વેદનીય ઔર મોહનીય કે સ્વરૂપ કા નિરૂપણ હવે વેદનીય કમની પ્રકૃતિને કહે છે—“ચિની”િ ઈત્યાદિ | અન્વયાઈ–વેચળીયંધિ સુવિહૃ-વેનીયમ દ્રિવિધ વેદનીય કર્મની બે પ્રકૃતિ છેરાત્તિ-સાત સાતા વેદનીય (૧) સાચં-કરતમ્ અસાતા વેદનીય (૨) સાતા-સુખનું નામ છે, અને અસાતા દુઃખનું નામ છે. એનાં કારભૂત કર્મોને પણ ઉપચારથી સાતા અને અસાતારૂપ સાબિચતમ્ કહેવામાં આવે છે. સાયરા ૩ - મેગા-સાતા તુ વહુવો મેવ સાતવેદનીય કર્મનાં પણ ઘણા ભેદ છે. કેવળ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના જ ભેદ ઘણા નથી પરંતુ વેદનીય કર્મનો પણ ઘણા ભેદ છે. આ પ્રમાણે કાયરત વિ–નતા અસાતવેદનીય કર્મના પણ એકેક ભેદ છે. સાતા વેદનીય કર્મનું કારણ જે અનુકંપા આદિ છે તે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ તથા અસાતા વેદનીય કર્મનું કારણ જે પ્રાણાતિપાત આદિ છે તે અનેક છે. આ માટે સાતા વેદનીય અને અસાતા વેદનીયના અનેક ભેદ છે. | ૭ || હવે મેાહનીય કર્મની પ્રકૃતિયા કહે છે—“મોનિજ઼િ ” ઈત્યાદિ | અન્વયા—મો નિમંવિસ્તુવિદ્ -િમોીિયવિદ્વિવિષે બાલ્યાવમ્ માહનીય કમ પણ બે પ્રકારનુ છે-ટ્સને ચળે તા-તાને વળે તથા-દર્શન મેહનીય અને ચારિત્ર માહનીય, વૅસને તિવિદ્ વ્રુત્ત શને ત્રિવિષ્ટ ઉત્તે દર્શીન માહુનીય ત્રણ પ્રકારના અને ચળે દુહિં મને ચળે દ્વિષ્ટિ મત્તિ ચારિત્ર માહનીય એ પ્રકારના છે. | ૮ || દર્શનમોહનીય કે તીન ભેદ કા નિરૂપણ હવે દન માહીયના ત્રણ ભે કહે છે-“ સમ્મત્ત ” ઈત્યાદિ અન્વયા—દન મેાહનીય કમના ત્રણ ભેદ છે—સમ્મત્ત-મ્યવક્ત્વ સમ્યક્ત્વ, મિછત્ત-મિથ્યાત્વ મિથ્યાત્વ, સન્માનિōત્તા મેવચ સમિથ્યાત્વમેવ ૨ સમ્યક્ મિથ્યાત્વ. || ૯ | હવે ચારિત્ર માહનીયની પ્રકૃતિયા કહે છે—‘વૃત્તિ મોક્ળં’” ઈત્યાદિ કષાય વેનીય અને નાકષાય વેદનીયના ભેદથી પિત્તળ જન્મ-ચરિત્ર મોનું મૈં ચારિત્ર માહનીય કર્મ સ્તુવિદ્ વિચાહિ-દ્વિવિધ વ્યાખ્યાતમ્ બે પ્રકારનાં કહેવાયેલ છે. જેનાથી જીવ ચારિત્રના વિષયમાં માહિત બની જાય તે ચારિત્રમાહનીય છે. એના ઉદ્ભય થવાથી જીવ ચારિત્રનું ફળ જાણીને પણ ચારિત્રને અંગીકાર કરી શકતા નથી એ ચારિત્ર માહનીય કમ છે. આ ચારિત્ર માહનીય કર્મ સાચવેનિĒ પાચવેનીય કષાયવેદનીય અને નોસાયં દેવ ચ–નો પાય તથૈવ ચ નાકષાય વેદનીયના ભેદથી એ પ્રકારનુ છે. ક્રોધાદિક કષાયાનારૂપથી જે ભેદી શકાય છે તે કષાયવેદનીયય તથા કષાયાના સહચારિ હાસ્યાદિકાના રૂપમ, જે ભેદી શકાય છે તે નાકષાય વેદનીય છે. ।। ૧૦ ।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ અન્વયા ——ષાયનું મ્મ મેળ તુ સોહનવિદ્—ષાયનું મેં મેટ્રેન પોલુવિધ કષાયવેદનીયકમ સેળ પ્રકારનું છે. અનંતાનુબંધી, ક્રોધ માન, માયા, લેાભ૪ અ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લાભ’ ૮ પ્રત્યાખ્યાનવરણ ક્રોધ, માન, માયા, લાભ૧ર અને સંજવલન ક્રોધ,માન,માયા,લાભ.(૧૬) નોષાયનું માંં સત્તવિદ્ નવિદ્ વા-નોષાયન મેં સવિધ વા વિષે નેાકષાયના સાત તથા નવ ભેટ્ટ હાય છે. સાત ભેદ આ પ્રમાણે છે-હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા અને વેદ તથા હાસ્ય આદિ છ અને પુવેદ, સ્ત્રીવેદ, તથા નપુ ંસકવેદ. ભેદ્ય મેળવવાથી નાકષાય નવ પ્રકારનું પણ થાય છે. । ૧૧ । હવે આયુષ્યમની પ્રકૃતિયા કહે છે. મેચ ” ઈત્યાદિ । આ "" ,, આયુષ્કર્મ ઔર નામકર્મ કે સ્વરૂપ કા વર્ણન અન્વયાથ –ને તિવિવાદ નૈચિતિયંયુ: નરકાયુ, તિર્યંચાયુ, મનુસ્તાક -મનુષ્યાયુ: મનુષ્યકાય, અને પત્થ ફેવાય-ચતુર્થ લેવાયુજ ચાથી દેવકાય, આવાં પબ્લિનું -આયુર્મ વસ્તુવિષમ્ આ પ્રમાણે આયુકમ ચાર પ્રકારનુ છે ૧૨ હવે નામકર્મની પ્રકૃતિયા કહે છે—“ નામમાંં ” ઈત્યાદિ ! અન્વયા——શુભ અને અશુભના ભેદથી નામમં તુ તુવિદ્–નામ મેં તુ દ્વિવિધસ્ નામકમ' એ પ્રકારનુ` કહેવામાં આવે છે. મુમત્ત ૩ વધૂ મેવા-ઝુમક્ષ્ય તુ નવો મેવા શુભ અને અશુભ નામકર્મના અનેક ભેદ છે. ઉત્તર ભેદોની અપેક્ષા શુભ નામકર્મનાં જો કે, અનંત ભેદ હાય છે તે પણ મધ્યમ વિવક્ષાની અપેક્ષા સત્તાવીસ ભેદ કહેવામાં આવેલ છે, મેવ અમુલવિ-વમેવાશુમાવિ આજ પ્રમાણે અશુભ નામકર્મના વિષયમાં પણ જાણવું જોઈ એ. અશુભ નામકમની વિવક્ષાથી ચાત્રીસ ભેદ ખત્તાવવામાં આવેલ છે. આ સઘળે વિષય આચારાંગ સૂત્રની આચારચિતામણી ટીકામાં કમ વાદી મતના વ્યાખ્યાનમાં વિસ્તારની સાથે કહેલ છે. ।।૧૩। શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ ગોત્રકર્મ કે સ્વરૂપ કા વર્ણન હવે ગેત્રકમની પ્રકૃતિ કહે છે–“યં ” ઈત્યાદિ / અન્વયાર્થ–૩ નીચંદ નીર્જ ઉચ્ચ ગોત્રકમ અને નીચ ગોત્રકર્મના ભેદથી જોચે # ડુવિë આફિચં-જોä ર્મ ક્રિવિષે આયાત ગેત્રકમ બે પ્રકારનું છે. જાતિ આદિને મદ ન કરવાથી ઉચ્ચ ગોત્ર આઠ પ્રકારનું તથા જાતિ આદિને મદ કરવાથી નીચગેત્ર પણ આઠ પ્રકારનું કહેવામાં આવેલ છે. ૧૪મા હવે અંતરાય કર્મની પ્રકૃતિઓ કહે છે-“ટાળે” ઈત્યાદિ | અન્વયાર્થરાજો- દાન દેવામાં, મેચઢામ લાભ થવામાં, ભોગ ભોગવવામાં, ઉત્તમોને-કમો ઉપભોગ ભેગવવામાં તથા વોરિdવી શક્તિને વિકાસ થવામાં જે કર્મ બાધક બને છે તે કર્મ અંતરાય કમ છે અને અંતરા સમાન વંજવિહું વિચાહિ–અત્તરાચં સમાન પંવિધું યાચતમ્ અન્તરાય કર્મ સંક્ષેપથી પાંચ પ્રકારનાં છે [૧૫] મૂળ અને ઉત્તર પ્રકૃતિ કહીને હવે સૂત્રકાર આગળના માટે સંબંધ કહે છે–“પ્રથાનો ઈત્યાદિ અન્વયાર્થ–પ્રચાશો મૂઢ પરિકો-પ્રતા મૂઢપ્રતા આ પ્રમાણે એ મૂળ પ્રકૃતિ વત્તાબો ગાચિા-વત્તાસ્થ ગાડ્યા અને ઉત્તર પ્રકૃતિએ કહેવાઈ ગયેલ છે હવે તેના પ્રદેશના પરિણામને, ક્ષેત્રકાલને, અને અનુભાવ લક્ષ પર્યાયને–ચતુઃ સ્થાનિક આદિ રસને કહેવામાં આવે છે તે સાંભળો. • ૧૬ . કર્મો કે પ્રદેશાગ્ર (પરમાણું) કા નિરૂપણ હવે કર્મોના પરમાણુઓને કહે છે –“સોર્સ” ઈત્યાદિ. અવયાર્થ–સન્વેહિ વ Hi guસામuiz-વાં ચિત્ર ક્રમાં રાજ અનંતવમ સઘળા કર્મોના પરમાણુ અનંત છે. ચિત્ત-ચિત્તવાતીતા એ અનંત અહીં અભવ્ય જીની અપેક્ષા અનંતગુણ અને અંતસિદ્ધા આોિ -અન્તઃ સિદ્ધાનાં આદ્યારઃ સિદ્ધોને અનંતમો ભાગ કહેવાયેલ છે. ધન રાગદ્વેષરૂપ પરિણામ જ અહીં ગ્રંથી શબ્દથી ગ્રહણ કરાયેલ છે, આ ગ્રંથીમાં જે જીવ રહે છે તે ગ્રંથી.સત્વ છે. અર્થાત જે રાગદ્વેષથી નિબિડા બનેલા પરિણામ વિશેષનું ભેદન કરવામાં અસમર્થ છે-યથા પ્રવૃત્તિકરણ સુધી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૧૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ જઈને જે પછીથી પતિત થઈ જાય છે, આગળના અપૂર્વકરણ આદિમાં જરાએ ચડી શકતા નથી. એવા જીવ જ અહિં ગ્રન્થીગસત્વથી લેવાયેલ છે, એવા જીવ અભવ્ય રાશિના જ ડાય છે. એનાથી અન’તગણા તથા સિદ્ધ રાશિના અનંતમા ભાગ પરિમિત પરમાણુ એ સમસ્ત કર્મીમાં હોય છે. ।। ૧૭ હવે ક્ષેત્રને લઈને ક્રમ પરમાણુને કહે છે-“ સત્રે નીવા ’ ઈત્યાદિ । અન્વયા—સવગીયા-સર્વેનીયા: સઘળા જીવ छद्दिसागयं - षदिशगतम् ષટ્કશાઓથી આગત કર્મ પુદ્ગલાને ગ્રહણ કરે છે, એક જીવ દ્વારા રોકવામાં આવેલા આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. જે કર્મ પુદ્ગલેને એ જીવ ગ્રહણ કરે છે તે સઘળા કર્યાં પુદ્ગલ જ્ઞાનાવરણીય, દનાવરણીય આદિ સવ ક રૂપથી પિરણમે છે. તથા સવ્વસુ વિપજ્ઞેયુ-સöવિ પ્રફેરોપુ સઘળા આત્માના પ્રદેશેાની સાથે એક ક્ષેત્રાવગાઢ થઇને સત્વે સત્વે બદ્ધનું પૂર્વ સર્વેશ बद्धकम् અંધને પ્રાપ્ત થાય છે. ܕܕ ભાવા—સ'સારી સર્વ જીવ જ્ઞાનાવરણિયાદિ આઠ વિધ કર્મ રૂપ ક પુદ્ગલાને પ્રતિ સમય ગ્રહણ કરતા રહે છે. એ ક પુદ્ગલ જેટલા આકાશના પ્રદેશેાને એ જીવ રાકી રહે છે ત્યાંથી તેના દ્વારા આકૃષ્ટ થાય છે. ખીજા બહારના ક્ષેત્રથી નહી. ત્યાં પણ દસ દિશાઓમાં વ્યવસ્થિત જે ક્રમ પુદ્ગલ છે તેને એ જીવ કષાયના યાગથી ગ્રહણ કરે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ચાર વિશિા તથા ઉર્ધ્વ અને અધઃ આ પ્રમાણે એ દસ દિશાઓ છે. એ કમ પુદ્ગલ રાગાદિરૂપ સ્નેહગુણના યાગથી આત્મામાં ચાંટી જાય છે. ક્ષેત્રાન્તરમાં રહેલા કમ પુદ્ગલ જે જીવની સાથે મંધાતા નથી એનું કારણ એનામાં તદભાવથી પરિણમન થવાના ભાવ છે, જેમ અગ્નિ સ્વદેશસ્થ પ્રાગૈાગ્ય પુદ્દગલાને અગ્નિરૂપથી પરિણુમાવે છે એજ પ્રમાણે જીવ પેાતાના દ્વારા રાકેલ પ્રદેશમાં રહેલા પુદ્ગલાને કર્મરૂપમાં પરિણમાવે છે, જીવથી અહીં કષાય સહિત જીવ સમજવો જોઇએ. એ જીવ દ્વારા શકેલ આકાશ પ્રદેશ જ ક્ષેત્ર છે, દિશાઓના આકાશથી કેઈ ભેદ નથી. સૂર્યના ઉડ્ડય આદિની અપેક્ષા જ આકાશ પૂર્વ પશ્ચિમ આદિ દિશાએથી એળખાય છે. આ વાતની સૂચના નિમિત્ત અહી' સૂત્રમાં દિશા શબ્દ રાખવામાં આવેલ છે. આ કારણે વૈશેષિકસિદ્ધાંતમાં જે દિગ્ દ્રવ્યાન્તર રૂપથી કહેવામાં આવેલ છે તે બરાબર નથી. આ પહેલાં બતાવવામાં આવેલ છે કે, સૂત્રમાં વિશતમ્” પદથી દશ દિશાઓનુ ગ્રહણ થયેલ છે. એકેન્દ્રિય જીવોના જે તૈજસ પુદ્ગલાનું ગ્રહણ થાય છે એમાં ત્રણ દિશાએ લઈને છ ક્રિશાએ षड् શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૨૧૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ સુધીના પુદ્ગલાનું ગ્રહણ થાય છે. એ કમ આત્મા દ્વારા રોકાયેલા આકાશના સમસ્ત પ્રદેશમાં સ્થિત થાય છે. એને જ જીવ ગ્રહણ કરે છે. તથા એ ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યંત જીવ ચારે દિશાએથી, ચાર વિદિશાએથી, અને ઉર્ધ્વ તથા અધઃથી કર્મ પુદ્ગલાને ગ્રહણ કરતા રહે છે. આ પુદ્ગલામાં જ્ઞાનાવરણીય આદિરૂપથી પરિણમન થવા યાગ્ય કર્મ પુદ્દગલ રહે છે. અર્થાત્ જે કાણુ વગણુાએને એ જીવ ગ્રહણ કરે છે એને એ જીવ અધ્યવસાય વિશેષથી જુદા જુદા જ્ઞાનાવરણીય આદિ રૂપમાં પરિણમાવી દે છે. આ ગ્રહિત કર્માં પુદ્ગલ આત્માના સઘળા પ્રદેશેાની સાથે જ મધને પ્રાપ્ત થાય છે. એવું નથી કે, ઘેાડા આત્માના પ્રદેશેાની સાથે સંબંધને પ્રાપ્ત થાય અને થેાડાની સાથે ન થાય. અડધાવાથી તેમાં ભાવાના અનુસાર પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ તથા અનુભાગ અધરૂપથી પ્રકારતા આવી જાય છે. ॥ ૧૮ ૫ હવે કાળથી કમ પરમાણુએ વિષે કહે છે ઉદ્દિ ” ઈત્યાદિ ધ આ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાનકોડી સાગરોપમ પ્રમાણુ ડાય છે. તથા જઘન્ય સ્થિતિ અંતરમુહૂતની છે. ॥ ૧૯ ॥ આ સ્થિતિ કયા કયા કમની થાય છે તે કહે છે—આવનિગ્ન'' ઈત્યાદિ | અન્વયાથ-દૂનવિયોતિ બન્નેનું બાવળિગાળ-બાવળોચયો: જ્ઞાનાવરણીય, દશ નાવરણીય, વૈળિા–વેનીય વેદનીય તથા અન્તરાય-અન્તરાયં અંતરાય મંમિ-મળિ આ ચાર કર્મોની એટલી ઉિર્દૂ-સ્થિતિઃ સ્થિતિ હોય છે, અર્થાત્ આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કાડાકેાડી સાગરની તથા જઘન્ય સ્થિતિ અન્તરમુહૂર્તની નિયાાિ-ચાહ્યાતા કહી છે, વેદનીય કમથી અહી ફકત અસાતા વેદનીય કર્મની જ આટલી સ્થિતિ જાણવી જોઈએ. કેમ કે, એ સ્થિતિમાં જ એ કર્મની અન્ય જ્ઞાનાવરણુ અદિ કર્મીની સાથે સમાનતા એસે છે. તથા પ્રજ્ઞાપના સૂત્રના ત્રેવીસમાં પદમાં પણ ભગવાને આવું જ કહ્યુ છે. તથા અહીયા જઘન્ય પદથી વેદનીય સ્થિતિ વિવક્ષિત નથી. કેમ કે, પ્રજ્ઞાપના સૂત્રના ત્રેવીસમાં પદમાં સાતા વેદનીયની જધન્ય સ્થિતિ ખાર મુહૂર્તની કહેલ છે તથા અસાતા વેદનીયની તે જઘન્ય સ્થિતિ સાગરોપમના સાત ભાગેામાંથી ત્રણ ભાગ પ્રમાણે જાણવી જોઈએ, તેા એ ત્રણ ભાગ પણુ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સમજવું જોઇએ. અર્થાત્ અસાતા વૈશ્વનીયની જઘન્ય સ્થિતિ પલ્યેાપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગેામાના ત્રણ ભાગ પરિમિત હોય છે. ॥ ૨૦ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૦ Page #239 -------------------------------------------------------------------------- ________________ મોહનીય કર્મ કે સ્થિતિ કા નિરૂપણ હવે મેહનીય કર્મની સ્થિતિ કહે છે-“જિ” ઈત્યાદિ ! મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તર કોટી કોટી સાગરોપમ પ્રમાણે છે. તથા જઘન્ય સ્થિતિ અંતરમુહૂર્તાની છે. ૨૧ . હવે આયુષ્કર્મની સ્થિતિ કહે છે–“તેર” ઈત્યાદિ .. આયુ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. તથા જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે. નામગોત્રકે સ્થિતિ કા નિરૂપણ હવે નામ ગેત્રની સ્થિતિ કહે છે –“a ” ઈત્યાદિ. નામ તથા ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તથા જઘન્ય સ્થિતિ એક અન્તમુહૂર્તની છે ૨૩ છે હવે ભાવનું સ્વરૂપ કહે છે–સિદ્ધviz. ” ઈત્યાદિ ! અન્વયાર્થી–સિદ્ધાળsળતાનોય-સિદ્ધાનીનત્તમા કર્મોમાં અનુભાવ લક્ષણ૩૫ ભાવ સિદ્ધોને અનંત ભાગ છે. આ અનુમાTI ધ્રુવંતિ ઉ–અનુમાન અવનિ તુ અનંતમો ભાગ પણ અનંત સંખ્યાવાળા જ જાણવો જોઈએ. સવલુવિ fu – સર્વનાવિ કાä સઘળા અનુભાગમાં પ્રદેશ પરિમાણુ સંવર્ગવે છ– સર્વ જીવોડરિક્રાન્ત ભવ્ય અને અભવ્ય જીવોથી પણ અધિક છે. અર્થાત ભવ્ય અને અભવ્ય જીથી પણ અનંતગણે અધિક છે. એ ૨૪ અધ્યયન કા ઉપસંહાર હવે અધ્યયનને ઉપસંહાર કરતાં ઉપદેશ કહે છે–“તા” ઈત્યાદિ ! આ પ્રમાણે એ જ્ઞાનાવરણીય આદિ કર્મોની પ્રકૃતિબંધ આદિકેને કડવા વિપાકવાળા તથા ભાવ હેતુવાળા જાણીને તત્વજ્ઞ વ્યક્તિનું કર્તવ્ય છે કે, તે આ કર્મોને સંવર તથા એને ક્ષય કરવામાં પ્રયત્નશીલ રહે એવું હું કહું છું. કર્મોના આગમનને નિરોધ કરે તેનું નામ સંવર છે, તથા સંચિત કર્મોને ક્ષય કરવાનું નામ ખપાવવું છે. ૨૫ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું કર્મ પ્રકૃતિ નામના તેત્રીસમું અધ્યયન સંપૂર્ણ ૩૩ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૧ Page #240 -------------------------------------------------------------------------- ________________ ચોંતીસર્વે અધ્યયન કા પ્રારંભ ઔર વેશ્યાઓં કા નિરૂપણ ચોત્રીસમા અધ્યયનને પ્રારંભ તેત્રીસમું અધ્યયન કહેવાઈ ગયેલ છે, હવે ચેત્રીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનમાં વેશ્યાઓનું વર્ણન કરવામાં આવશે. આ અધ્યયનનો સંબંધ તેત્રીસમા અધ્યયન સાથે આ પ્રમાણે છે-તેત્રીસમા અધ્યયનમાં કર્મોની પ્રકૃતિયા તથા તેની સ્થિતિ કહેવામાં આવેલ છે એ સ્થિતિ વેશ્યાઓના સંબંધથી હીનાધિક હોય છે. આ કારણે આ અધ્યયનમાં વેશ્યાઓનું વર્ણન કરવામાં આવે છે. સુધમસ્વામી જખ્ખસ્વામીને કહે છે-“ જે vi” ઈત્યાદિ. અન્વયાર્થ–હે જબૂ! હું સેસન્સ-રાધ્યયનમ્ વેશ્યાઓને બેધક હોવાથી એ વેશ્યા અધ્યયનનું હવે નિરૂપણ કરું છું. પુપુત્રિ – ભાનુપૂર્ચા થાત્રામદ્ આ નિરૂપણ હું પૂર્વાનું પૂવી ક્રમ પ્રમાણેના અનુસારજ કરીશ, પશ્ચાનુપૂવીના અનુસાર નહીં. આ નિરૂપણમાં સહુથી પહેલાં છoÉપિ ગુમાવે-છેવાનામ્ પાપિ અનુમાવાન્ કર્મ સ્થિતિની વિધાયક આ તત્તદ્વિશિષ્ટ પુદગલરૂપ છ લેસ્યાઓને રસ વિશેષને કહું છું તેને મે સુશ્રyત તમે સાંભળે છે ૧ છે આ અનુભાવ નામાદિથી થાય છેઆ માટે વેશ્યાઓના નામ આદિ દ્વારને કહે છે-“નામાકું” ઈત્યાદિ ! અન્વયાર્થ–હું આ વેશ્યાઓનું વર્ણન વામણું નામાનિ નામ દ્વારથી, વUર સપરિણામઢવ-વર્ગ--ધ રાશિ પરિણામઢક્ષણનું વર્ણદ્વારથી, રસદ્વારથી, ગંધકારથી, સ્પર્શદ્વારથી, પરિણામદ્વારથી, કાળું કિરું છું ઘાથાનં સ્થિતિ જતિં જ બાપુઃ સ્થાનદ્વારથી, ગતિદ્વારથી, તથા આયુદ્વારથી કરીશ. તમે એને મે-જે મારી પાસેથી સુng-શ્રyત સાંભળો. * ૨ . હવે પ્રથમ નામદ્વારને સૂત્રકાર કહે છે –“વિશogrઈત્યાદિ ! અન્વયાર્થી–શિgrદ્દેદા-wારું કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા, પદ્મલેશ્યા, તથા છઠી શુકલ વેશ્યા એ યથા ક્રમ વેશ્યાઓનાં છ નામ છે. આજ નામ દ્વાર છે. | ૩ | હવે બીજું ઘણું દ્વાર કહે છે પ્રથમ કૃષ્ણલેશ્યાનું વર્ણ કહે છે– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨ ૨ Page #241 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાઓં કે વર્ણદ્વાર કા નિરૂપણ " जीमूय" त्यादि। मन्वयार्थ-किण्हलेहा-कृष्णलेश्या वेश्या पनी अपेक्षा जीमूयनिद्धसंकासा-जीमूतस्निग्धसंकाशा स्निय, नरेखा sil भेघना समान छे. गवलरिदृसंन्निभा-गवलरिष्टकसंनिभा ने सना ना रेवी छे, PARBानवी छ. खंजण नयणनिमा-खंजननयननिभा ॥ीनी मनी समान छ, नेत्रनी ५-यनी 18ना સમાન છે. તાત્પર્ય કહેવાનું એ છે કે, આ કૃષ્ણલેશ્યાપરમ કૃષ્ણવર્ણવાળી છે પાછા हवे नाश्यान। णु ४९ छ-" नीला" त्यादि। भन्वयार्थ-नीललेसा-नीललेश्या नातवेश्या वण्णओ-वर्णतः १ ना अपेक्षा नीलासोगसंकासा-नीलाशोकसंकाशा न म वृक्षना २वी छ. चासपिच्छसमप्पभा-चासपिच्छसमप्रभा यास पक्षीन पी७ समान छ तथा बेरुलिय निद्धसंकासा-वैडूर्यस्निग्धसंकाशा स्नि वैडूर्य भाना समान छ. ॥५॥ वे पातोश्यानो १ ४ छ-" अयसीपुप्फ" त्या । मन्वयार्थ --काउलेसा-कपोतलेश्या पाती देश्याना वण्णओ-वर्णतः पानी मपेक्षा अयसीपुप्फ संकासा-अतसीपुष्पसंकाशा १f साना साना को छ. कोइलच्छदसन्निभा-कोकिलच्छदसंनिभा ते ४४ नामनी वनस्पतिनावी છે, કબૂતરની ગર્દનના સમાન છે. જેમ કબૂતરની ડોક કાંઈક કાળી અને કાંઈક લાલ હોય છે. એ જ પ્રમાણે આ કાપતી વેશ્યાને પણ વર્ણ હોય છે. દા. हवे तश्याने १४ हे - " हिगुंलय” त्याहि । म-क्याथ-तेउलेसा-तेजोलेश्यातेवेश्या वण्णओ-वर्णतः पनी अपेक्षा हिगुलियधातुसंकाशा-हिंगुलकधातुसंकाशा डि तथा गे३ माहि पातुन समान छ. तरुणाइच्चसन्निभो-तरुणादित्यसंनिभा अभिनव उदय सूर्य को छे. सुयतुडपईवनिभा-शुक्रतुण्डप्रदीपनिभा पाटनी यांयना वो तथा हिवानी न्यातिन समात २४ताजी छ. ॥७॥ व पवेश्यानो वर्ष ४ छ-" हरियाल" त्या अन्यार्थ:-पद्मलेसा-पद्मलेश्या ५मलेश्या वण्णओ-वर्णतः पनी अपेक्षा हलिहाभेयसन्निभा-हरिद्राभेदसंनिभो ॥४२॥ ४ाना २॥२वी छ. हरियालभेय संकासा-हरितालभेदसंकाशा जाना ४८४ ४२वाथी मरथी रे माय छ तपा २ समान छे. सणासणकुसुमनिभा-सणासनकुसुमनिभा साथ तमा भी४४ वृक्षना ०५ना २वी छ. ॥८॥ श्री. उत्तराध्ययन सूत्र:४ २२७ Page #242 -------------------------------------------------------------------------- ________________ હવે શુકલલેશ્યાનું વર્ણન કહે છે—“ સવું ” ઇત્યાદિ । અન્વયા —મુવાઢેસા–સુરજેવા શુકલ લેશ્યા વળો-વનંતઃ વણુની અપેક્ષા સંત્સાસા-ચલાં સંજાણા શંખ-સ્ફટિક મણી–કુ દ—પુષ્પના સમાન છે. વીરપૂરણમળમા-ક્ષીપૂરસમત્રમાં દૂધના ભરેલા કુંભના જેવી છે. ચયદા સાલા-નતદ્દારસંન્નાશા ચાંદીના હારના જેવી અથવા તે ચાંદી તથા મુક્તાહાર સમાન છે. ॥ ૯॥ હવે સૂત્રકાર રસદ્વારનું વર્ણન કરે છે. જેમાં પ્રથમ કૃષ્ણુલેશ્યાના લેશ્યાઓં કે રસદ્વાર કા નિરૂપણ રસને કહે છે. 'जह कडुय ” ઇત્યાદિ । 66 અન્વયા—ના ચથા જેમ દુચતુવરણા-ટુઋતુયલઃ કડવી તુંખડીના રસ હાય છે, નિમ્નસો-નિસઃ લીબડાના રસ હોય છે, વા–વા અથવા વડુચોનો વા ટુરોહિળીસો વા કડવી છાલનો રસ હોય છે, હ્તો વિ अनंतगुणो रसो य किण्हाए नायव्वो-अतोऽपि अनंतगुणः रसः कृष्णयाः ज्ञातव्यः આ બધાથી પણ અનંતગણુા કડવા રસ કૃષ્ણલેશ્યાના હૈાય છે. ૧૦ના હવે નીલલેસ્યાનું વર્ણન કહે છે—“ જ્ઞત્તિત્ત ’ઇત્યાદિ । અન્વયા ——નદ્દાચથા જેમ ત્તિયજુયસ્ત રસો ત્તિયજ્ઞો-ત્રિઋતુસ્ય રસઃ તીક્ષ્ણ સુઠ, પીપર, મરચા રૂપ ત્રણ કટુકને રસ તીક્ષ્ણ એટલે તીખા હોય છે. जहा वा-यथा વા અથવા સ્થિવિષ્વસ્રી-ક્ત્તિવિચાઃ જેમ ગજપીપરને રસ તીક્ષ્ણ હેાય છે. řોત્રિ અનંતનુનો-અતો{વ અનંતનુનઃ આ બધાના રસથી પણ અનંતગણા રસ નીજ઼ાદ્ નાયવો-નીછાયા જ્ઞાતવ્ય: નીલ લેફ્સાના હોય છે એવું જાણવુ જોઈ એ. ।। ૧૧ ।। હવે કપાતલેશ્યાના રસનુ વર્ણન કહે અન્વયા—ના—યથા જેમ સળગવારસોકાચી કેરીના રસ હોય છે અથવા તુંવરવિવ્રુત્ત તુરા કાઠાંના જેવા રસ હોય છે. હ્તો વિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ છે-- જ્ઞતહળગંય '' ઈત્યાદિ ! 1-તહળામ્રરસઃ અપકવ એટલે જ્ઞારિસો તુંવર વિહ્વચ ચાદરાઃ અનંતકુળો સો જાણ્નાયબ્દો - २२४ Page #243 -------------------------------------------------------------------------- ________________ અત્તોડવ અનંતપુર: પોચા જ્ઞાતઃ આ સઘળાથી પણ અનંતગ ખાટો રસ આ કપિલેશ્યાને હોય છે. ૧૨ // હવે તે વેશ્યાના રસનું વર્ણન કહે છે–“નવરિજીવા” ઈત્યાદિ! અન્વયાર્થ– પગથા જેમ પરિચંવારસો-પરિળતાથરણઃ પાકેલી કેરીને રસ હોય છેઝારિતો વિઠ્ઠલ રો-ચારરાવ પવાસ્થય રસઃ જેવો પાકેલા કવીઠને રસ હોય છે, પત્તો વિનંતકુળો જણો સેકચ નાચવો-બરોડા ના જઃ કેઃ જ્ઞાતઃ તેના રસથી અનંત ગણે રસ તેજલેશ્યાને હોય છે એવું જાણવું જોઈએ. કાંઈક ખાટો અને કાંઈક મીઠો એવો મધુર રસ તેજેલેસ્થાને હોય છે. આવો ભાવ આ ગાથાને છે કે ૧૩ છે. હવે પલેશ્યાના રસને કહે છે-“ઘરવાળીઈત્યાદિ 1 અન્વયાર્થ––ારિતો-ચાદરવા જેવો વરવાસી-વરવાળ્યાઃ ઉત્તમ શરાબને રો-રઃ જે રસ હોય છે, અથવા જેવો વિવિહાળાવાળોવિવિઘાનાં વાળનાં રણો મવતિ વિવિધ આઅવોને રસ હોય છે, અથવા નારિયો-સાદરા: જેમ મદુરાણ = રણો-મધુમેય ઘા રસઃ મધનો જે પ્રકારને રસ હોય છે, તથા સાકરને જે રસ હોય છે પ્રસ્તો-તઃ એનાથી પણ ઘરfor અનંત ગણે અધિક રસ THIS-Qાચાર પત્રલેશ્યાને હોય છે. ૧૪ હવે શુકલેશ્યાને રસ કહે છે—“નૂર” ઈત્યાદિ ! અન્વયાર્થ-જેવો નૂપુરિયાસો-કૂતિઃ ખજૂરને તેમજ દ્રાક્ષને રસ હોય છે. વા-વા અથવા વીરસો-ક્ષીરરસ દૂધમાં બનાવેલ ખીરને રસ હોય છે અથવા વંડસરિતો-વંદરાવાર જે ખાંડ અને સાકરને રસ હોય છે. પ્રસ્તો વિ અનંતકુળો જણો ગુણ નાયો-ગોવિ અનંતપુનઃ રત ઝવટાચા જ્ઞાતિજ્જઃ એનાથી પણ અનંતગણે મીઠે રસ શુકલેશ્યાને હેય છાપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાઓ કે ગંધદ્વાર કા નિરૂપણ હવે સૂત્રકાર ચોથા ગંધદ્વારનું વર્ણન કરે છે, જેમાં પ્રથમ અપ્રશસ્ત ત્રણ લેશ્યાઓના ગંધને કહે છે-“કોમરસ” ઈત્યાદિ ! અન્વયાર્થ—-=-થા જે પ્રકારની જોમસ-શોમૃત ગાયના મરેલા શરીરની सुणगमडस्स शुनकमृतस्य सुतराना भरे। शरीरनी 2424। अहिमडस्स-अहिमृतस्य સર્ષના મરેલા શરીરની ઊંચથા જેવી ધો-ધઃ દુર્ગધ હોય છે. પ્રોવિ अणंतगुणो गंधो अपसात्थाणं लेसाणं नायव्वो-अतोऽपि अनन्तगुणः गन्धः અકરાતાનાં જ્ઞાતઃ તેનાથી પણ અનંત ગણી અધિક દુર્ગધ કૃષ્ણ, નીલ અને કાપેલ આ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે. જે ૧૬ હવે ત્રણ લેશ્યાઓના ગંધને કહે છે–“ના” ઈત્યાદિ . અન્વયાઈ–ઝાથા જેવી રીતની ગુહિકુમળ્યો-સુમિપુનઃ સુગંધિત પુષ્પોની સુગંધ હોય છે, અથવા પિરસમાણા-વિષમાળાના જેમ પીસવાથી સુગંધી દ્રવ્યોમાંથી સુગંધ છુટતી હોય છે, gો વિ-શતઃ કવિ अनाथी ५ अणंतगुणो गंधो तिण्हं पसत्थलेसाणं भवइ-अनन्तगुणः गन्धः ત્તિwાં કાત્તરવાના મવતિ અનંત ગણી અધિક સુગંધી, તેજ. પદ્ધ અને શુકલ આ ત્રણ પ્રશસ્ત વેશ્યાઓની હોય છે. તે ૧૭ | લેશ્યા કે સ્પર્શદ્વાર કા નિરૂપણ હવે સૂત્રકાર પાંચમા સ્પર્શ દ્વારને કહે છે, આમાં પ્રથમ અપ્રશસ્ત ત્રણ લેશ્યાઓને કહે છે –“નવારણ” ઈત્યાદિ ! અન્વયાર્થ––થા જેમ રજવર- કરવતને સો–uઃ સ્પર્શ થાય છે, વા-વાં અથવા જેમ નિમાણ જાણો–ોનિહાયા સ્પર્શ ગાયની જીભને સ્પર્શ થાય છે, અથવા જેમ સાવત્તા જાત-જાવ ત્રાળ #શઃ શાકના વેલાઓના પાંદડાને સ્પર્શ થાય છે, પ્રશ્નો વિ ગતગુણોકરોડ જનતાઃ તેનાથી પણ અનંત ગણું કર્કશખરબચડે સ્પર્શ થાળ હેતાળ-ગરાસ્તાનાં હેરાનાં મવતિ અપ્રશસ્ત કૃષ્ણ, નીલ, કાપિત લેશ્યાઓને હોય છે. ૧૮ હવે પ્રશસ્ત ત્રણ વેશ્યાઓના સ્પર્શને કહે છે–“નવૃત્તિ” ઈત્યાદિ! અન્વયાર્થ– ચણા જેમ વૃક્ષ વાવો-વૃરી બૂર નામની વનસ્પ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ તિસ્પર્શ અથવા નવનીત-નવનીત માખણને સ્પર્શ, તથા સિપીણકુસુમાશિરીષ કુસુમનામ્ શિરીષ પુષ્યને સ્પર્શ થાય છે પ્રોવિઘiતાળો ગોf સારTUTએનાથી પણ અનંતગણે સુંવાળો સ્પર્શ તિદ્દવિ પથક્વેતા તિામણિ પ્રશાફના મવતિત્રણ પ્રશસ્ત તેજ, પદ, શુકલેશ્યાઓને હોય છેલ્લા હવે સૂત્રકાર છઠા પરિણામદ્વારને કહે છે-“તિવિદ્દો” ઈત્યાદિ! અન્વયાર્થ-જેતા–સ્ટેફની છ લેશ્યાઓની વચ્ચેના પ્રત્યેક વેશ્યાનું પરિણામ સિવિહો હોદ્દે-ત્રિવિધોવા મવતિ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનું હોય છે અથવા નવવિહો હોર્નવવિધ મવતિ નવ પ્રકારનું હોય છે. એ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદમાં પણ પિતા પોતાના સ્થાનમાં તરતમતાનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે એ જઘન્ય આદિ પ્રત્યેક પણ પોતપોતાનામાં જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ ભેટવાળા બની જાય છે. આ પ્રમાણે એ નવ ભેદ થઈ જાય છે. સત્તાવીસફવિદે શરીગોવા-સપ્તવિંશતિવિધઃ રિવિધ વા નવને ત્રણથી ગુણતાં સત્યાવીસ અને સત્યાવીસને ત્રણથી ગુણતાં એકયાસી ડુતો તેવા વા-દિરતે ત્રિવાાિદા એકયાસીને ત્રણથી ગુણતાં બસોને તેંતાલીસ ભેદ લેશ્યાઓના પરિણામની થઈ જાય છે. આ પ્રમાણે કૃષ્ણ આદિ છે વેશ્યાઓના સઘળા પરિણામની સંકલન કરવાથી એક હજાર ચાર અઠાવન પરીણામ બને છે. ૨૦ લક્ષણદ્વાર કા નિરૂપણ હવે સરકાર લક્ષણ દ્વાર કહે છે. જેમાં પ્રથમ કૃષ્ણલેશ્યાનું લક્ષણ કહે છે-“વંચાવવ” ઈત્યાદિ ! અન્વયાર્થ–જે આત્મા પંજારવMમત્તો-વંશાસ્ત્રવ પ્રાણાતિપાત આદિ પાંચ આસમાં પ્રમત્ત હોય, તિહિં માત્તો-ત્રિમિઃ ગગુપ્તઃ મને ગુપ્તિ, વચનપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિથી જે અગુપ્ત હોય, અર્થાત્ એ ત્રણ ગુપ્તિથી રહિત હોય છ૩ વિરો- હું વિરતઃ ષકાયના જીની રક્ષાથી જે અવિરત હોય, તિબ્બામrgબળો-તત્રામરતઃ તીવ્ર આરંભ-ઉત્કૃષ્ટ સાવધ વ્યાપારમાં તત્પર હોય, પુલો-સુદ બીજાઓના હિતના અભિલાષી ન હય, સિગો-સાત્તિ વગર વિચાર્યું જ દરેક કામમાં પ્રવૃત્તિ કરવાવાળા હોય ૨૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨ ૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ તથા–“નિબંધસપરિણામો” ઈત્યાદિ ! અન્વયાર્થ–નિબંધHપરિણામો-નિર્કંધ પરિણામ જેનું પરિણામ દયા ભાવથી બિલકુલ શૂન્ય હોય, નિશ્ચંતો-સૂરાં ઘાતક હોય, નિરિયો–વિજેન્દ્રિઃ ઈન્દ્રિયને વશમાં રાખનાર ન હોય, આ પ્રમાણે પ્રચારમારોપતો સમાયુ: આ પાંચ આસવ આદિ પૂર્વોક્ત ચોગોથી યુક્ત પ્રાણીને કૃષ્ણલેશ્યા વાળ જાણ જોઈએ. અર્થાત્ જે પ્રાણીઓના એવા ચોગ હોય, સમજો કે એજ કૃષ્ણ વેશ્યાના લક્ષણ છે. કહેવાનો ભાવ એ છે કે, જે પ્રમાણે જપાયુષ્યના સંસર્ગથી સ્ફટિક મણિ જપાપુષ્ય રૂપથી પરિણમિત થઈ જાય છે. એજ પ્રમાણે કૃષ્ણાદિ દ્રવ્યની સહાયતાથી આત્માનું પરિણામ કૃષ્ણાદિરૂપ થઈ જાય છે. એ જ પ્રમાણે કૃષ્ણાદિ દ્રવ્યની સહાયતાથી આત્માનું પરિણામ કૃષ્ણાદિરૂપ થઈ જાય છે. આનું જ નામ લેશ્યા છે. આ કૃષ્ણલેશ્યાના સદૂભાવમાં જ પાંચ આસવ પ્રમત્ત પ્રાણુ બનેલ રહે છે. ત્રણ ગુપ્તિથી અગુપ્ત રહે છે. વગેરે વગેરે. આથી જ એને કૃષ્ણલેશ્યાના લક્ષણરૂપથી કહેવામાં કરવામાં આવેલ છે. જે જેના સદ્દભાવમાં હોય છે તે જ તેનું લક્ષણ હોય છે. જેમકે, ઉષ્ણુતાના સદૂભાવમાં અગ્નિ હોય છે. આથી જે પ્રમાણે અગ્નિનું લક્ષણ ઉષણતા છે. એ જ પ્રમાણે પાંચ આસવ પ્રમત્ત આદિ કૃષ્ણલેશ્યાનાં લક્ષણ છે. તારા, સૂત્રકાર નીલેશ્યાનાં લક્ષણ કહે છે–“ર ” ઈત્યાદિ ! અન્વયાર્થ-જ્ઞા-ર્ષો બીજાના ગુણેને સહન ન કરવા, રિતમ: રેષ કર, તથા સદા રેષમય પરિણામ રાખવું, સંતો-સતાઃ તપસ્યા કરવાથી વિમુખ રહેવું, અવિન્ન-વિડ્યો કુશાસ્ત્રોમાં તત્પર રહેવું, મારામાં છળકપટ કરવું, અરિવા-મદીશતા લજજા રહિત થવું, હૂ-વૃદ્ધિ વિષયોમાં આસક્તિ રાખવી, જો-પ્રત્યે દ્વેષ રાખે, દે-રાઈઃ બીજાઓની ઠગાઈ કરવી, રૂમ-પ્રમત્તા જાત્યાદિક મદથી અત્યંત યુક્ત રહેવું, રસોડ્ડ-સંઢોડું: ઈન્દ્રિયના વિષયમાં લોલુપતા રાખવી. ૨૩ તથા–“સાચવેસણ” ઈત્યાદિ! અન્વયાર્થ–સાચવેલg-સાતવેષઃ સાતાને દ્વેષ કરો, માત્મા વિરો–કાશ્મત્ત નિવૃત્તઃ પ્રાણી વધના સ્થાનભૂત આરંભથી વિરક્ત ન થવું, વૃદો- સ્વપ્નમાં પણ બીજાના હિતની અભિલાષા ન રાખવી સીરિમોસોસિ: વગર વિચાર્યું કામને કરવા લાગી જવું, ઈત્યાદિ લક્ષણથી યુક્ત પ્રાણી નીલલેશ્યાના પરિણામવાળો જાણુ જોઈએ. ર૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ હવે કાતિલેશ્યાનું લક્ષણ કહે છે–“ઈત્યાદિ ! અન્વયાર્થ–-વત્ર વાણીથી કુટિલ થવું, વૈવસમાચારે-વત્તાવારઃ કુટિલ આચારવાળા બનવું, નિચવિ-નિરિમાન કપટિ થવું, અgsgu– નૃગુવા કુટિલ ચિત્ત થવું, પાર્જિનો -પ્રતિદ્ઘ પિતાના દેને ઢાંકવા, વણિ જ માયાચારથી યુક્ત બનીને પ્રત્યેક કાર્ય કરવું, મિચ્છાનિદી-મિથ્યાષ્ટિ શ્રત ચરિત્રરૂપ ધર્મમાં શ્રદ્ધા વિહીન થવું, અને કારિ–જનાઃ આર્ય ભાવથી રહિત બનવું. રપા તથા–“દBI૪” ઈત્યાદિ ! અન્વયાર્થ–SEાસ્ટpવાર્ફ-કારતુષ્ટવાહી એવાં વચન બેલવાં કે, જેનાથી બીજાઓને દુઃખ થાય, રાગદ્વેષથી યુક્ત વચનને પ્રવેગ કરે, તેળે-તેરઃ ચોરી કરવી, મરી-મારી બીજાના અભ્યદયને સહન ન કરવો તથા સંપન્ન હોવા છતાં પણ દાન ન કરવું, ચિનો સમાપત્તો–ાતનું રોજ સગુણા ઈત્યાદિ! એવા કાર્યયુક્ત થી જીવને વાસ્તેલંતુ ઘરવાતોરચાં પરમતિ કાપડિલેશ્યાવાળા જાણવા જોઈએ. તાત્પર્ય આવાં લક્ષણ જે જીવમાં હોય તે કાપતલેશ્યાવાળા છે એવું જાણવું જોઈએ. આ લક્ષણ કાતિલેશ્યાનું છે પારદા હવે તેજલેશ્યાનાં લક્ષણ કહે તે–“નીચાવિ ” ઈત્યાદિ ! અન્વયાર્થ–નિયાવિત્તી-નીતૈત્તિઃ અહંકાર ન કરે ગુરૂજનથી પિતાનું આસન નીચું રાખવું, વવ-ચપ ચપળતાથી રહિત થવું, ગમા-અમથી માયાચારથી રહિત થવું, માતૃ-તૂઃ અપૂર્વ વસ્તુને જોવાની ઉત્સુકતા ન રાખવી, વિચર્વિ-વિનવિયઃ વિનીત થવું, ગુરુજનને વિનય કર, એમના આવવાથી ઉઠવું, પ્રણામ આદિ કરવું, ઈન્દ્રિયોને જીતવા કોવિં-ચોકાવાન મન, વચન અને કાયાના ચાગને શુદ્ધ રાખવા, વાળં-પધનવાન તીવ્ર તપશ્ચર્યા કરવી. ર૭ા તથા–“વિચ ધm” ઈત્યાદિ ! અન્વયાર્થ–પિચયમો-શિવમ પ્રિય ધર્મવાળા થવું, દઢધો-ધર્મી ધર્મમાં દઢતા રાખવી, અર્થાત્ અંગિકાર કરેલાં વ્રત આદિકને નભાવી રાખવાં, અવજ્ઞમી-કવચમી: પ્રાણાતિપાત આદિ પાપથી સદા ભયભીત બની રહેવું, -હિતૈષ મોક્ષના અભિલાષી થવું પ્રયોજામraો-ઘોળ મયુર: આ પૂર્વોક્ત વાતેથી સંપન્ન ગ જે જીમાં હેય છે એ જીવ તેલેશ્યાથી પિતાની આત્માને પરિણમનવાળા જાણવા જોઈએ. આ સઘળાં લક્ષણ તેજલેશ્યાનાં છે. ૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૨૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ હવે પદ્મશ્યાનાં લક્ષણ કહે છે–“રાજુમાળેઈત્યાદિ ! અન્વયાર્થ–પ્રચવોમાણે મચાએ જ પશુ-કતનુમાનઃ મારામ. વ્રતનુ ક્રોધ, માન, કષાયની અલ્પતા થવી માયા તથા લોભ કષાયની અલ્પતા થવી, જયંજિત્તે યંતવા-ઝરાન્તિરિત્તા ના શાન્ત ચિત્તવાળા બનવું, અશુભયોગને પરિત્યાગ કરીને શુભ યોગમાં પ્રવૃત્ત થવું, ચોવિંચોદાવાન મન, વચન, કાયાના રોગોને સદા પવિત્ર રાખવા તથા વાવં– ૩પયાનવાન્ તીવ્ર તપશ્ચર્યા કરવી ૨૯ તથા–“તા પ્રવાઈત્યાદિ ! અન્વયાર્થ–ાઇવાડ્ર-કતનવાવી થોડું અને હિતકર બેલવું, ઉપઉપરાન્તર ઉપશમ પરિણામયુક્ત થવું, વિવિ-નિતેન્દ્રિયઃ પિતાની ઈન્દ્રિયોને વશમાં રાખવી, ચોરમારો પાર્ટ્સ 7 રિઝમે-તોપ સમાયુ વર્ષો તુ પરિણામતિ આ સઘળી વાતોથી યુક્ત પ્રાણી પદ્મવેશ્યાવાળા હોય છે. ૩૦ હવે શુકલેશ્યાના લક્ષણને કહે છે–“ગણિ ” ઈત્યાદિ! અન્વયાર્થ––ગાણિજ્ઞિતા--મારી વયિત્વા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિત્યાગ કરીને જે આત્મા ધર્મસુરિ જ્ઞા-ધર્મગુરૂં શાતિ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું સેવન કરે છે, તથા પસંજ-કાન્તિનિત્તર પ્રશાન્ત ચિત્તવાળા હોય છે. અને તq–ાન્તાભ અશુભાગોના પરિ. તાપથી પોતાના આત્માને વશમાં રાખે છે, મિg-મિતઃ પાંચ સમિતિનું પાલન કરે છે, જુત્તિ, -મુણિપુ ગુરુ અને મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ દ્વારા પિતાના ચારિત્રની રક્ષા કરતા રહે છે ૩૧ તથા–“સરાનેઈત્યાદિ! અન્વયાર્થ–સરને વીર વાસરોગો વીતરો વા જે સરાગ હેય, અથવા વીતરાગ હોય, ૩ -૩Yરાન્તિઃ ઉપશમ ભાવથી જે યુક્ત હોય, નિરિણતિથિઃ ઈન્દ્રિયોને જેણે વશમાં કરી લીધેલ હોય, ઉત્તરમારો-ત. ચોમાયુ આ પ્રકારના યોગથી યુક્ત પ્રાણી શુકલ લેશ્યાવાળા હોય છે. ૩૨ સ્થાનદ્વાર કા નિરૂપણ હવે સૂત્રકાર આઠમા સ્થાન દ્વારને બતાવે છે-“બહિષ૦” ઈત્યાદિ અન્વયાર્થ–સંયિકાળો qળી પિન ને સમય સંસાયા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૩૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ लोगा-असंख्येयानाम् अवसर्पिणीनां उत्सर्पिणीनां ये समयाः संख्यातीताः लोकाः અસંખ્યાત અવસર્પિણી કાળ તથા અસંખ્યાત ઉત્સર્પિણી કાળને જેટલો સમય હોય છે અથવા અસંખ્યાત લેકના જેટલા પ્રદેશ છે એટલા જ હેરાનકાળા ફુવંતિ-રચાનાં થાનનિ અવન્તિ લેશ્યાઓનાં સ્થાન હોય છે. દસ કેડીકેડી સાગરનો એક અવસર્પિણી થાય કાળ છે. એટલાજ કેડીકેડી સાગરને ઉત્સર્પિણી કાળ થાય છે. અને કાળ મળીને અર્થાત્ વીસ કેડા કડી સાગરનું એક જે કાળમાં પ્રાણીઓનાં શરીર, આયુ, લક્ષ્મી, આદિને હાસ પ્રતિ સમય કાળચક થાય છે. તે રહે છે. તે અવસર્પિણી કાળ છે. એનાથી વિપરીત ઉત્સર્પિણી કાળ છે. અસંખ્યાત ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળને જેટલો સમય છે તથા અસંખ્યાત લોકોને જેટલો પ્રદેશ હોય છે. એટલા જ લેશ્યાઓનાં સ્થાન છે, અશુભલેશ્યાઓનાં સંકલેશ રૂપ સ્થાન હોય છે તથા શુભ લેશ્યાઓનાં વિશુદ્ધિરૂપ સ્થાન હોય છે. આ ગાથામાં કાળની અપેક્ષાએ તથા ક્ષેત્રની અપેક્ષાએ લેશ્યાઓના સ્થાનેનું પ્રમાણ કહેવામાં આવેલ છે. એમાં અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણીના સમયેને લઈને જે સ્થાનનું પ્રમાણ બતાવેલ છે, તે કાળની અપેક્ષાએ પ્રમાણ જાણવું જોઈએ. તથા અસંખ્યાત લોકોનાં દેશોને લઈને જે પ્રમાણે બતાવવામાં આવેલ છે. તે ક્ષેત્રની અપેક્ષાએ લેશ્યાએના સ્થાનનું પ્રમાણ જાણવું જોઈએ. ૩૩ સ્થિતિકાર કા નિરૂપણ સૂત્રકાર હવે સ્થિતિ દ્વારને બતાવે છે, આમાં પ્રથમ “કૃષ્ણલેશ્યાની કેટલી સ્થિતિ છે તેને પ્રગટ કરે છે–“મુહુર” ઈત્યાદિ ! અન્વયાર્થ–નિ -suહેરવાયાઃ કૃષ્ણ લેશ્યાની નનાસિર્ફ-નન્ય સ્થિતિ જઘન્ય સ્થિતિ મુહુર-મુદ્રા અન્તમુહૂર્તની હેય છે. તથા उक्कोसा ठिई-उत्कृष्टा स्थिति उत्कृष्ट स्थिति मुहुत्तहिया तेत्तीसा सागरा-मुहूर्ता ઉપવન ત્રરાત ના અન્તર્મુહર્ત અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોય છે. એવું નાચવા-જ્ઞાતવ્યા જાણવું જોઈએ. અન્નમુહૂર્તના પણ અસંખ્યાત ભેદ હોય છે. આ કારણે અન્તર્મુહૂર્ત શબ્દથી પૂર્વોત્તર ભવ સંબંધી અન્ત મુહર્ત દ્રય કહેવાયેલ સમજવું જોઈએ. ૩૪ નીલ ગ્લેશ્યાની સ્થિતિ આ પ્રકારની છે—મુહુરૂદ્ધ તુ” ઈત્યાદિ ! અન્વયાર્થીનીસ્ટ-નીન્કેરાયા નલલેશ્યાની નના ઉર્ફ-વાસ્થિતિ જઘન્ય સ્થિતિ મુહુર-મુન્નામ્ અંન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ વોરા હિ–બ્દ સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ પઢિયમસંવમાનમદમણિયા નહીપોપમસિંચેચમાધાન રાધીન પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક દસ સાગરોપમ પ્રમાણ છે. એવું નાચવા-જ્ઞાતદશા જાણવું જોઈએ. “પલ્ય” આ પદથી પલ્યોપમ ગૃહીત થયેલ છે. ભાવા–નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અતમુહર્ત પ્રમાણ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દસ સાગરેપમાં પ્રમાણ કહેવાયેલ છે. જે ૩૫ છે કાપિત શ્યાની સ્થિતિ આ પ્રકારની છે—મુહુ તુઈત્યાદિ ! અન્વયાર્થ–ાહેરા-તહેવાયાઃ કાપત લેશ્યાની નન્ના ટિકન્યા રિથતિ જઘન્યસ્થિતિ મુહૂદ્ધ નારા હોઠ્ઠ–મુહૂર્વાદ્ધાંજ્ઞાતવ્યા મવતિ અન્ત હતની હોય છે, તથા કોસા –દા સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ ઝિચમसंखभागमभ हिया तिण्णुदही नायव्वा होई-पल्योपमासंख्येयभागाभ्यधिकान् त्रीन् उधीन् જ્ઞાતવ્યા મવતિ એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક ત્રણ સાગરેપમ પ્રમાણ હોય છે. માદા તેલેસ્થાની સ્થિતિ આ પ્રકારની છે—“મુહુરધું ” ઈત્યાદિ ! અન્વયાર્થ–તેનીફેરા–તેનોèરચાયા તે વેશ્યાની નન્ના દિ–નન્યા રિતિઃ જઘન્ય સ્થિતિ મુહુર્દૂ-મુહૂર્તા એક અન્તર્મુહૂર્ત પ્રમાણુની છે, તથા उक्कोसा ठिई पलियमसंखभागमब्भहिया दोण्णुदही-उत्कृष्टा स्थितिः पल्योपमासंख्यभागाમ્યુધિ દૌ sધી ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરેપમ પ્રમાણ છે. યા પદ્મશ્યાની સ્થિતિ આ પ્રકારની છે—“મુહૂદ્ધ સુ” ઈત્યાદિ ! અન્વયાર્થ–-જેરાજા પધલેસ્થાની જહુન્ના કિન્નધન્ય સ્થિતિ જઘન્ય સ્થિતિ મુકુત્તો -મુહૂર્વાધ્યાં મવતિ અંતર્મુહૂર્ત પ્રમાણુ હોય છે. उक्कोसो ठिई-मुहुत्तहिया दससागरा नायव्वा होइ-उत्कृष्टा स्थितिः मुहूर्ताधिकान् दश સાજન જ્ઞાતવ્યા મવતિ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહુર્ત અધિક દસ સાગરોપમ પ્રમાણ હોય છે. ૩૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #251 -------------------------------------------------------------------------- ________________ શુકલ લેશ્યાની સ્થિતિ આ પ્રકારની मुहुत्तधतु • ઈત્યાદિ ! અન્વયા—સુજેલાણ-જીવજòચાયઃ શુકલ લેશ્યાની નન્નાદ્િ—નવસ્થા સ્થિતિઃ જધન્ય સ્થિતિ મુદ્દત્ત૬દ્દો-મુહૂર્તાજાં મતિ અન્તમુહૂતકાળની છે. તથા કોસર્ફેિ મુદુત્તાિ તેત્તિમં સાગરા નાયબ્બા-હોર્ફ ઉટા સ્થિતિ: મુદૂર્વાધિષ્ઠાન્ ત્રચિરાત્ સાગન્જ્ઞાતવ્યા અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂત અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણછે. ૫૩૯ના લેશ્યાઓનુ` સામાન્ય વર્ણન કરીને હવે ચારે ગતિયેામાં લેસ્યાઓની સ્થિતિનું વર્ચુન કરતાં શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે છે—જ્ઞા” ઈત્યાદિ ! અન્વયા—લા હેમાળ ર્ફિ દુખ વળિયા હોવા હૈયાનાં થિતિઃ ઓવેન તુ અનિતા મતિ આ લેશ્યાઓની સ્થિતિ સામાન્ય રીતે કહેવામાં આવી છે, આમાં ગતિ વિશેષની વિવક્ષા કરવામાં આવેલ નથી. તો ચમુ નવુ છેમા णं ठिई वोच्चामि - अतः चतु सृष्वपि गतिषु लेश्यानां स्थितिं तु वक्ष्यामि वेडुं महीं थी ગતિ વિશેષની વિવક્ષા કહીને ચારે ગતિયામાં આ લેસ્યાઓની સ્થિતિ કહું છું।૪૦ના હવે સૂત્રકાર સહુથી પ્રથમ નરકામાં વૈશ્યાની સ્થિતિને બતાવે છે 66 दसवास ” ઈત્યાદિ ! અન્વયા-નરકામાં ઢાકણ્ નન્હન્શિયા ફ્િાોલ્યાઃ નથન્યા સ્થિતિઃ કાપાતી વૈશ્યાની જઘન્ય સ્થિતિ વાસસસારૂં હોર્ફ લવર્ગસહસ્રાનિ મતિ દસ હજાર વર્ષની હાય છે. તથા કોસા-લટા ઉત્કૃષ્ટ સ્થિતિ તિનુ दही : पलि ओवमअसंखभागं - त्रीन् પાન પડ્યોમા જ્યેચમાં પલ્યાપમના અસંખ્યાત ભાગથી અષિક ત્રણ સાગરોપમ પ્રમાણુ હાય છે. અહીં જે ધ્રુસ હજાર (૧૦૦૦૦) વર્ષની જઘન્ય સ્થિતિ બતાવાયેલ છે તે રત્નપ્રભા પૃથ્વીની અપેક્ષાથી જાણવી જોઇએ. કારણકે, ત્યાં ઉપર જઘન્ય આયુ દસ હજાર (૧૦૦૦૦) વર્ષોંની કહેવામાં આવેલ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વાલુકા પ્રભામાં છે. ત્યાં ઉપર પણ ઉપરનાં પ્રસ્તામાં રહેવાવાળા નારકીના જીવાની આ પ્રમાણે સ્થિતિ હેાય છે. સારાંશ—પ્રથમ નરકથી લઈને વાલુકા પ્રભા સુધી કાપેાત લેશ્યા હોય છે. અને તે આગળ જતાં ઘણા તીવ્ર સ‘કલેશવાળી થતી જાય છે. આ કારણે વાલુકા પ્રભામાં કાપાતલેશ્યાની આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે ૫૪૧૫ હવે નીલલેશ્યાની સ્થિતિ કહે છે—“ તિષ્ણુવૃદ્દી ” ઇત્યાદિ ! અન્વયા—નીજ ટીફ઼ે-નીરુ સ્થિતિઃ નીલ લેશ્યાની સ્થિતિ નદ્િजघन्येन धन्यनी अपेक्षा तिष्णुदही पलिओवमम संखभागं - त्रीन् उदधीन् पल्यो શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ THસંચમાર મવતિ ત્રણ સાગરેપમ તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તથા કોસા-થ્રષ્ટા ઉત્કૃષ્ટ સ્થિતિ હતી પત્તિમોત્તમ અસંa મ-રાધીન પરોપકારીમાાં દસસાગરોપમ તથા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આ નીલેશ્યાની જઘન્ય સ્થિતિ વાલુકા પ્રભામાં છે, તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ધૂમપ્રભામાં છે. તાત્પર્ય એ છે કે, વાલુકા પ્રજામાં કાપતલેશ્યા અને નીલલેશ્યા છે. પંકપ્રભામાં નીલલેશ્યા છે. ધૂમ પ્રભામાં નલલેશ્યા અને કૃષ્ણ લેશ્યા છે. આથી નલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ધૂમ પ્રભામાં બતાવવામાં આવેલ છે. અને જઘન્ય સ્થિતિ વાલુકામાં છે. રા. હવે કૃષ્ણલેસ્થાની સ્થિતિ કહે છે–“સી ” ઈત્યાદિ ! અન્વયાર્થી—વિઠ્ઠલાણ-wહેવાચા કૃષ્ણલેશ્યાની બનિયા-કન્યા જઘન્ય સ્થિતિ સહ પઢિોવ નવમાત્રા વધીનું પત્યોમાાંચેચમા દસ સાગર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તથા કોસા-કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ તેરી સારું-ત્રદ્ધિરાત્ સારાત્ તેત્રીશ સાગરની છે. કૃષ્ણલેશ્યા ધૂમ પ્રભાથી શરૂ થઈને તમસ્તમા નામના સાતમા નરક સુધી હોય છે. આથી એની જઘન્ય સ્થિતિ ધૂમ પ્રભામાં તથા ઉત્કૃષ્ટ સ્થિતિ તમસ્તમામાં જાણવી જોઈએ. મારા નારકીના જીવની સ્થાની સ્થિતિને ઉપસંહાર કરીને શ્રી સુધર્માસ્વામી તિયચ, મનુષ્ય અને દેવોની લેશ્યાઓની સ્થિતિને કહે છે–“gણા” ઈત્યાદિ. અન્વયાર્થ—gar ને ફાળે જાય નળિયા હોર્ડ–ષા નારા યાત્ત સ્થિતિઃ પિતા મવતિ આ નારકીના ની લશ્યાની સ્થિતિ મેં કહી છે તેનાततः परम् ईतिरियमाणुस्साण देवाणं वुच्छामि-तिरश्चां मनुष्याणां देवानां વક્ષ્યામિ તિર્યચમનુષ્ય તથા દેવેની લેસ્થાની સ્થિતિ કહું છું પાકકા “અન્તો મુદુત્તમ ઉં” ઈત્યાદિ ! અન્વયાર્થ–ષહિં હિં–નિ ચરિમન જે જે પૃથ્વીકાયાદિકમાં અને સંસ્કિમ મનુષ્ય આદિમાં તથા તિર્યંચ અને મનુષ્યમાં રાજા જે કણ દેશ આદિ સંભવિત હોય છે. એ ટેરવા -ચાનાં સ્થિતિ વેશ્યાઓની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ સન્તોમુત્તમ–ત્તમુહૂર્તમામ કેવળ અંતર્મહત જ છે. એ લેશ્યાઓ પૈકી કેટલીક વેશ્યાએ કોઈ કઈ જગ્યાએ સંભવિત હોય છે. જેમપૃથ્વી કાયિક જીવમાં કૃષ્ણ શ્યાથી લઈને તેલેશ્યા સુધીની ચાર લેસ્યાઓ હોય છે. અપૂકાયિક જીવોમાં તથા વનસ્પતિ કાયિક જીમાં પણ એ ચાર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાઓ હોય છે. નારકીના જીની માફક તેજસ્કાયિક, વાયુકાયિક, અને બે ઈન્દ્રિયવાળા જીવમાં, ત્રણ ઇન્દ્રિયવાળા જીમાં તથા ચાર ઈન્દ્રિયવાળા જીમાં કૃષ્ણાદિક ત્રણ લેશ્યાઓ હોય છે પંચેન્દ્રિય તિર્યને કૃષ્ણાદિક છએ વેશ્યાઓ હોય છે. સંજ્ઞી મનુષ્યમાં છએ વેશ્યાઓ હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને કૃષ્ણાદિક ત્રણ વેશ્યાએ જે પ્રમાણે નારકીના જીને હેય છે એ રીતે જ હોય છે. અહીં ગાથામાં જે સર્વ લશ્યાઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તમહતની કહેવામાં આવી છે એનાથી શુકલ લશ્યાની સ્થિતિ પણ અન્તર્મુહર્ત કાળ પ્રમાણ પ્રાપ્ત થાય છે તે એની સ્થિતિ એવી પ્રાપ્ત ન થાય એ માટે સૂત્રકાર કહે છે કે, વર્લ્ડ હેરતં વર્ગ-વાં જીરુ વચિત્વા કેવળ-શુદ્ધ એક શુકલ લશ્યાને છોડી દેવી–અર્થાત્ શુકલ લશ્યા સિવાયની અન્ય પાંચ લેશ્યાઓની સ્થિતિ જ અમુહર્ત થાય છે. આપા શકલ વેશ્યાઓની સ્થિતિ કેટલી હોય છે? આ શંકાને ઉત્તર સ્વયં સૂત્રકાર આપે છે—“મુહુરધ્ધા” ઈત્યાદિ! અન્વયાર્થ–સુધાર્જ- સુ ચાચા શુકલ લેશ્યાની નન્ના-ન્યા જઘન્ય સ્થિતિ તે મુહુરધ્વ-મુહૂર્વાધ્યાત્ એક અન્તમુહૂર્તની જ હોય છે. પરંતુ उक्कोसा-उत्कृष्टा उत्कृष्ट स्थिति नवभिवरिसेहिं ऊणा पूव्वकोडिओ-नवभिर्वः जनाः ઉં શોરીઃ નવ વર્ષ જૂના એક પૂર્વ કેટીની હોય છે, જો કે, કઈ પૂર્વ કેટીની આસુવાળે પ્રાણ આઠ વર્ષમાં જ વ્રત પરિણામને પ્રાપ્ત કરી યે છે તો પણ એટલી પર્યાયમાં આઠ વર્ષની આયુમાં રહેલા એ જીવને વર્ષ પર્યાયના પહેલાં શુકલેશ્યાની સંભાવના હોતી નથી. આ કારણે જ સૂત્રકારે આ સૂત્રમાં નવ વર્ષ ઓછા એક પૂર્વકટી કાળ આ શુકલ લેસ્થાન સ્થિતિકાળ બતાવેલ છે. ૪૬ પૂર્વની વાતને પૂર્ણ કરીને શ્રી સુધર્માસવામી હવે આગળની વાતને પ્રસ્તાવ કરતાં કહે છે કે –“I” ઈત્યાદિ! અન્વયાર્થ–હે જખ્ખા તિથિ નરાળ ના ટક વાયા હોgiા વિનરાળો રચાનાં રિતરતુ વળતા મવતિ આ સ્થિતિ મેં તિર્યંચ અને મનુ બેની લેશ્યાઓની કહી છે. હવે આના પછી દેવતાઓની વેશ્યાઓની સ્થિતિ કહું છું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ હવે કૃષ્ણલેશ્યાની સ્થિતિ કહે છે–“રવાર” ઈત્યાદિ ! અન્વયાર્થ–વિઇgg-ળાયાઃ કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ ભવનપતિ વ્યંતર દેમાં દસ હજાર (૧૦૦૦૦) વર્ષની હોય છે. કેમકે, આ દેવોજ જઘન્ય રૂપથી દસ હજાર (૧૦૦૦૦) વર્ષની સ્થિતિવાળા હોય છે; તથા ૩ોના–રષ્ટા ઉત્કૃષ્ટ સ્થિતિ ચિમનંત્રિજ્ઞરૂમો-થોમસંચેતન: પત્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. આ સ્થિતિ મધ્યમ આયુવાળા ભવનપતિ તથા વ્યંતર દેવેની અપેક્ષાથી છે. ૪૮ હવે નીલલેસ્થાની સ્થિતિ કહે છે–“ના ક્રિષ્ના” ઈત્યાદિ! અન્વયા–uિg-mયા કૃષ્ણ લશ્યાની જા જે ૩ોણા રિફ્લે-વE સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ છે સા–સ તેજ સમયમદિમા -સમચાખ્યધવા એક સમય વધુ થઈને નીસ્ટોત્ત-નીકાચાઃ નીલયલેશ્યાની નન્નેí–ઘર જઘન્ય સ્થિતિ છે. તથા નીલયલેશ્યાની સ્ક્રિમસંવં–ોસા-લ્યોપમાાંચેય ઉત્કૃષ્ટ એક પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મધ્યમ આયુવાળા દેવાની એટલી સ્થિતિ હોવાથી અહીં પલ્યને અસંખ્યાતમાં ભાગ બહત્તર (અધિક) ગ્રહણ કરવામાં આવેલ છે, ૧૪૯ કાપતી વેશ્યાની સ્થિતિ આ પ્રકારની છે–“ના નીચાણ” ઈત્યાદિ! અન્વયા–ના જે રીઢાણ-નીચાચા નીલેશ્યાની કોસા-૩ત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવેલ છે સાફ-સાસુ એજ વફા ગળાપત્યા કથન કાપતી વેશ્યાની જઘન્ય સ્થિતિ છે આ જઘન્ય સ્થિતિમાં એક સમય અધિક વધુ કરી દે એજ વાત સમયમદિમચા-સમાર્ચોધ આ પદથી બતાવાયેલ છે. અર્થાત નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમયે વધુ અધિક જોડી દેવાથી કાપતી લશ્યાની જઘન્ય સ્થિતિ થઈ જાય છે. તથા કાપતી दोश्यानी से पालियमसंखं च उक्कोसा-पल्योपमासंख्येयं च उत्कृष्टा पक्ष्यन અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થિતિ એટલી આયવાળા જ ભવનપતિ તથા વ્યન્તર દેવાની હોય છે. અહીંયા પત્યને અસંખ્યાતમાં ભાગ પહેલાંની અપેક્ષાએ બૃહત્તર જ ગ્રહણ કરવો જોઈએ. પ૦ આ પ્રમાણે અહીં સુધી ભવનપતિ વ્યંતર દેવની કાયામાં પહેલાંની ત્રણ લેશ્યાઓની સ્થિતિ બતાવીને હવે સૂત્રકાર સમસ્ત નિકામાં હોવાવાળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૬ Page #255 -------------------------------------------------------------------------- ________________ તેલશ્યાની સ્થિતિ બતાવવા માટે આગળની ગાથા કહે છે –“તે પરં–તેન ” ઈત્યાદિ ! અન્વયાર્થ–સૂત્રકાર આ ગાથા દ્વારા એવું કહે છે કે, હું તેના પतेन परम् वे पूरित ४थन ४ा पछी भवणवइ - बाण मंतर-जोइस-वेमाणियाण सुरगणाणं तेउलेसा जहा होइ तहा वोच्छामि-भवनपति बाणव्यन्तरज्योतिर्वैमानिकानां સુરજબાનાં સેના વથા મવતિ તથા વક્ષ્યામિ ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી, અને વિમાનિક દેવોમાં તેજેશ્યા જે પ્રકારની હોય છે તેને પ્રકાર કહું છું. ૫૧ “જ્ઞાન્ટિબોવમં” ઈત્યાદિ! અન્વયાર્થક-તેના તેજોલશ્યાની નનં-ઝઘવા જઘન્ય સ્થિતિ નાઝિઓવયં-લ્યોપમન્ એક પલ્યની હોય છે. તથા કોલ–ડીઝ ઉત્કૃષ્ટ स्थिति पालियमसंखेज्जेणं भागेण दुन्नहिया सोगरा होइ-पल्योयमासंख्येयभागेन अधिके દે સાપને મવતિ એક પત્યના અસંખ્યાતમાં ભાગ અધિક બે સાગરેપમ પ્રમાણ છે. અહીં તેજેશ્યાની જે આ સ્થિતિ બતાવેલ છે તે વિમાનિક દેવાની અપેક્ષાઓ જાણવી જોઈએ. કેમકે, સૌધર્મ અને ઈશાન સ્વર્ગના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી છે સૌધર્મ સ્વર્ગના દેવેની જઘન્ય સ્થિતિ એક પાપમની તથા ઈશાન સ્વર્ગના દેવોની એક પોપમથી શેડીક વધુ છે. તથા આ બને સ્વર્ગોમાં ઉત્કૃ સ્થિતિ ક્રમશઃ સાગરોપમ તથા એથી ઘેાડી વધુ બે સાગરેપમની છે. એ જ રીતે ભવનપતિ અને વ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર (૧૦૦૦૦) વર્ષની છે. તથા ભવન, પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી અધિક છે. અને વ્યંતરેની એક પલ્યોપમ પ્રમાણ છે. જ્યાતિષી દેવોની એક પાપમના આઠમા ભાગ પ્રમાણુ જઘન્ય સ્થિતિ છે. તથા એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, આથી જિનદેવ નિકાયની જેટલી ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ અહીં બતાવવામાં આવેલ છે તેજ સ્થિતિ છે તે નિકામાં તેજલેશ્યાની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી જોઈએ. પરા આ પ્રમાણે અહીં સુધી અપ્રશસ્ત લેશ્યાઓની સ્થિતિ કહેવામાં આવેલ છે. હવે પ્રશસ્ત લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે. એમાં સર્વ પ્રથમ તેજેતેશ્યાની સ્થિતિ દેખાડવામાં આવે છે-“તવાણëાણ ઈત્યાદિ ! અન્વયાર્થ–નવારકા-રવિહુન્નાળિ દસ હજાર ( ૧૦૦૦૦) વર્ષની તેવા–સેકસઃ તેજલેશ્યાની ક્રિયા દર્ફ -ચિવા રિથતિ માસ જઘન્ય સ્થિતિ છે. તથા જોવામાં ટુરનુણી-પોપસિંહથેચમાં ર તૌ ઉથી પોપમના અસંખ્યાતમા ભાગથી અધિક બે સાગર પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ ગાથા દ્વારા નિકાયના ભેદની અપેક્ષાએ જ લેશ્યાની સ્થિતિ કહેવામાં આવેલ છે. અહીં દસ હજાર (૧૦૦૦૦) વર્ષની જેલયાની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩ ૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય સ્થિતિ પ્રકરણ અનુસાર તો કાપત વેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવેલ છે તે એક સમય વધુ એની સ્થિતિ હોવી જોઈએ પરંતુ પ્રશસ્તાની સ્થિતિના વર્ણનના ઉપક્રમમાં કાપતલેશ્યા અપ્રશસ્ત હોવાને કારણે એકમ અહીં અંગીકાર કરવામાં આવેલ નથી પડ્યા પલેશ્યાની સ્થિતિ આ પ્રકારની છે–“ના તેag” ઈત્યાદિ ! અન્વયાર્થ––વા જે તેad-સેકસઃ તેજલેશ્યાની રજુહુ નિશ્ચયથી જે કોઈ ટિ–ઉત્કૃષ્ટ સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે સમયમાચા-સમાધ્યધિવા એકસમય વધુ લઈને પાણ-પોચાઃ પદ્મ વેશ્યાની લi fટ-કચેન સ્થિતિઃ જઘન્ય સ્થિતિ છે તથા આ પદ્મશ્યાની કોસા-ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિ મુહુત્તાહિરા - મુહૂર્વાધિકાર સુરદસ અત્તમુહૂર્ત અધિક સાગરોપમ પ્રમાણ છે. અહીં પૂર્વભવકાલીન અંન્તમુહૂર્તને ગ્રહણ કરવામાં આવેલ છે. આ વેશ્યાની જઘન્ય સ્થિતિ શ્રી સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચમા બ્રહ્મદેવ લોકમાં જાણવી જોઈએ. કેમકે સનકુમાર તથા બ્રહ્મદેવલોકમાં એટલી આયુ હોય છે. શંકા–જે અહીં અંન્તમુહૂર્ત અધિક ઉત્કૃષ્ટ કહે છે તે પૂર્વમાં તે અધિક કેમ કહી નથી ? કેમકે, ત્યાં પણ દેવભવ સંબંધી લેશ્યાની જ વિવક્ષા થઈ છે, “તેજ પ વોરછામિ એ તેવા ” આવું પહેલાં કહેલ છે. આથી અહીં અંતમુહૂર્ત અધિક જે કહેલ છે તે વિરૂદ્ધ દેખાય છે. ઉત્તર–આ વાત બરાબર નથી. કારણ કે, અમારા કહેવાનો અભિપ્રાય તમે સમજ્યા નથી. અહીં પૂર્વભવ અને ઉત્તરભવની વેશ્યા પણ “ તો મુહુર્તામિ ” આ અધ્યયનની ૬૦ મી ગાથા અનુસાર દેવભવ સંબંધી જ છે. આ વાતને બતાવવા માટે જ આ રીતે કહેવામાં આવેલ છે. આથી તેમાં કેઈ વિરોધ રહેતા નથી. આ વાતને આગળ ચાલીને ૬૦મી ગાથામાં સ્વયં સૂત્રકાર સ્પષ્ટ કરશે. તેથી અહીં કહેલ નથી. ૫૪ થકલ લેશ્યાની સ્થિતિ બતાવવા માટે સૂત્રકાર કહે છે –“ના વ્હાણ” ઈત્યાદિ ! અન્વયાર્થ-જ્ઞા પટ્ટા થોr fટા વાયાઃ ઉત્કૃષ્ટ સ્થિતિઃ પદ્મ લેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે સમયમ મહિયા –સમયાખ્યધવા સો એક સમય અધિક એજ સ્થિતિ સુ-સુવાચાઃ શુકલ લશ્યાની નનૈ– જોન જન્ય રૂપથી છે સેક્સીસમુદ્રમમા ત્રાધિશ મુહૂર્તસ્થાધિ તથા એક અન્તમુહૂત અધિક તેત્રીસ સાગરેપમ પ્રમાણુ શુકલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થાની જઘન્ય સ્થિતિ લાતક દેવલોકમાં છે, તથા ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધમાં છે. કેમકે, ત્યાંજ એટલી આયુ છે. પપા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ ગતિકાર કા નિરૂપણ નવમું રિથતિદ્વાર કહ્યું, હવે દસમું ગતિદ્વાર કહે છે પ્રથમ અશુભ લેશ્યાની ગતિને કહે છે –“gિ” ઈત્યાદિ ! અન્વયાર્થ–હૂિ ની વઝ-SUIT નઈ જોતી કૃષ્ણ વેશ્યા, નીલ લેશ્યા તથા કાપતી વેશ્યા ચાબો તિનિન મમ્મદ્રેસામો-ઇતાઃ તિ: ધોરાઃ એ ત્રણ અધર્મના હેતુ હોવાથી અધર્મ વેશ્યા છે કેમકે, એ ઉપાદાનમાં હેત હોય છે. આ કારણે વ્યક્તિવિ િવિ જીવો તુમ ૩m–પતામિ તિમિ જે વીરઃ દુતિમ વાપરે આ ત્રણ લેશ્યાઓથી યુક્ત જીવ મરીને દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. નરક ગતિ અને તિર્યંચગતિ આ બે દુર્થતી છે. આ અધર્મ લેશ્યાઓથી યુક્ત જીવ મરીને એ ગતિમાં જન્મ લે છે. પદા હવે શુભલેશ્યાની ગતિ કહે છે-“તે ઈત્યાદિ ! અન્વયાર્થ–સેક પાં સુ થયા સિનિ ોિ ઘમ ટેસTગો–રા બાદ સિણ ધર્મ ચાઃ તેજેશ્યા, પદ્મવેશ્યા, શુકલ વેશ્યા આ ત્રણ લેશ્યાઓ ધર્મ લેશ્યાઓ છે. તથા ધર્મની હેતુભૂત છે. આ કારણે પ્રથાદિ તિ-િ જ્ઞામિ તિબઃ આ ત્રણેથી યુક્ત જીવ મરીને સુપડું-સુનતિનૂ સારી ગતિમાંમનુષ્ય ગતિમાં-દેવગતિમાં અથવા મુક્તિમાં જાય છે. પછી આયુદ્વાર કા નિરૂપણ ગતિકાર કહેવાઈ ગયેલ છે. હવે અગ્યારમું દ્વાર જે આયુદ્વાર છે તે કહેવામાં આવે છે. જીવ જે લેયાઓમાં ઉત્પન્ન થાય છે. એજ વેશ્યાઓવાળા બનીને મરે છે. આ ઉપર એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કયા જન્માંતરમાં થવાવાળા લશ્યાને પ્રથમ સમયમાં પરભવની આયુનો ઉદય થાય છે. અથવા તો ચરમ સમયમાં ઉદય થાય છે. અથવા તે થતું નથી. આ પ્રકારના સંદેહને દૂર કરવા માટે સૂત્રકાર ત્રણ ગાથાઓ કહે છે“સાહૂિ” ઈત્યાદિ ! અન્વયાર્થ–પઢને સમચંદ જ્વળવાહિં સવાહિં -પ્રથમે સમજે ઘરતામિઃ સમઃ ચામિ શ્યાઓની પ્રતિપત્તિને જે કાળ છે તે કાળની અપેક્ષાથી પ્રથમ સમયમાં પરિણત થયેલ એ સમસ્ત વેશ્યાએથી યુક્ત થયેલ कस्सइ जीवस्स-कस्यापि जीवस्य पछु नी परे भवे उववाओ न होइપરમ ઉપાડ = મવતિ અન્ય ભવમાં ઉત્પત્તિ થતી નથી. ૫૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૩૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ તથા અન્વયાર્થ–ળ્યાદિ એસાહિં રમે સમય નાહિં-સર્વામિ સમિટ જ કમજો ખિતમ ચરમ સમયમાં આત્મરૂપ પણાથી પરિણત થયેલ સમસ્ત લેશ્યાઓથી યુક્ત થયેલ સાવિ વરણ-ચાર વચ્ચે કેઈ પણ જીવના परेभवे उववाओ न होइ-परेभवे-उपपादः न भवति ५२ममा तना पाह થતું નથી. પહેલા ત્યારે ક્યારે ઉત્પાદ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે “તમુહુર્તાઈત્યાદિ. અન્વયાર્થ–વતોમુદુત્તમg-બત્ત જજે અન્તમુહૂર્ત કાળ ચાલ્યો જવા પછી તથા અન્તમુહૂર્ત કાળ થડે બાકી રહ્યો હોય ત્યારે ખાઉં રોહિં–પિતામિ ફાઈમ આત્મરૂપ પણથી પરિણત થયેલ લેગ્યાએથી યુકત નવાનવા જીવ પરહ્યોથે અંતિ-gટો કાછનિત્ત પરભવમાં જાય છે. તાત્પર્ય આનું એ છે કે–આયુ જ્યારે અન્તમુહૂર્ત અવશિષ્ટ રહી જાય છે ત્યારે પરભવ સંબંધી લેશ્યાઓનું પરિણામ જીવને થાય છે. આમાં તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની વેશ્યાને અન્તર્મુહૂર્ત કાળ જ્યારે વ્યતીત થઈ જાય છે ત્યારે, તથા દેવ અને નારકી પોતાના ભવની વેશ્યાને અન્તર્મુહૂર્ત કાળ જ્યારે બાકી રહે છે ત્યારે પરલોકમાં જાય છે. એવું વિશેષ જાણવું જોઈએ. જે સમયે તિર્યંચ અથવા મનુષ્ય દેવભવ અથવા નરકભવને પ્રાપ્ત કરવા માટે ઉદ્યત બની જાય છે. એ વખતે આગામી ભવ સંબંધી દેવલેશ્યા અથવા નરકલેશ્યાની સર્વ પ્રથમ અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ નષ્ટ થઈ જાય છે. કેમકે, મરણ કાળમાં તિર્યંચ અને મનુષ્ય વર્તમાન તિર્યંચ ભવમાં અથવા મનુષ્ય ભવમાં અંત. હર્ત સુધી દેવસ્થા અથવા નરક લશ્યાને પ્રાપ્ત કરે છે. અર્થાત દેવભવ તથા નરક ભવને પ્રાપ્ત જીની દેવલેશ્યા અથવા નરક વેશ્યાની અંતર્મહત પ્રમાણ આયુ તિર્યંચ ભવરૂપ તથા મનુષ્ય ભવરૂપ પહેલાના ભાવમાં જ નષ્ટ થઈ જાય છે. જે સમયે દેવ અથવા નારકી પંચેન્દ્રિય તિર્યંચભવ અથવા નરભવ પ્રાપ્ત કરે છે. એ સમયે દેવ દેવસ્થાની અંતર્મુહૂર્ત પ્રમાણ આયું ગ્રહણ કરીને તિર્યંચભવ અથવા નરભવને પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે નારકિયેના વિષયમાં પણ સમજવું જોઈએ. ૬૦ના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २४० Page #259 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કા ઉપસંહાર ઔર સમાપ્તિ હવે અધ્યયનને ઉપસંહાર કરતાં સૂત્રકાર શુભલેશ્યાની પ્રાપ્તિના માટે ઉપદેશ કહે છે–“તા” ઈત્યાદિ. અન્વયાર્થ-જે કારણે આ વેશ્યાઓ અપ્રશસ્ત તેમજ પ્રશસ્ત હોય છે તન્હા-તમત્ત એ કારણે પ્રયાસ સા–uતાનાં ઢેરનામુ આ કૃણ આદિ લેશ્યાઓના ઉકતરૂપ ગુમાવે વિવાળિયા-અનુમાવાનું વિજ્ઞાચ અનુભાવોને જાણીને કુળ-મુનિઃ સાધુ અqસત્યાગો-પરાતા દુર્ગતિમાં લઈ જનાર એવી વેશ્યાએને જત્તા–વયિત્રા છેડીને ઘસરથાગsfgિ-Bરાત: પતિત પ્રશસ્ત સુગતિમાં લઈ જનાર તેજ, પદ્મ, શુકલ આ વેશ્યાઓને પ્રાપ્ત કરે ત્તિમ દતિ રાવી આ પદને અર્થ પહેલાંની માફક જાણી લેવો જોઈએ. ૬૧ ઉત્તરાધ્યયન સૂત્રનું ચેત્રીસમું અધ્યયન સમાપ્ત ૩૪ પૈતીસર્વે અધ્યયન કા પ્રારંભ પાંત્રીસમા અધ્યયનને પ્રારંભચેત્રીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે પાંત્રીસમાં અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ અનાગાર માર્ગગતિ છે. ચેત્રીસમા અધ્યયનની સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રકારનો છે–ચોત્રીસમા અધ્યયનમાં લેશ્યાઓના પ્રશસ્ત અને અપ્રશસ્ત આ પ્રકારના બે ભેદ બતાવવામાં આવેલ છે અને એમ કહ્યું છે કે, અપ્રશસ્ત લેશ્યાઓને પરિત્યાગ કરીને પ્રશસ્ત લેશ્યાઓને ધારણ કરવી જોઈએ. પરંતુ એ પ્રશસ્ત લેશ્યાઓને આશ્રય જે આત્મા-ભિક્ષુગુણ ધારક હશે એજ કરી શકશે એટલે ભિક્ષુના ગુણને બતા વવાને માટે હવે સૂત્રકાર આ અધ્યયનનો પ્રારંભ કરે છે. અહીં સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે–“સુ” ઈત્યાદિ ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૪૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુકે ગુણ કા વર્ણન અન્વયા——હે જમ્મૂ શામળાજાશ્રમનસ: એકાગ્ર મન થઈ ને મે-મે મારી પાસેથી માઁ-મને મુકિત પથને આ મા મુળદ-શ્રજીત સાંભળેા આ માર્ગો યુક્રેન્દ્િ કૃત્તિય-યુદ્ધ: કૃશિતમ્ તીથ કર અને ગણધરાષ્ટિ દેવા દ્વારા પ્રતિપાદિત થયેલ છે. નમાયાંતો મિવ્તુવાળંતરે મને–ચમાત્રરન્ મિક્ષુઃ તુટવાનામ્ અંતઃ મવત્તિ આ માર્ગનું આરાધન કરનાર મુનિ શારીરિક અને માનસિક સમસ્ત પ્રકારના દુ:ખાને નાશ કરવાવાળા મને છે. અર્થાત્ આ માનું આરાધન કરવાવાળા આત્મા સઘળા કર્મોનું નિર્મૂલન અને સઘળા દુઃખાના ક્ષય સ્વરૂપ મેાક્ષને પ્રાપ્ત કરી લ્યે છે. પ્રા હવે સૂત્રકાર એજ માગને મતાવે છે—નિવાનું ” ઈત્યાદિ ! અન્વયાથ —નિવાસ દિવઞ—વૃાસ રિચર્ચે ગૃહાવસ્થાન રૂપ ગૃહવાસને પરિત્યાગ કરીને વવજ્ઞમક્ષિણ-ત્રજ્યામાશ્રિતઃ દીક્ષાને ગ્રહણ કરનાર મુળી–મુતિઃ મુનિ મે–માર્ આ પ્રત્યક્ષમાં દેખાતા પુત્ર કલત્ર આદિને સનેસંવત્ પરિગ્રહ રૂપ ત્રિયાળિજ્ઞા—વિજ્ઞાનીયાતુ જાણે. અર્થાત્ એ સઘળા સંસારના હેતુરૂપ જ છે એવું માને બેન્દ્િ માળવા મîતિ-કારણ કે એમના જ સંબધથી આ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોથી ખંધાતા રહે છે. રા kr તદેવ ’’ઇત્યાદિ ! અન્નયા —તદેવ તથૈવ આજ પ્રમાણે મિલૂ-મિન્નુ ભિક્ષુ શિં હિચ શિાં અહીમ્ પ્રાણાતિપાત રૂપ, હિંસાને, મૃષાવાદના ચોખ્ખું ચૌય, ચેરીનેા, ગબંમલેનનું પ્રત્રહ્મક્ષેત્રનમ્ મૈથુન સેવનના, રૂØાજામ-ફાામમ્ ઈચ્છા રૂપ કામના, અપ્રાપ્ત વસ્તુના આકાંક્ષાને, તથા હોમ-હોમમ્ લખ્ય વસ્તુમાં આસકિતરૂપ લોભને વિન્ન-પરિવર્ત્તયેત ત્યાગ કરે શા (" મળોદ્ર ' ” ઈત્યાદિ ! અન્વયાથ ——મિલૂ મિક્ષુઃ સાધુ મનોર-મનોરમ્ મનનું હરણ કરનારી, ચિત્તાકષક તથા ચિત્ત-વિત્ર ચિત્રાથી યુકત, તથા પુષ્પ માળા અને વિવિધ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૪૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના સુગંધિત ધૂપાની વાસવાળા, તથા સારું-સપાટ કમાડવાળા, આ વિશેષણ જીનકલ્પીની એપેક્ષાથી સમજવું જોઇએ. તથા વંધુહોય-પાડુરોહોચસફેદ ચ'દરવાથી યુકત એવા નિમ્ ઇમ્ ધરની કે ઉપાશ્રયની સ્વપ્નામાં પણ ન પત્થન પ્રાયેયેતૂ ચાહના ન કરે. અથવા તે વચનથી પણ એવા ઘરની યાચના ન કરેાજા આવા ઉપદેશ શા માટે આપવામાં આવે છે? આનું કારણુ કહે છે. ત્રિયાળિ ” ઇત્યાદિ ! << અન્વયાથ’———તુ કેમકે, તારિÆામિ વલ્લ—તાદો ઉપાશ્રયે કામરાગને વધારનાર એવા ઉપાશ્રયમાં મિત્રવૃક્ષ ફૈયિાનિમિોન્ટ્રિયાનિ રહેવાવાળા લિન્નુની ઈન્દ્રિયાને પાત પેાતાના વિષયેાથી નિવારેલું–નિવારચિતું હઠાવવામાં કુષ્ણકુંન્દુજાળિ ભારે કઠીનતા પડે છે. ઘા ભિક્ષુ કી વસતિ કા નિરૂપણ કેવા ઉપાશ્રયામાં ઉતરવુ' જોઈએ તેને કહે છે—“ સુસાને ” ઇત્યાદિ! અન્વયા—સુજ્ઞાળે સુન્નTMારે વા હવલમૂળેવ પલ્લે પડે વા ફળો-સત્યવાસ अभिरोयए - श्मशाने शून्यागारे वा वृक्षमूले वा प्रतिरिक्ते परकृते वा एककः तत्र वासं ગામિìવયેત્ ભિક્ષુ સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે પશુ, પકડ આદિથી રહિત સ્થાનમાં, અથવા જે ગ્રહસ્થાએ પેાતાના માટે બનાવેલ હાય તેવા સ્થાનમાં રાગદ્વેષ રહિત બનીને રહેવાની ઇચ્છા કરે. ॥૬॥ રામુÆિ ' ઇત્યાદિ ! 66 અન્ત્યાથ—પરમસંÇ મિલ્પમસયતઃ મિક્ષુઃ સર્વોત્કૃષ્ટ જીન માની આરાધના કરવામાં પ્રયત્નશાળી ભિક્ષુ, સુચમિ-પ્રાસુદે એકેન્દ્રિયાદિ પ્રાણિ રહિત તથા ગળાવાહે--નાવાવે સ્વપરની બાધાથી રહિત, તથા સ્થિતૢિ ગળમિ સ્તુવન્નમિ, અનમિત્તુતે શ્રી, પશુ, પંડક, આદ્રિથી રહિત સત્સ્ય-તત્ર એવા નિરવદ્યઉપાશ્રયમાં રાગદ્વેષ રહિત બનીને સંવ્પ્—સંચેત રહેવાની ઇચ્છા કરે. ઘણા પહેલાં જે “ વરજ્જે ’” વિશેષણ આપેલ છે તે કયા કારણથી ? એ શંકાનું નિવારણ કરવા માટે કહે છે... મૈં સયં ” ઈત્યાદિ "" અન્વયા ——નિહંમ્મતમામે સૂચાળે વહોસ્પિર ઘર મનાવવા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૪૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ ઇંટ, માટી આદિ લાવવારૂપ કના સમારંભમાં પોતે કરવુ, ખીજાથી કરવાવું, કરવાવાળાની અનુમેાદના કરવી, આ વેપારમાં પ્રાણીયાના વધુ (છ કાય જીવાની હિંસા) થતા દેખાય છે. આ માટે સાધુ સર્ચ નિારૂં ન ક્વિના અનેન્દ્િ નૈવ જાણ-વચ જ્જાળિ ન યુîત અન્યઃ નૈવ જાયેત્ સ્વય ઘર ન બનાવે અથવા તેા ન ખીજાથી અનાવરાવે અથવા તે બનાવવાવાળાને અનુમાદના પણ ન કરે ૫૮ા ઘર ખનાવવામાં એક પ્રકારના જીવાની હિંસા થતી નથી પરંતુ સવ પ્રકારના જીવોની હિંસા થાય છે તેને સમજાવે છે-“ તસાન '' ઈત્યાદિ ! અન્વયા ઘર માંધવાના કામમાં તલાળ થાવાનું મુહુમાળી વાચ નો હોક્–ત્રતાનાં સ્થાવરાળાં સૂક્ષ્માનાં ચાવાળાંચ વર્ષેઃ અત્તિ ત્રસ જીવોની, સૂક્ષ્મ જીવોની ખાદર સ્થૂળ જીવોની હિંસા થાય છે તદ્દા-તસ્માત્ કારણે સંનો-સંચતઃ સાધુ નિજ્ઞમામ વિજ્ઞÇ-ત્રસમામ વિયેત્ ઘર બાંધવાનાકામને પરિત્યાગ કરે. અહીંયા શરીરની અપેક્ષા અથવા સૂક્ષ્મનામ ક્રમના ઉદયની અપેક્ષા જીવોમાં સૂક્ષ્મતા જાણવી જોઈએ. આ રીતે ખાદર નામના ઉદય જેને છે તે માદર નામના જીવ જાણવા જોઈ એ. પ્રા ભક્તપાનાદિ આરંભ કે નિવારણ કા ઉપદેશ હવે ભક્તપાનાદિ આર ભના વિષયમાં ઉપદેશ આપે છે-દ્ધ તહેવ ” ઈત્યાદિ ! અન્વયા—દેવ ચૈવ ઘર બાંધવાનાં કાર્યની માફ્ક જ મત્તવાળેમુમળાનેવુ ભક્ત અને પાનમાં તથા ચળે પચાવળેનુ વચને પાયનેપુ પચન પાચન આદિ ક્રિયામાં પાળમૂચચઢ્ઢાવ્—કાળીમૂતવાર્થમ્ ત્રસ સ્થાવર જીવાની રક્ષાનિમિત્ત ન ચે ન યાય–ન શ્વેત ન પાયેત્ ન પકાવે, ન પકવાવે અને અનુમેદના પણ આપે નહીં || ૧૦ || હવે ફરીથી એજ વિષયમાં કહે છે—“ નહષન્ન ” ઇત્યાદિ અન્વયા—નપત્રનિસિયા-નધાન્યનિશ્રિતાઃ પાણી અને ધાન્યના આશ્રયે રહેલા નીના-નીત્રાઃ છત્ર તથા પુરી દ્ધનિસ્સિયા-પ્રથિવિાઇનિશ્રિતાઃ પૃથવી તથા લાકડાના આશ્રયે રહેલા, નીવાનીયાઃ એકેન્દ્રિયાદિક જીવ મત્તવાળેણુઅનેવુ અશન પાનાદિકના સપાદનમાં દુમંત્તિ હન્યતે મરી જાય છે. તન્હાતસ્માત્ આ માટે મિષ્ણુ-મિક્ષુઃ મુનિ ન થાયેન પાપયેત્ અશન પાનાદિક ન પકાવે કે ન તા સ્વયં પકાવે. ।। ૧૧ । શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ २४४ Page #263 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ સમારંભ કે નિષેધ કા નિરૂપણ હવે અગ્નિને પ્રજળાવવાના વિષયમાં નિષેધ બનાવે છે-વિસર્વો’ ઈત્યાદિ! અન્વયા—વિસલ્વે—વિસર્વમ્ ફેલાવવાના સ્વભાવવાળા સવ્વસ્ત્રો ધારે સર્વતોધારમ્ સર્વ દિશાએમાં સ્થિત જીવાની ઘાત થવાથી બધુ ખાજુએથી તીક્ષ્ણ ધારવાળી યદુવાળિવિનાલળે-વદુકાળિવિનાશનમ્ અનેક પ્રાણી એના સંહાર કરવાવાળી અગ્નિના જેવું. સત્યે નચિરાત્રે નાસ્તિ ખીજું કેાઈ શસ્ર નથી. ત ્ા-તસ્માત આ માટે સાધુ હોયોતિઃ અગ્નિને ન હૌષટ્–નીવચેત પ્રજવલિત ન કરે. હિરાસાનું ઈત્યાદિના સંગ્રહમાં કઈ હાની છે. કેમ કે તેમાં તે કેાઈ જીવની હિ'સા થતી નથી ? આ શંકાનું નિવારણ કરવા માટે કહે છે કે “ ાિં ” ઈત્યાદિ । અન્વયા—સમજો, પળે-સમોપ્રાશ્ર્વના લટ્ટુ અને માટીના ઢાની જેમ સેનાને જે સરખી રીતે માને છે અને વિવરણ વિરણ વિજ્યે વિસ્ત: કય વિક્રયના લેણદેણુના વહેવારથી જે વિરક્ત બની ચૂકેલ છે એવા મિલૂમિક્ષુઃ મુનિ દ્દિફ્ળ ગાયત્રં ૨-ન્યિ જ્ઞાતરૂં ૨ હિરણ્ય, ચાંદી તથા જાતરૂપ સાદું, ધન, ધાન્ય, આદિ ન કરે. એ ધનધાન્યાદિક વસ્તુએ મારી છે, અથવા મારી થઈ જાય એવી મળસા વિ ન રહ્ય-મનસાપિ ન પ્રાધેયેત્ મનથી પણ પ્રાર્થના ન કરે, ન વચનથી એવી વાત કરે, અથવા ન તા કાઈની પાસે એવી યાચના કરે. અર્થાત્ જ્યારે સાધુને તેની અભિલાષા કરવાની પણ મનાઈ છે તા તે એની યાચના તથા તેને સ્વીકારતા કઈ રીતે કરી શકે ॥ ૧૩|| ભિક્ષુ કો યવિક્રય કે નિષેધ કા નિરૂપણ હવે યવિક્રયના નિષેધ કહે છે. નિમંતો ” ઈત્યાદિ । અન્વયા —જીળતો-જીગર્ મૂલ્ય આપીને પારકી વસ્તુને ગ્રહણ કરનાર ડુંગો હોઽ-જાય : મતિ ખરીદનાર કહેવાય છે. વિÍિતો ચ વાળિયો-વિઝી ગાનશ્ચ નિષ્ઠ મતિ મૂલ્ય લઇને પેાતાની વસ્તુ ખીજાને આપનાર વિક કહેવાય છે. આ કારણે ચનિયમ્મિ ચ વાતો મિવું તારિયો ન દ્દો-ચવિચવર્તમાનઃ મિત્રુ; તાલુરાઃ ન મજૂતિ લેણદેણના વ્યવહારમાં પ્રવૃત અનેલ ભિક્ષુ જે પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૨૪૫ Page #264 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે તેવા હોતા નથી અર્થાત્ તે સાધુ કહેવાતા નથી. II૧૪ તે પછી શું કરવું જોઈએ? તે કહી સમજાવે છે-“મિવિરવવં” ઈત્યાદિ. અન્વયાર્થ–શિવ-વત્તિના મિલુના–મિક્ષાવૃત્તિની મિક્ષુ ભિક્ષાવૃત્તિ કરવાવાળા ભિક્ષુએ મિવિશ્વે-મિક્ષિત ભિક્ષાવૃત્તિ જ કરવી જોઈએ. 7 ચશ્વે-ત લેણદેણને વહેવાર ન કરવો જોઈએ. વિવો મો વિશ્વ મોકૂ કેમ કે, કયવિક્રય કરવાથી સાધુને એક તે સંયમની વિરાધનારૂપ દેષના ભાગી થવું પડે છે. બીજું જીન આજ્ઞાની વિરાધનાને પણ દેષ લાગે છે. આથી આવા કાને છેડીને તેણે ભિક્ષાવૃત્તિ જ કરવી જોઈએ કેમ કે, મિલ્લાવતી સુવહા–મિક્ષાવૃત્તિ અથવા ભિક્ષાવૃત્તિ જ તેના માટે મોક્ષકાર્યની આરાધના કરવામાં સહાયક હોવાથી સુખપ્રદ હોય છે. મેં ૧૫ | સામુદાનિક ભિક્ષા કા નિરૂપણ પૂર્વોક્ત ભિક્ષાવૃત્તિ એક કુળમાં પણ થઈ શકે છે આ માટે એક કુળની ભિક્ષાને નિષેધ કરીને સામુદાયી ભિક્ષાને ઉપદેશ કરે છે સામુદાળ” ઈત્યાદિ અન્વયાર્થ–મુળ મુનિ મુનિ નાયુત્ત-વથાસૂત્રમ્ આગમના અનુસાર Mચિં–નિંતિ જુગુસિત કુળ સંબંધી જે ન હોય તથા કંઠં– ભિન્ન ભિન્ન ઘરેથી જે થોડા થોડા રૂપમાં આવેલ હોય એવાં સમુચા-સમુદાનમ્ ભિક્ષા અન્નને ઉદ્દગમ, ઉત્પાદન અને એષણા આદિના દેને પરિહાર કરીને સિT-0ષા ગ્રહણ કરે, અર્થાત્ અનેક ઘરોમાં ભિક્ષા કરે, જે ત્યાં રામાઠામમિ-સામા એદનાદિ ભેજનને લાભ થાય અથવા ન થાય તે તેમાં -સંતુષ્ટ હર્ષ—વિષાદ ન કરે અને સંતુષ્ટ ચિત્ત બનીને વિદ્યાર્ચ - વિવાર્તા રે ભિક્ષાચર્યા કરે. ભાવાર્થ–મુનિનું કર્તવ્ય એ છે કે, શાસ્ત્રમાર્ગ અનુસાર ભિક્ષાવૃત્તિ માટે બ્રમણ કરે, અને નિન્દ્રિત કુળમાં ન જતાં અનિંદિત કુળમાં જાય અને ત્યાં એને જે નિર્દોષ આહાર પાણી મળે તેમાં જ સન્તોષ માને. ન મળવાથી વિષાદ ન કરે. ૧૬ મળેલા નિર્દોષ આહારનું ભજન કઈ રીતે કરે એ કહે છે – અ ” ઈત્યાદિ ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૪૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ભક્તપાનાદિમેં રસલોલુપ ન હોને કા નિરૂપણ અન્વયાર્થ–મહાકુની-નામુની સાધુ એ જોઢે-ગોત્ર કુસ્વાદ ભેજનમાં ચલચિત્ત ન બનવું જોઈએ. તથા રણે બ્ધિ = સિયારણે વૃદ્ધઃ મધુરાદિક રસમાં આસક્ત ન બને. ઝિમા-નિહાન્ત રસના ઈન્દ્રિયને પિતાના વશમાં કરનાર અને મુરિ–અમૂછિતઃ રસગૃદ્ધિનું વર્જન કરનાર તે મહામુનિ રસણ મુકિન્ન જ્ઞાન સાથે ન મુકિત આસ્વાદ સુખના નિમિત્ત ભેજન ન કરતાં કેવળ વળાચાપનાર્થ સંયમ યાત્રાના નિર્વાહના અભિપ્રાયથી જ આહાર પાણી કરે. ભાવાર્થ-જે મુનિજન નિર્દોષ આહાર પાણી સામગ્રીને ઉપભેગ કરે છે. તે કેવળ સંયમ યાત્રાના નિર્વાહ નિમિત્તે જ કરે છે, રસ આસ્વાદને માટે નહીં. આજ કારણે તેમને રસમાં અમૃદ્ધ અને અલેલુપ થવાની પ્રભુની આજ્ઞા છે. ૧૭ તથા– વાં” ઈત્યાદિ ! અન્વયાથ–મુનિજન કરવળ (ચળું વેવ વંત પૂચ તાં ઢિસાર सम्माणं मनसावि न पत्थए-अर्चनां रचनां चैव वंदनं पूजनं तथा ऋद्धिसत्कारસન્માન મનસા પ્રાર્થન્ પિતાની અર્ચનાની, પિતાના નિમિત્ત નિષદ્યા આદિની અથવા સ્વસ્તિક આદિના ન્યાસની, વંદનાની, પૂજનની, સત્કારની, સન્માનની મનથી પણ ઈચ્છા ન કરવી જોઈએ. ભાવાર્થ–મુનિનું કર્તવ્ય છે કે, તે સ્વપ્નામાં પણ આવા પ્રકારની ચાહના ન કરે કે, કેઈ મારી પુષ્પાદિકથી પૂજા કરે, રચતા કરે, અર્થાત મારી સામે સ્વસ્તિક આદિને ન્યાસ કરે, મારી પૂજા કરે, મને અનેક પ્રકારની આમર્શ ઔષધિ આદિ લબ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય ૧૮ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २४७ Page #266 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાનપૂર્વક સંયમારાધન કા નિરૂપણમ્ બીજું પણ કહે છે-“સુન્ના” ઈત્યાદિ , અન્વયાર્થ–સુદ્ધા શિયાપુન-શુધ્યાન થાત્ જેમ બને તેમ શુકલ ધ્યાનમાં જ સાધુ રચ્યા પચ્યા રહે, બાળનિવારઃ નિદાનથી રહિત બનીને વિ-વિના મમત્વભાવથી રહિત બનીને, વોટ્ટા-ચુસ્તૃછાયા અને શરીર મમત્વનો પરિહાર કરીને જાવ ત્રણ પજ્ઞનો વિકા –ચાવ શાસ્ત્રી પર્યાયમ્ વિરેન્દ્ર મુનિ યાવન્યજીવ અપ્રતિબદ્ધ વિહાર કરતા રહે. ભાવાર્થ–મુનિજન શુક્લ ધ્યાનમાં લવલીન બને અને કોઈ પણ વસ્તુની પરભવના માટે ચાહના ન કરે. એ વિચાર ન કરે કે, મને આ તપસ્યાના પ્રભાવથી ઈન્દ્રાદિકની વિભૂતિ મળી જાય. કોઈ પણ પદાર્થમાં મમત્વભાવ રાખ. ન જોઈએ. અને કાયાથી પણ મમત્વભાવને ત્યાગ કરી વાવાજજીવ અપ્રતિબદ્ધ વિહાર કરતાં કરતાં સંયમને નિર્વાહ કરે. ૧૯ છે - હવે સંયમ આરાધનનું ફળ કહે છે-“નિધિ ” ઈત્યાદિ | અન્વયાર્થ-પદૂ-મુ. વિન્તરાય કર્મના અપગતથી વિશિષ્ટ શક્તિશાળી બની રહેલા એવા મુનિ સ્ટિયમે વણિ-૪ ઉપસ્થિતે મૃત્યુ સમય ઉપસ્થિત થવાના સમયે ગાાાં નિઝૂફિંગળ-બાટ્ટા રિચા ચતુવિધ આહારને પરિત્યાગ કરીને મહિં વહિં દિન-માનુષી વનિનું ચવા પોતાના શરીરને છેડે આ પ્રમાણે એ શરીરને છેડીને એ સુજલ્લાવિમુદ-વિમુખ્ય આત્મા શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થઈને મોક્ષના અધિપતિ બની જાય છે. મૃત્યુસમય કે કર્તવ્ય કા નિરૂપણ ભાવાર્થ-તપસ્યાના પ્રભાવથી જ્યારે વિયોંતરાય કર્મનો ક્ષય થઈ જાય છે. ત્યારે એ આત્મામાં વિશિષ્ટ શકિતને સદ્ભાવ થઈ જાય છે. આ શકિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २४८ Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયા પછી પ્રભુ બનેલ એ આત્મા અન્તિમ સમયે સમાધિ મરણ પૂર્વક દેહને પરિત્યાગ કરીને પોતાની આત્માને શારીરિક અને માનસિક દુખેથી રહિત બનાવી લે છે કેમ કે, આવી અવસ્થામાં એના સઘળા દુખના હેતભત કમરને ક્ષય થઈ જાય છે. તે ૨૦ || નિમ” ઈત્યાદિ ! અન્વયાર્થ-આ પ્રમાણે નિષ્પ-નિરઃ મમત્વભાવથી રહિત બનેલ એ આત્મા નિવારે-નિહિંવાર અહંભાવથી રહિત થઈને વીરાનો વીતરાઃ રાગદ્વેષ વગરને બની જાય છે. અને પછી બાવો-બનાવા કર્મના આસ્રવ રહિત बनाने सासयं केवलं नाणं संपत्तो परिणिन्वुए-शाश्वतम् केवलज्ञानं संप्राप्तः परिनिवृत्तः અનશ્વર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. આથી તે સદાના માટે સ્વસ્થીભૂત થઈ જાય છે. નિતિ-તિ ત્રવામિ આ પદોની વ્યાખ્યા પહેલાં કહેવાઈ ગયેલ છે. ૨૧ ઉત્તરાધ્યયન સૂત્રનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત. I ૩૫T જીવ ઔર અજીવ કે સ્વરૂપ કા નિરૂપણ છત્રીસમા અધ્યયનને પ્રારંભ અનગારમાર્ગગતિ નામનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું, હવે છત્રીસમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ છત્રીસમા અધ્યયનને આગલા પાંત્રીસમા અધ્યયનની સાથે સંબંધ આ પ્રમાણે છે કે–પાંત્રિસમા અધ્યયનમાં જે પ્રાણાતિપાત વિરમણ આદિ ભિક્ષુના ગુણ કહેવામાં આવેલ છે તે એજ વ્યકિત દ્વારા પાળી શકાય છે કે, જે જીવ અને અજીવન સ્વરૂપને જાણવાવાળા હોય છે. આજ કારણે એના સ્વરૂપને બતાવવાના અભિપ્રાયથી આ જીવાજીવ વિભકિત નામનું છત્રીસમું અધ્યયન કહેવામાં આવે છે– નવાનવવિમ” ઈત્યાદિ અન્વયાર્થ–શ્રી સુધર્મા સ્વામી જન્યૂ સ્વામીને કહે છે કે હે જબૂ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૪ ૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ કુશો-: પાંત્રીસમા અધ્યયનને ભાવ સાંભળ્યા પછી હવે હું તમને નીerનીવવિત્તિ-કીવાનીવવિદિ જીવ અને અજીવન વિભાગને સંભળાવું છું. તે તમે તે મે-મે મારી પાસેથી મા-હમન એકાગ્રચિત્ત બનીને જેદ-શ્રVર સાંભળે. કાળઝાળ મિલ્લુ રંગને નય-ચાં જ્ઞાતિના મિક્ષ જે સવ્યસ્થ જે જીવાજીવવિભક્તિને સાંભળીને ભિક્ષુ સંયમની આરાધના કરવામાં સારી રીતે પ્રયત્ન કરવાવાળા બની જાય છે. | ૧ | - જ્યાં સુધી જીવ અને અજીવન વિભાગને સાધુ સમજી લેતા નથી ત્યાં સુધી સંયમની આરાધનામાં તેને પ્રયત્ન સફળ થતા નથી. આથી સૂત્રકાર જવા જીવન વિભાગના પ્રસંગથી લંકા લેકના વિભાગને કહે છે –“નવા જેવ” ઈત્યાદિ અન્વયાર્થ–નીવાવ બગીવા ચ-નીવાવ બનવા જીવ અને અજીવરૂપ g-w: આ હા વિચારણ-ઢો. દયારાતઃ લેક છે એવું તીર્થકર આદિ ગણધરએ કહેલ છે. યથાયોગ આધાર આધેય ભાવરૂપથી વર્તમાન જીવ અને અજીવોમાં લોકાત્મકતા છે. અનીસમાણે-અનીવાર નવાર અજીવને અંશ અજીવ દેશ છે અને એ અજીવ દેશ ધર્મ અધર્મ આદિ દ્રવ્ય રહિત કેવળ આકાશ સ્વરૂપ છે. જો તે વિચારણ-કોસઃ વ્યાચારઃ આને જ તીર્થકર આદિ અલોક કહે છે. | ૨ || અન્વયાર્થ–હવે જીવ અજીવની પ્રરૂપણ કહે છે –“a” ઈત્યાદિ. તાજેતરવરઃ દ્રવ્યને આશ્રિત કરીને, વેરો-ક્ષેત્રતઃ ક્ષેત્રને આશ્રિત કરીને, જાઢી-ઢતઃ કાળને આશ્રિત કરીને, માવો-માવતઃ ભાવને આશ્રિત કરીને, તેહિં નવા બનવા જતેષાં નવાનાં મળવાનાં જ જીવ અને અજીની પ્રરૂપણ થાય છે. ભાવાર્થ-જીવ અને અજીવ દ્રવ્યની પ્રરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષા કરીને કહેવામાં આવેલ છે, જેમ એવું કહેવું કે, આ દ્રવ્ય છે, અને આના આટલા ભેદ છે. આ દ્રવ્યની અપેક્ષાએ જીવ અને અજીવની પ્રરૂપણ છે. આ દ્રવ્ય આટલા સમયની સ્થિતિવાળું છે, કાળની અપેક્ષાએ એની પ્રરૂપણા છે. આ એના પર્યાય છે એ પ્રકારનું કહેવું ભાવની અપેક્ષાએ એની પ્રરૂપણ છે. ૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૦ Page #269 -------------------------------------------------------------------------- ________________ જીવ કે દો પ્રકાર કા નિરૂપણ જીવ અજીવની પ્રરૂપણા કરતાં સૂત્રકાર સ્વલ્પ હોવાના કારણે પ્રથમ અજીવની પ્રરૂપણા કરે છે વિળો ’” ઇત્યાદિ 66 અન્નયાથ -અનીવા-અનીવાઃ અજીવ દ્રવ્ય વિખોડવીચ-વિઘ્ન: અમ વિળક્ષ રૂપી અને અરૂપીના ભેદથી સ્તુવિદ્ા મને- દ્વિવિધા મવન્તિ એ પ્રકારનાં હાય છે અવિ-અળિઃ અરૂપી દ્રવ્ય રસાવુત્તા-વાયા પ્રોŌા દસ પ્રકારના કહેવાયેલા છે. તથા વિળો વિદ્ય-વિનઃ ચતુર્વિધા રૂપી દ્રવ્ય ચાર પ્રકારના કહેવાયેલ છે. ભાવા —જેનામાં ચેતના ન જાય એ અજીવ છે. એ અજીવ રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારનાં છે. રૂપી નામ ભૂત છે. અર્થાત્, રૂપ, રસ, ગધ અને સ્પર્શ, આ ચાર ગુણે જેનામાં હાય છે તે ભૂત છે. એ ન હોય તે અમૂત છે. અરૂપી અજીવ દસ પ્રકારના અને રૂપી આજીવ ચાર પ્રકારના છે ॥ ૪ ॥ અરૂપી અજીવોં કે દશ ભેદ કા નિરૂપણ અરૂપી અજીવાના દસ પ્રકાર આ છે—“ ધર્મથિક્ ” ઇત્યાદિ । અન્વયા પયિાણ તદ્દેણે તપણે ચ ધમ્મ તલ તેણે તત્ત્વો ચ બનાવે तस्स देसे तप्स से य अद्धासमए चेव दसहा भवे- धर्मास्तिकायः तदेशः देश्प्रदेशश्च अधर्मास्तिकायः तस्य देशः तत्प्रदेशश्व आकाशं तम्य देशः तत्प्रदेशश्व अद्धासमयश्चेति दशधा भवंति ધમ સ્તિકાય, ધર્માસ્તિકાયદેશ, ધર્માસ્તિકાયપ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિક્રાયદેશ, અધર્માસ્તિકાયપ્રદેશ, આકાશ, આકાશદેશ, આકાશપ્રદેશ, અને અક્થાસમય, આ અરૂપી દ્રવ્યના દસ ભેદ્ય છે. ગતિ સ્વભાવવાળા જીવ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ અને પુદ્ગલેને ચલાવવામાં જે સહાયક હાય છે તે ધર્માસ્તિકાય છે. અહીં ધર્મ અસ્તિ અને કાય એવા ત્રણ શબ્દ છે. અસ્તિ શબ્દને અથ પ્રદેશ છે. અને એ પ્રદેશના જે સમૂહ છે તે અસ્તિકાય છે. ધર્મરૂપ જે અસ્તિકાય છે તે ધર્માસ્તિકાય છે. એના અસંખ્યાત પ્રદેશ છે. ત્રીજોભાગ, ચાથેાભાગ આદિ રૂપ એના પ્રદેશ કહેવાય છે. તથા એને નિરશ જે ભાગ હાય છે તે પ્રદેશ છે. આજ પ્રમાણે સ્થિતિ સ્વભાવવાળા જીવ અને પુગલેને રાકાવામાં જે સહાયતા આપે છે તે અધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય પણ અસ ખ્યાત પ્રદેશાત્મક છે. અહી ગાથામાં “અધમ્મ” પદ છે. એનાથી અધર્માસ્તિકાયને મેષ થાય છે. કેમકે, પદ્મના એક દેશમાં પૂર્ણ પદ્મના વ્યવહાર થતા જોઈ શકાય છે. જે પ્રમાણે ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશની વ્યાખ્યા કરવામાં આવેલ છે, એજ પ્રમાણે આના પશુ દેશ અને પ્રદેશની વ્યાખ્યા જાણુવી જોઈએ ગાથામાં “ આકાશ ” પદના જ પ્રયાગ થયેલ છે. એથી અહીં પણ આ પદથી આકાશાસ્તિકાય સમજવું, આકાશમાં આ” “કા” એવા એ એ શબ્દ છે. આ” મર્યાદા અને અભિવિધિના વાચક થાય છે. જ્યારે આ” મર્યાદાના અને તા એના અથ એવા થાય કે, સમસ્ત પટ્ટાથ પાતે પેાતાના સ્વભાવના અપરિત્યાગથી જેનામાં પ્રતિભાસિત થાય છે તે, આકાશ છે. તથા “આ” જ્યારે અભિિિવધના થાય તા એના અર્થ એવા થાય કે, જે સ પદાર્થ માં વ્યાપકરૂપથી રહીને પ્રકાશિત થાય છે, તે આકાશરૂપ જે અસ્તિકાય છે તે આકાશાસ્તિકાય છે, એ પણ દેશ અને પ્રદેશની અપેક્ષા એત્રણ પ્રકારનાં જાણવાં જોઇએ. અર્થાત્ આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયદેશ અને આકાશાસ્તિકાયપ્રદેશ એ ત્રણ ભેદ છે. દેશ અને પ્રદેશની વ્યાખ્યા અગાઉની માફ્ક અહીં પણ સમજી લેવી જોઇએ. અબ્બા શબ્દના અર્થ કાળ છે. કાળરૂપ જે સમય છે તે અદ્ધા સમય છે અદ્ધા સમયના કોઇ વિભાગ હાતા નથી. આ કારણે એના દેશ અને પ્રદેશ થતા નથી. આવલિકા આદિકાની જે કલ્પના છે એ ફક્ત વહેવારના નિમિત્તે જ કલ્પવામાં આવેલ હાવાનું જાણવું જોઈએ. કેમકે આગલા સમય વીતી જવાથી જ ઉત્તર સમયના સદ્ભાવ થાય છે. આથી અધા સમય જે એક સમય માત્ર છે. તેમાં સમુદાય રૂપથી થઈ શકતી નથી. આ કારણે આલિકા આદિકાની કપના ફક્ત વહેવારના નિમિત્ત જ મહિપત કરવામાં આવેલ છે. એવુ જાણવુ જોઈ એ ॥ ૫ ॥ ૬ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ ધર્માદિ કા નિરૂપણ હવે એજ ધર્મ અધમ આકાશ અને કાળને ક્ષેત્રથી કહે છે–“ઘNTજો” ઈત્યાદિ અન્વયાર્થ–ધHIધ વોર રોમિત્તા વિયાષ્ટ્રિયા- ૌ us ઢો. માત્ર ચાલ્યા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્ય લોકાકાશના પરિણામ કહેવામાં આવેલ છે. અર્થાતુ-જે પ્રમાણે કાકાશના અસંખ્યાત પ્રદેશ છે. એ જ પ્રમાણે આ બને દ્રવ્યના પ્રદેશ પણ અસંખ્યાત છે. તથા એ મને દ્રવ્ય કાકાશને વ્યાપ્ત કરી એમાં રહેલાં છે. અથવા આ બને દ્રવ્યોથી આકાશને જેટલે પ્રદેશ વ્યાપ્ત થઈ રહેલ છે એજ લોકાકાશ છે. કદાચ એવું માનવામાં ન આવે અને એવું કહેવામાં આવે કે, આ બને હસ્ય અલોકને પણ વ્યાપ્ત કરી રહેલ છે તે જીવ અને પગના પ્રચારનો સદભાવ ત્યાં પણ માનવો પડશે. તથા અલોકાકાશમાં લોકાકાશને વ્યવહાર થવાને પ્રસંગે ઉપસ્થિત થશે. પરંતુ આવી વાત છે જ નહીં. એથી એ માનવું ઉચિત છે કે, એ બે દ્રવ્ય ફક્ત લોકાકાશમાં જ વ્યાપ્ત છે. પરંતુ જે Tiાવાશે આકાશ દ્રવ્ય છે તે સ્ટોmોને-હોજાઢો લોકમાં પણ છે, 2 અલોકમાં પણ છે. કેમકે આકાશની વ્યાપકતા સઘળે સ્થળે માનવામાં આવેલ છે. રમણ સમયત્તિ – સમયઃ સમયક્ષેત્રમ્ સમય, અધાસમય, સમયક્ષેત્રમાં છે. અર્થાત અધ્યા સમયની વૃત્તિ મનુષ્યલોકમાં જ છે. આગળ નથી. આવલિકા આદિની કલ્પનાને સમય મૂલક હોવાથી આવલિકા આદિ પણ આજ ક્ષેત્રમાં છે. આનાથી બહારના ક્ષેત્રમાં નથી. | ૭ | કાલ સે ધર્માદિ કા નિરૂપણ હવે આજ પદાર્થોને કાળથી કહે છે–“ધધારાઈત્યાદિ . અન્વયાર્થ–પથHTHI Uણ તિક્સિ વિ લાફા પsઝવરિયા જેવધર્માધારણા પતે ત્રથstવ અનાશિઃ કપાસિતાધૈવ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય. અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્ય અનાદિ અને અનંત છે. સવદત્ત વિશારદાસદ્ધાંતુ ચાલ્યાતા. આ કારણે એને સર્વાધ્ધા કહેલ છે. અર્થાત્ એ સર્વકાળમાં વ્યાપ્ત મનાયેલ છે. એ કઈ પણ સમય ન હતો કે જ્યારે આ ત્રણે ન હતાં. તથા વર્તમાનમાં પણ એ કઈ સમય નથી જેમાં એ ન હોય. તથા વર્તમાનમાં પણ એવો કેઈસમય નથી જેમાં એ ન હોય. તથા ભવિષ્યમાં પણ એ કઇ સમય આવવાનો નથી કે, જેમાં આ ત્રણ ન રહેતા હોય કેઈ પણ સમયમાં આ પિતાના સ્વરૂપને પરિત્યાગ કરતા નથી. આ કારણે જ એ નિત્ય છે | ૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૩ Page #272 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ-સમાવિ-સમાgિ સમયરૂપ કાળ પણ સંત$ q-સત્તત્તિ કાષ્ય અપરાપરોત્પત્તિરૂપ સંતતિને આશ્રિત કરીને વિમેવ વિવાgિ-મેવ ચાહકારઃ અનાદિ અનંતરૂપથી કહેવાયેલ છે. તથા ગાઉં પcq– કાશ ઘડી પળ આદિરૂપ વિશેષની અપેક્ષા કરીને તારૂણ પગવતિ વિવાgિ સ, ચારિ વ્યાચારઃ આદિ અને અંત સહિત પણ કહેવાયેલ છે. ભાવાર્થ–સમયરૂપ કાળ અપરામરક્ષણાત્પત્તિના પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત કહેવામાં આવેલ છે. તથા વિશેષની અપેક્ષાથી સાદિસાન્ત કહેવામાં આવેલ છે. | ૯ || જેમ રૂપી દ્રવ્યને વદિક પર્યાય ભાવની અપેક્ષા જાણી શકાય છે. દ્રવ્યકી અપેક્ષા સે રૂપિદ્રવ્ય કા નિરૂપણ એજ પ્રમાણે ધર્માસ્તિકાયાદિક અરૂપી દ્રવ્યને પર્યાય ભાવની અપેક્ષાએ જાણ શકાતો નથી. આજ કારણે સૂત્રકારે એમની એ અપેક્ષાથી પ્રરૂ પણ કરેલ નથી. હવે દ્રવ્યની અપેક્ષ એરૂપી દ્રવ્યની પ્રરૂપણ કહે છે. “વિંધાય” ઈત્યાદિ ! અન્વયાર્થરૂળિો - પિન રૂપી પુઘલ ૨૩શ્વિ-ચતુર્વિધા ચાર પ્રકારના જોદ્ધદવા-વોલ્યા: જાણવા જોઈએ. વિંધા વધતા જ તહેવ તqના પરમાણુ - ધા, તથા પરમાણુ સ્કંધ, કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ, પરસ્પર સમુદાયના રૂપમાં રહેલા પરમાણુના પિંડનું નામ સ્કંધ છે. જે રીતે સ્તંભ આદિ પદાર્થ, સ્કંધના જે બીજા આદિ ભાગ છે તે કંદેશ છે, તથા એજ સ્કંધમાં મળેલ જે નિરંશભાગ પરમાણુ છે તે કંપ્રદેશ છે. પરમાણુ -THIya સ્કંધથી પૃથફભૂત જે નિરંશ પુદ્ગલ છે તે પરમાણુ છે. ભાવાર્થ—અહીં સૂત્રકારે રૂપી પુગલ દ્રવ્યના ચાર ભેદ બતાવેલ છે. તે આ પ્રમાણે છે-કંપ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ, એ સઘળા રૂપ, રસ, ગ છે અને સ્પર્શ ગુણવાળા હોય છે. આ કારણે એને રૂપી કહેવામાં આવેલ છે, અનેક પગલ પરમાણુને જે પિંડ છે. તે સ્કંધ છે સ્કંધના ટુકડાનું નામ ધદેશ છે. તથા જે સ્કંધમાં જે નિરંશ પરમાણુ છે તેજ એના પ્રદેશ છે. પરમાણુ એનાથી ભિન્ન નિરશ શુદ્ધ પુદ્દગલ દ્રવ્ય છે એનાથી બીજા કોઈ પુદગલ દ્રવ્ય હેતાં નથી. મેં ૧૦ છે. આ રૂપી દ્રવ્યના ચાર પ્રકાર ભેદની અપેક્ષાથી કહેવામાં આવેલ છે હવે સત્રકાર દેશ અને પ્રદેશોને સ્કંધમાં જ અંતભૂત કરીને સ્કંધ અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ પરમાણુ એ એજ ભેદરૂપી પુદ્ગલ દ્રવ્યનાં છે એવું કહે છે.-જ્ઞેળ’ ઈત્યાદિ અન્વયા —પત્તળ વધા પુત્ત્તળ પરમાણુ ચ-ત્ત્વન સ્વધાઃ પૃથવેન પરમાણુ જ્યારે અનેક પુદ્દગલ પરમાણુ પરસ્પરમાં એક જ ભાવરૂપે જોડાઇ જાય છે ત્યારે એ સ્થિતિમાં તેની કોંધ સંજ્ઞા થઈ જાય છે, આ સ્કંધામાં એ પુદ્દગલ પરમાણુએથી લઈને સખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુઓને સંગ્રહ થાય છે. ફક્ત એક નિર′શ પુદ્ગલ જે સ્મુધથી જુદા રૂપમાં ડાય છે તે પરમાણુ છે આ રીતે એ સ્કંધ અને પરમાણુની ઓળખાણુ બતાવવામાં આવેલ છે. હવે કાઇ એવી ખાશ કા કરે કે, પરમાણુ કઈ રીતે ઉત્પન્ન થાય છે ? ત્યારે તેના ઉત્તરમાં આ ગાથાના એવા અર્થ કરવા જોઈએ ટુ-એ એ પ્રદેશવાળા ધ તથા અસખ્યાત પ્રદેશવાળા સ્કંધ, અને અનંત પ્રદેશવાળા કધ અથવા અનંતાનંત પ્રદેશવાળો કોંધ, ક્રમશઃ બે પુદ્ગલ પરમાણુઓના એક પરિણામરૂપ સધાતથી, સખ્યાત પુદ્ગલ પરમાણુના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૫૫ Page #274 -------------------------------------------------------------------------- ________________ સંઘાતથી, અનંત પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી તથા અનંતાનંત પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી બને છે. બે પ્રદેશવાળા બે પુદગલ પરમાણુઓના સંબંધથી બે પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રદેશવાળા ત્રણ પુદ્ગલ પરમાણુના સંબંધથી ત્રણ પ્રદેશવાળા સ્ક ધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે સંખ્યાત અસ ગ્યાત અને અનંતાનંત પ્રદેશવાળા સ્ક ધ પણ એટલા પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે કોઈ બૃહત્સકંધ હોય તે એને ભેદ કરવાથી પણ બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, ચાર પ્રદેશવાળા કંધ ઉત્પન્ન થઈ જાય છે, આજ પ્રમાણે બીજા પણ સ્ક ધોની ઉત્પત્તિ જાણવી જોઈએ. બે પ્રદેશવાળા પુગલ પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થયેલા સ્કંધથી લઈને અનંતાનંત પ્રદેશવાળા કંધના પરણાનુઓના સંઘાતથી જે સકંધ ઉત્પન્ન થાય છે. એને પર્યન્તવતી સ્કંધથી જ્યારે એક પરમાણુ અલગ થઈ જાય છે, તે એ સમયે ઉત્પન્ન થયેલ તે સ્કંધ એ બેક પરમાણુ ન્યૂન સ્કંધ કહેવાય છે. આજ પ્રમાણે બે, ત્રણ, આદિ પરમાણુઓના ભેદ કંપથી આગળ આગળ એટલા એટલા પરમાણુઓથી ન્યૂન સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે થતાં થતાં બે પ્રદેશવાળા પુગલ પરમાણુઓ સુધાને સ્કધ ઉત્પન્ન થઈ જાય છે. આજ પ્રમાણે કેટલાક પરમાણુઓના સંમિલિત થવા અને એજ સમયે એમાંથી કેટલાક પરમાણુઓનું વિઘટન થવાથી કંધ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય–આનું એ છે કે, સ્કંધની ઉત્પત્તિમાં ત્રણ પ્રકાર છે. કેઈ સકંધ સંઘાત-એકત્વ પરિણતીથી ઉત્પન્ન થાય છે. તેના કોઈ ભેદથી બને છે રિા અને કઈ એક સાથે ભેદ અને સંઘાત બને નિમિત્તોથી બને છે જ્યારે અલગ અલગ સ્થિતિ બે પરમાણુઓના સંઘાતથી બે પ્રદેશવાળે આંધ થાય છે ત્યારે તે સઘાતજન્ય સ્કંધ કહેવાય છે. આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, યાવત્ સંખ્યાત અસંખ્યાત અનંત-અનંત પરમાણુ એના મળવાથી ક્રમશઃ ત્રણ પ્રદેશવાળા, ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, સાત પ્રદેશવાળા, આઠ પ્રદેશવાળા, નવ પ્રદેશવાળા, દસ પ્રદેશવાળા યાવત્ સંખ્યાત પ્રદેશવાળા, અસંખ્યાત પ્રદેશવાળા અને અનંતાઅનંત પ્રદેશવાળા સ્કંધ બની જાય છે. આ સંઘાતજન્ય છે તથા કોઈ મોટા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૬ Page #275 -------------------------------------------------------------------------- ________________ કંધના તૂટવાથી જે એના ટુકડા થઈ જાય છે તે ભેદજન્ય સ્કધ છે. આજ પ્રમાણે જ્યારે કેઈ એક સ્કંધના તૂટવાથી તેના અવયવની સાથે એજ વખતે બીજું કઈ દ્રવ્ય મળી જવાથી ને સ્કંધ બને છે ત્યારે તે ભેદસંઘાતજન્ય કહેવાય છે, ભેદજન્યસ્ક ધ તથા ભેદસંઘાતજન્ય ઔધ બે પ્રદેશથી લઈને થાવત અનતાઅનંત પ્રદેશ સુધી થઈ શકે છે. તથા પરમાણુ ભેદથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ એકત્વ ઉપલક્ષિત પૃથક્વથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. આથી એ વાત જાણવી જોઈએ કે, જ્યારે ભેદથી જ પરમાણ ઉત્પન્ન થાય છે તે તે સંઘાત તથા સંઘાત ભેદથી ઉત્પન્ન થતા નથી. સંઘાર એ કન્તિ ” “મેવાણુ” ( તત્વાર્થ સૂત્ર અધ્ય. ૫ સૂત્ર ૨૬-૨૭) આ સૂત્રો દ્વારા આજ પર્વોક્તવાતનું સમર્થન કરવામાં આવેલ છે. | ૧૦ | ક્ષેત્રકી અપેક્ષા સે સ્કંધ એવં પરમાણુ કા નિરૂપણ હવે સ્કંધ અને પરમાણુનું કથન ક્ષેત્રની અપેક્ષાથી કરે છે. “એ ” ઈત્યાદિ ! અન્વયાર્થ—–તે તે સ્કંધ અને પરમાણુ ક્ષેત્તરો-ક્ષેત્રના ક્ષેત્રની અપેક્ષા ટોપલે ટોણ ચ મ વ–સ્રોજ રોજે ર મળ્યા: લેકના એક દેશમાં તથા લેકમાં ભજનીય છે. અહીં જે ભજના બતાવવામાં આવેલ છે તે સ્કંધની જાણવી જોઈએ પરમાણુની નહીં કેમકે, એ તે નિરંશ છે એથી એક પ્રદેશ ત્મક આકાશમાં જ એ રહે છે, પુદ્ગલ દ્રવ્ય ધર્મ અધમ દ્રવ્યની માફક એક વ્યક્તિ માત્ર તે છે જ નહીં જેથી તેને એક પ્રદેશરૂપ આધાર ક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. જુદી જુદી વ્યક્તિ હોવા છતાં પણ પુદ્ગલેના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ પરિણામમાં વિવિધતા છે એકરૂપતા નથી. આથી જ અહી એના આધારનુ અનેક રૂપથી ભજના અથવા વિકલ્પથી બતાવવામાં આવેલ છે. એથી આ પરિણતીની વિચિત્રતાથી બહુતર પ્રદેશે પચિત પણ સ્કંધ કેટલાક તે એવા હાય છે જે લેાકાકાશના એક પ્રદેશમા રાકાય છે અને કેટલાક એવા હાય છે કે જે બે પ્રદેશેામાં રાકાય છે. આજ પ્રમાણે કેટલાક પુદ્ગલ સ્કંધ એવા હાય છે કે, તે સ ંખ્યાત પ્રદેશ પરિમિત લેાકાકાશમાં તથા અસંખ્યાત પ્રદેશ પરિમિત લેાકાકાશમાં અથવા તે સકળ લેાકાકાશમાં પણ રોકાય છે. સારાંશ આના એ છે કે, આધારભૂત ક્ષેત્રના પ્રદેશેાની સંખ્યા આધેયભૂત પુદ્ગલ પરમાણુઓની સંખ્યાથી ઓછી અથવા એની ખરાબર હોય છે. વધારે નહીં, એટલે કે, એક પરમાણું એક જ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. પરદ્રયણક એક આકાશના પ્રદેશમાં રોકાઇ શકે છે, અને એ પ્રદેશમાં પણ રહી શકે છે. આજ પ્રમાણે ઉત્તરાત્તર સખ્યામાં વધારા થતાં થતાં ત્રણ, ચાર એમ વધારા થતા રહે છે. સંખ્યાતાણુક કોંધ એક પ્રદેશ, એ પ્રેદેશ, ત્રણ પ્રદેશ, આ રીતે સખ્યાત પ્રદેશ ક્ષેત્રમાં રહી શકે છે. સખ્યાબંધ કંધના રહેવા માટે અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર પડતી નથી. અસંખ્યાતાણુક કધ એક પ્રદેશથી લઈને વધુમાં વધુ પાતાની ખાખરની અસ ંખ્યાત સ ંખ્યાવાળા આકાશ પ્રદેશમાં રહી શકે છે. આ પ્રમાણે અનન્તાણુક અને અનન્તા અનંત સધ પણ એક પ્રદેશ, એ પ્રદેશ ઈત્યાદિ ક્રમથી વધતાં વધતાં સખાત પ્રદેશ અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે, એને રહેવા માટે અનંત પ્રદેશાત્મક ક્ષેત્રની આવશ્યકતા રહેતી નથી. જેમ પુદ્ગલ દ્રવ્યના સહુથી મોટી સ્કંધ જેને અચિત મહાસ્ક ધ કહેવામાં આવે છે અને જે અનંતા અનત અણુએથી ખનેલ હોય છે. અસ`ખ્યાત પ્રદેશવાળા આ લેાકાકાશમાં સમાઈ જાય છે।૧૧। અન્વયા-ફતો-વ્રતઃ પરમ્ આ ક્ષેત્ર પ્રરૂપણાની પછી હવે હું તે×િतेषाम् मे ६ महिना चउव्विहं कालविभागं वुच्छ - चतुर्विधं कालविभागं वक्ष्ये આદિ અનાદિ સપ વસિત, અપવસિતના ભેદથી ચાર પ્રકારના કાળવિભાગને કહું છું. આ ખારમી ગાથા એ પઢવાની છે. ॥ ૧૨ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૮ Page #277 -------------------------------------------------------------------------- ________________ કાલ કે વિભાગ ઔર કાલકાર કો આશ્રિત કરકે અજીવ કી સ્થિતિ કા નિરૂપણ હવે કાળના વિભાગને કહે છે –“સંતરું ” ઈત્યાદિ | અન્વયાર્થ–સે-તે એ સ્કંધ અને પરમાણુ ઉત્તરોત્તર ઉત્પત્તિના પ્રવાહ સ્વરૂપ સંતતિની અપેક્ષાના કારણે મારું વિ ચ કપાસિયા–અનઃ ગરિ ગવરિતાઃ અનાદિ અને અનંત છે, આદિ અંતરહિત છે. વિ - ૨ तथा ठिइं पडुच्च साइया सपज्जवसिया-स्थितिं प्रतीत्य सादिकाः सपर्यवसिकाः સિનિયત ક્ષેત્રાવસ્થાનરૂપ સ્થિતિની અપેક્ષાના કારણે એ બને આદિ સહિત અને અન્ત સહિત છે. ૧૩ છે આદિ અને સયયવસિતમાં આની કેટલા કાળની સ્થિતિ હોય છે તે કહે છે–“” ઈત્યાદિ અન્વયા–વિ-વિમુ રૂપી સનીવાળ-ડાળીવાનામ્ અજીવ દ્રવ્યોની અર્થાત પુદ્ગલેની વનસંરું કો-ચારું ઉત્કૃષ્ટ અસંખ્યકાળની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તથા કન્નિયા-જ્ઞઘન્ય જઘન્ય સ્થિતિ વિયં સમર્થ- સમયે એક સમય માત્રની છે. સાવિયાફિયા-gષા ચાલ્યા આ પ્રકારની એની આ સ્થિતિ તિર્થંકરાદિ દેએ કહી છે. તાત્પર્ય આનું એ છે કે, સ્કંધ અને પરમાણુ અધિકથી અધિક એક ક્ષેત્રમાં અસંખ્યાત કાળ સુધી ઓછામાં ઓછા એક સમય સુધી અવસ્થિત રહે છે, પછી બાદમાં જરૂરથી ક્ષેત્રાન્તરમાં ચાલ્યા જાય છે. તે ૧૪ આ કાળદ્વારને લઈને સ્થિતિ કહેવામાં આવેલ છે હવે એના અંતર્ગત અંતરને કહે છે–“બmતા » ઈત્યાદિ અન્વયાર્થ–વિળ બનવા-ઉજાં બળવાન રૂપી અજીવ દ્રવ્ય પુદ્ગલનું उक्कोसं-उत्कृष्टम् Brge अणंतकालं-अनंतकालम् मनतm जहन्नयं-जघन्यकम् તથા જઘન્ય સભયં-gવે સમય એક સમય પ્રમાણ ફાં ગંતાં વિચણિચંપતન કાન્તમ વ્યાવ્યાત” અત્તર-વિરહકાળ કહેવાયેલ છે. વિવક્ષિત ક્ષેત્રથી પ્રચુત બનીને ફરીથી એજ વિવક્ષિત ક્ષેત્રમાં પહોંચવાની વચમાં જેટલા સમયનું વ્યવધાન પડે તે અંતર છે. એ અતર પરમાણુ અને સ્કંધનું ઉત્કૃષ્ટ અનંત કાળ તથા જઘન્ય એક સમય માત્ર છે. એમનું આ અંતર સમય આવલિકા આદિથી લઈને સંખ્યાત અસંખ્યાત કાળનું તથા પલ્યોપમ સાગરોપમ આદિ થાવત અનંતકાળનું પડે છે. જે ૧૫ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૫૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ ભાવદ્રારકો આશ્રિત કરકે સ્કંધપરમાણુ કા નિરૂપણ હવે ભાવથી પરમાણુને અને હકનું સ્વરૂપ કહે છે – “જાગો” ઈત્યાદિ . અન્વયાર્થ–સેલિં-તેવામ્ આ રૂપી દ્રવ્યોના પુગેનું પરિણામ વર્ણ આદિમાં પરિવંનપણું વાગો વો રાણો દાણો સંતાનો પંજ વિજોગોવતઃ શાશ્વતઃ સુરતઃ રાતઃ સંથાવતઃ પંજા વિશેઃ વર્ણની અપેક્ષા, ગંધની અપેક્ષા, રસની અપેક્ષા, સ્પર્શની અપેક્ષા, તથા આકારની અપેક્ષા, પાંચ પ્રકારનું કહેવામાં આવેલ છે. તે ૧૬ . વર્ણ ગંધ આદિ પ્રત્યેક કે ઉત્તર ભેદ કા નિરૂપણ હવે વર્ણ ગંધ આદિ પ્રત્યેકના ઉત્તરભેદ કહેતાં પ્રથમ વર્ણના ભેદને કહે છે–“a ” ઈત્યાદિ અન્વયાર્થ–જે કંધ આદિ પુદ્ગલ વાળો પગા-વર્ણતઃ પરિતા વર્ણ પરિણામવાળા છે તે-તે તે ઉન્ન જ્ઞાત્તિ–વંવ કીરિતા પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે. તે પાંચ પ્રકાર આ છે–વિઘા ના હોય તદ્દા સુવિજાMા નીહાદ રોહિતાઃ શ્રુદ્રિા તથા સુવાઃ કૃષ્ણ, નીલ. લોહિત, પીત તથા શુકલ ભાવાર્થ-તે સ્કધાદ પુદ્ગલ વર્ણની અપેક્ષા પાંચ વર્ણવાળા હોય છે. કેટલાક કાજળના જેવા કાળા વર્ણવાળા હોય છે. કેટલાક મેરની ડેક જેવા નીલવર્ણવાળા, હોય છે. કેટલાક હિંગળા આદિના જેવા લાલ રંગના હોય છે, કેટલાક હળદર આદિની માફક પીળા રંગના હેય છે, તથા કેટલાક શંખ આદિની માફક સફેદ રંગવાળા હોય છે. તે ૧૭ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ ગંધ સે પરમાણુ કા નિરૂપણ હવે ગધને લઈને ભેદ કહે છે-“ નવો ” ઇત્યાદિ અન્વયા—ને—ચે જે પુગલ ધ આદિ ઔધોળિયા-પતઃ - તાઃ ગંધ ગુણથી પરિણત હાય છે. તે તુવિજ્ઞા નિયાાિ–તે દ્વિવિધાઃ ચાચાતાઃ તે એ પ્રકારના કહેવામાં આવેલ છે, સુનિધપરિણામા તહેવ ચતુમિનયા સુમિનયરિળામા તથા લુમિનયાઃ એક સુગંધિત ગંધના પરિણામવાળા અને બીજા ફુગ 'ધના પરિણામવાળા અર્થાત્ ચંદન આદિની માક કેટલાક સુગધિત પરિણામવાળા હાય છે અને કેટલાક લસણ આદિની માફક દુર્ગ ધ પરિશામવાળા હૈાય છે. ।। ૧૮ ।। હવે રસને આશ્રય કરીને કહે છે—“લો” ઈત્યાદિ । અન્વયા—ને જી—ચેતુ જે પુદ્ગલ કંધાદિ સત્રો પનિયા—સતઃ વરતા: રસગુણથી પરિણત હાય છે તેવંચાળિયા-તે પંચયા વળતા તે પાંચ પ્રકારના કહેવાયેલ છે.જેમ તિત્ત–દુ–સાચા વ્યવિજ્રા મહુવા તા–તિ તુષાચાઃ અમ્હાઃ મધુરાતથા તીખા, કડવા, તુરા, ખાટા અને મધુર ભાવાથ —જે પુદ્ગલ સ્કંધ આદિ રસગુણુ પરિણામ વાળા હોય છે. તે પાંચ પ્રકારના રસવાળા કહેવામાં આવેલ છે, કેટલાક પુદ્ગલ સ્ક ંધના રસ, મરચાં વગેરેની મા તીખા ચટપટો હોય છે, કેટલાકાના રસ લીંબડાની જેમ કડવો હોય છે, કેટલાકના આંબળા વગેરેની માફક તુરા હોય છે, કેટલાકના આંબલી વગેરેની મા ખાટા હોય છે, તથા કેટલાકના સાકર આદિની માફક મીઠા રસ હોય છે.૧૯મા સ્પર્શકો આશ્રિત કરકે ઔર પરમાણુ કા નિરૂપણ હવે સ્પર્શને આશ્રય કરીને કહે છે.—‘ હાલો ’” ઈત્યાદિ ! અન્વયાને ૩–ચે તુ જે પુદ્ગલ સ્કંધ આદિ જાણો ળિયા-પરીતઃ પ્નિતાઃ પશ ગુણથી પરિણત થયેલ હાય છે તે-તે તે પૌદ્ગલિક સ્ક ંધ अट्टहा पकित्तिया-: -જયા પ્રાતિજ્ઞાઃ આઠ પ્રકારના કહેવામાં આવેલ છે જેમ-ધવા મડવા ગયા છ ુચા તદ્દા સીયા રદ્દાચ જીલ્લા આા-શાઃ મૃત્ત્વ: જીવ: જીવ: તથા શીતાઃ ૩ળા, દાઃ બાહ્યતા: કર્કશ સ્પર્શવાળા, મૃદુસ્પર્શીવાળા, ગુરૂષવાળા, લઘુસ્પર્શવાળા, ઠ...ડાસ્પર્શીવાળા, રૂક્ષસ્પશવાળા, ચ-કૃતિ આ પ્રમાણે ! —તે એવુ શા પુર્નજાઃ પુદ્ગલ લિપતિળયા સમુલાચા-પર્ફોરિળતાઃ સમુતાદ્વૈતાઃ સ્પગુણુ પરિણત થયેલ અતાવવામાં આવેલ છે. ભાવાર્થ-સ્પર્શે આઠ પ્રકારના હોય છે. અને આ સ્પગુણુ પૌદગલિક સ્પષ આદિકામાં જ જોઈ શકાય છે, અરૂપી પદાર્થીમાં નહીં, રૂપ, રસ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ ગંધ અને સ્પર્શવાળા પુદગલ જ છે. આ કારણે તેને રૂપી કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે આઠ પ્રકારના છે.–કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉsણ, સ્નિગ્ધ, અને રૂક્ષ, પત્થર આદિની માફક કેટલાક મુદ્દગલ સ્કંધ કર્કશ હોય છે. આથી તેને કર્કશ ગુણવાળા માનવામાં આવેલ છે. કેટલાક શીરીષ પુષ્પાદિકની માફક મૃદુ સ્પર્શવાળા હોય છે, કેટલાક હિરા આદિની માફક ગુરૂ સ્પર્શવાળા હોય છે, કેટલાક અતુલાદિક (આકડાનું રૂ)ની માફક લઘુ સ્પર્શવાળા હોય છે, કેટલાક પાણી આદિની માફક ઠંડા સ્પર્શવાળા હોય છે, કેટલાક અગ્નિ આદિની માકક ઉણુ સ્પર્શવાળા હોય છે, કેટલાક ધી આદિની માફક સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. તથા કેટલાક ભસ્મ, ખાખ આદિની માફક રૂલ સ્વભાવવાળા હોય છે. પુદ્ગલને સ્વભાવ જ પુરણ ગલન થવાનું જ છે. આ કારણે જ તેને પુદગલ કહેવામાં આવેલ છે. પુદ્ગલ સ્કંધ આદિમાં જ્યાં એક ગુણ હશે, ત્યાં બીજા ગુણે પણ હશે. એવું નથી કે, ક્યાંક એક સ્પર્શગુણ હાય, અને કયાંક એકલે રૂપાદિગુણ હોય આ ચારે અવિનાભાવી છે. ૨૦૨૧ | સંસ્થાન કો લેકર સ્કંધ પરમાણુ કા નિરૂપણ હવે સંસ્થાનને લઈને કહે છે –“કાજલ” ઈત્યાદિ. અન્વયાર્થ– –ચે તુ જે પુદ્ગલ સ્કંધ આદિ સંગાળશો રચા-સંસ્થાના પરિળતા સંસ્થાનરૂપ આકારથી પરિણત થાય છે, તે-તે તે વંચ જત્તિયાપંચધા પ્રતિસાદ પાંચ પ્રકારનાં કહેવામાં આવેલ છે પરિમંકા વટ્ટ સંસા જ માયા–રિમeટાઃ વૃત્તા ત્રસાદ તુરન્નાદ કરાવતા પરિમંડળ આકારવાળાં, વૃત્ત આકારવાળાં, વ્યસ આકારવાળાં, ચતુરસ્ત્ર આકારવાળા, અને આયત આકારવાળા, જે આકારમાં વચમાં છેદ હોય તથા જે ગોળ હોય તે વલયની માફક પરિમંડળ આકારવાળા જાણવા જેઈ એ, જે ઝાલરની માફક વચમાં સંપૂર્ણ હોય તે વૃત્ત આકારવાળા જાણવા જોઈએ. જે શીગેડાના ફળની જેવા ત્રણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬ ૨ Page #281 -------------------------------------------------------------------------- ________________ ખુણાવાળા હાય છે તે ત્ર્યસ્ત્ર આકારવાળા જાણવા જોઈએ. જે પીઠ આદિની માફક ચાર ખુણાવાળા હોય છે તે ચતુરસ આકારવાળા જાણવા જોઈએ. ઉપરાંત દાંડીની જેવા લાંબા આકારવાળા હોય છે તે આયત સંસ્થાનવાળ જાણવા જોઈએ. રા હવે આ વર્ણાદિકાના સમૈગને કહે છે- - વાળો ” ઈત્યાદિ. અન્વયાય—ને—ચઃ જે સ્ક ંધ આદિ પુદ્ગલ વળો-વર્ણતઃ વણુની અપેક્ષા દ્દેિ મવે ઝાઃ મવેત્ કાળા હોય છે. સેન્સઃ તે ગંધમોષતઃ ગધની અપેક્ષાથી મચ્છુ-માચઃ ભાય હાય છે. અર્થાત્ જે વની અપેક્ષા કાળા હાય છે. તે સુગ ંધિત હાઇ શકે છે અને દુષિત પણ હોઇ શકે છે. એવા કાઈ નિયમ નથી કે આવા વર્ણવાળાની નિશ્ચિત થયેલજ ગંધ હાય. આ જ अभागे रसओ फासओ चेव विय संठाणओ भइए - रसतः स्पर्शतः अपि च संस्थाરતવ્ય અભ્યઃ રસ, સ્પર્શ, અને સંસ્થાનની અપેક્ષાથી પણ આમને લાય કરી લેવા જોઈએ. અર્થાત-કાળા હોવા છતાં પણ પૌદ્ગલિક સ્કંધ નિયમિત રસવાળા, નિયમિત સ્પવાળા અને નિયમિત સંસ્થાનવાળા હાતા નથી. ખે ગધ, પાંચ રસ, આઠે સ્પર્શ, પાંચ સંસ્થાન આ બધા મળીને વીસ થાય છે. આ પ્રમાણે એક કાળા રંગના પૌદ્ગલિક ધ વીસ ભંગ વાળા થઈ જાય છે. આ રીતે પાંચે વર્ણના વીસ વીસ ભ ંગાને પ્રાપ્ત કરવાના કારણે વર્ગોના સા ભંગ થઈ જાય છે. આ વાતને સૂત્રકાર આગળ કહેશે. ૫૨૩ા નિલાદિ વણોં કે ભંગ કા નિરૂપણ હવે ચાર ગાથાઓથી નીલાદિ વર્ણીના ભંગોને કહે છે—વળો” ઈત્યાદિ. અન્વયાને વળો નીકે મળે-ચો વળે ત્રીજઃ મત્તિ જે વર્ણની અપેક્ષા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬ ૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ નીલ રંગના હોય છે જે-સઃ તે ધો-ધતઃ ગંધની અપેક્ષાથી મgg-માલય ભાજ્ય હોય છે. આ પ્રમાણે તે રસશો તો સંતાનો મણ માલતઃ સ્પરતઃ સંસ્થાના માથઃ મવતિ રસની અપેક્ષા સ્પર્શની અપેક્ષા અને સંસ્થાનની અપેક્ષા પણ ભાજ્ય જાણવા જોઈએ. અર્થાત્ એ કેઈ નિયમ નથી કે જે દિગલિક સ્કંધ નીલ રંગવાળો હોય તે નિયતઃ નિયમિત ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન યુક્ત હોય આથી આ વર્ણની સાથે પણ ગ ધ, રસ, સપર્શ અને સંસ્થાન ભાજ્ય-વિક૯ય બતાવાયેલ છે. આ પ્રમાણે આ વણે પણ વિસ ભંગાને પ્રાપ્ત કરે છે. ૨૪ અન્વયાર્થ—- જે પદુગલિક સકંધ વાળો-વળતર વર્ણની અપેક્ષા કિજી ચોદિત લેહિત-લાલ હોય છે જે તે ધો-ધરઃ ગંધની અપેક્ષા મgg-મચઃ ભાન્ય હોય છે, આ રીતે તે પ્રસંગો નો સંવાળો મણ-રતઃ પર સંરચાનક મારુ રસની અપેક્ષા, સ્પર્શની અપેક્ષા પણું ભાન્ય જાણવા જોઈએ. અર્થાત એ નિયમ હોઈ શકે નહીં કે, જે પૌગલિક સ્કંધ આદિ વર્ણની અપેક્ષા લેહિત–લાલ જ હશે તે નિયમિત ગંધ, રસ, સ્પર્શ અને આકારવાળા જ હશે. આ પ્રમાણે બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન આ સઘળા મળીને વસ થઈ જાય છે, આ કારણે એ લાલ રંગના પણ પ્રથમની માફક વસ થઈ જાય છે. ૨૫ છે અન્વયાર્થ–1ો -વતઃ વર્ણની અપેક્ષા છે- જે ચા-ઉત્તર પીળું હોય છે, તે તે ધો મા-પતઃ માયઃ ગંધની અપેક્ષા ભાજ્ય કહેવાયેલ છે. આજ પ્રમાણે જો સગો નૈવ સંતાનો ય મા–રાતઃ તિઃ સંસ્થાન ચ: રસની અપેક્ષા, સ્પર્શની અપેક્ષા, તથા સંસ્થાનની અપેક્ષા પણ ભાજ્ય સમજવા જોઈએ. આનાં પણ વીસ ભંગ થઈ જાય છે. ૫ ૨૬ | અન્વયાઈ–વાગોળતઃ વર્ણની અપેક્ષા સુવિજે–ચ કુવા જે શકલ પુદગલ સ્કંધ છે. રેસ: તે ગંધનો-ધરઃ ગંધ ગુણની અપેક્ષા મr પન્ના ભજનીય છે. આજ રીતે જશો તો વિય મરૂપ-રત પરતઃ સંસ્થાના સાચા રસની અપેક્ષા, સ્પર્શની અપેક્ષા તથા સંસ્થાનની અપેક્ષા પણ શુકલ પૌગલિક સ્કંધ આદિ પણ ભજનીય જાણવા જોઈએ. ભાવાર્થ—અને ભાવ પહેલાંની માફક જ જાણ જોઈએ. આ શુકલના પણ વીસ ભંગ થાય છે. આ પ્રમાણે કૃષ્ણ આદિ પાંચેય વર્ણના વીસવીસ ભંગ હોવાથી બધા મળીને સે ભંગ થઈ જાય છે. એ ર૭ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २१४ Page #283 -------------------------------------------------------------------------- ________________ ગંધગુણ કે ભંગ કા નિરૂપણ આ પ્રમાણે અહીં સુધી વગુણુથી પરિણત સ્કંધ આદિના ભંગ કહેલ છે હવે ગંધ ગુણથી પરિણત સ્કંધ આદિના ભંગને કહે છે—— 99 ઇત્યાદિ ! " गंधओ जे भवे सुब्भी અન્નયાર્થીને ૩-ચતુ જે સ્કંધ આદિ ગંધો-પતઃ ગધગુણની અપેક્ષા સુષ્મી-મુમિ સુરભી હાય છે, ઘ્રાણુ ઈન્દ્રિયની પ્રસન્નતા કરવાવાળા હાય છે. से वणओ रसओ फासओ वि य संठाणओ भइए - स तु वर्णतः रसतः स्पर्शतः અવિત્ર સંસ્થાનતસ્ત્ર માન્યઃ તે વર્ણની અપેક્ષા, રસની અપેક્ષા, સ્પશની અપેક્ષા તથા સસ્થાનની અપેક્ષા ભજનીય અતાવવામાં આવેલ છે. ભાવા—જે ધ આદિ ગંધ ગુણુ પરિણત હાય છે એ અન્યતર કૃષ્ણ આદિ વણુ વાળા ડાય છે. નિયમિત એક વર્ણવાળા હાતા નથી. આજ પ્રમાણે રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષા પણ જાણવું જોઈએ. અહી પાંચ વણું, પાંચ રસ, આઠે સ્પર્શ તથા પાંચ સંસ્થાન આ સઘળા મળીને તેવીસ ભંગ થઈ જાય છે, એ સુરભી ગધના જાણવા જોઈએ, ૫ ૨૮૫ હવે દુરભાગધના પશુ તેવીસ ભંગ સૂત્રકાર ખતાવે છે— “ નવો ને મને જુલ્મી ” ઇત્યાદિ. અન્વયાને ૨ઃ જે પુદ્ગુગલ સ્કધ આદિ દુષ્મી મને“સુમિઃ મવેત્ દુગ "ધ ગુણથી પરિણત હોય છે, લે-લઃ તે પુદ્ગલ ધાદિ વળો મચ્છુવળતઃ માચઃ વધુની અપેક્ષા ભજનીય જાણવા જોઇએ, આજ રીતે રલો હારુગો વિચ કંટાળજો મને—સતઃ સ્પીતઃ અપિ = સંસ્થાનતĂ મળ્યેઃ રસ, સ્પર્શી તથા સસ્થાનની અપેક્ષા ભાન્ય સમજવા, ભાવા - —ના પણ તેવીસ ભંગ છે. આ પ્રમાણે અને ગધાના શ્વેતાલીસ ભંગ થઈ જાય છે. ૫ ૨૯ ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬૫ Page #284 -------------------------------------------------------------------------- ________________ રસકે ભંગ કા નિરૂપણ રસના ભગાને સમજવા માટે પ્રથમ તીખા રસના ભગાને સૂત્રકાર બતાવે છે—“ રસો ત્તિત્તણ્ ” ઇત્યાદિ । અન્વયાને ૨ઃ જે સધ આદિ સો-તતઃ રસ પરિણામની એપેક્ષા ઉત્તત્ત ત્તિત્તઃ તીખા હોય છે. જળો વળતઃ વહુની અપેક્ષા મ—મઃ ભજનીય હોય છે. પંગો જાણો ચેવ વિચ સંટાળોમમ્ફાન્યતઃ રાતથવ અવિશ્વ સંસ્થાનતઃ માન્યઃ આ રીતે એ તીખા રસથી પિરણત બનેલ સ્કંધ આદિ ગધની અપેક્ષાએ, સ્પર્શની અપેક્ષાએ તથા સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય જાણવા જોઈએ. અહીયા પણ ઉપરની રીતિના અનુસાર તીખા રસના વીસ લગ થઈ જાય છે. રા ૩૦ રા કડવા રસેાના લગાને સૂત્રકાર બતાવે છે—‘ રસોડુ ' ઇત્યાદિ અન્વયા—ને—ચે જે સ્ક'ધ આદિ સો-લતઃ રસ પરિણામની અપેક્ષાએ દુધ—દુઃ કડવા રસવાળા હોય છે તે૩–૧ તુ એ વળો-વખતઃ વણુની અપેક્ષાએ મક્!–માન્યઃ ભાય હાય છે. એનામાં નિયમિત વધુ હાય એવા કોઇ નિયમ નથી. પરંતુ કેાઈને કાઈ વણુ હોય એવા નિયમ બની શકે છે. આજ अभाषे गंधओ फासओ विय संठाणओ भइए - गन्धतः स्पर्शतः अपि च संस्थानतध અતિ ગંધની અપેક્ષા,સ્પર્શની અપેક્ષા તથા સંસ્થાનની અપેક્ષાએ પણુ ભાજ્ય હાય છે. કાઈ ને કોઈ ગંધ, કાઈ ને કાઈ સ્પર્શ તથા સંસ્થાનમાંથી કોઈ એક સસ્થાન જ એનામાં હૈાય છે. નિયમિત ગાઁધ, નિયમિત સ્પર્શી અને નિયમિત સંસ્થાન એનામાં હોતા નથી, આ કારણે એ બધા ભાજ્ય કહેવાયેલ છે. આ પ્રમાણે કડવા રસથી પરિણત પુદ્ગલ સ્કધ આદિના પણુ વીસ ભંગ હાય છે. ૫૩૧૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬ ૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ હવે કષાય રસના ભંગોને સૂત્રકાર બતાવે છે–“સલો જાણ” ઈત્યાદિ. અન્વયાર્થ—- જે સ્કંધ આદિ રો-રાતઃ રસની અપેક્ષાએ વસાણ-પાયઃ કષાય રસવાળા હોય છે. તે ૩- તુ તે વખો મા--વળતઃ માડઃ વર્ણની અપેક્ષાએ ભાજ્ય હોય છે. એ જ પ્રમાણે જો શraો વિ જ કંટાળો મg-fધતઃ શિતઃ અરિ સંથાવત મકાઃ ગાંધ, સ્પર્શ અને સંસ્થાનનો અપેક્ષાએ પણ ભાજ્ય જાણવા જોઈએ. અર્થાત્ જે સ્કંધની અપેક્ષા કષાય રસવાળા હોય છે. તે નિયમિત વર્ણવાળા, નિયમિત ગંધવાળા, તથા નિયમિત સ્પર્શ અને સંસ્થાનવાળા હોય જ એવું નથી એ એનાથી ભાજ્ય જ હોય છે, આથી પાંચ વર્ણોમાંથી કોઈ એક વર્ણ, બે ગંધમાંથી કેઈ એક ગંધ, આઠ સ્પર્શમાંથી કેઈ એક સ્પર્શવાળા હોવાના. આજ રીતે સંસ્થાનમાંથી કઈ એક સંસ્થાન વાળા હોવાના આ પ્રમાણે આ કષાય રસના પણ વીસ ભંગ હોય છે. ૩રા હવે અમ્લ (ખાટા) રસના ભંગને કહે છે-“રસો ધં”િ ઈત્યાદિ. અન્વયાર્થ—- જે પોગવિક સ્કધ આદિ રસગો-સંત રસપરિણત હોવાના કારણે આવેછે-અશ્લ–ખાટા રસવાળા હોય છે. –સઃ તે ETUTો મgg-વળતઃ મચઃ વર્ણની અપેક્ષાએ ભાજ્ય હોય છે. આ પ્રમાણે गंधओ फासओ वि य संठाणओ भइए-गंधतः स्पर्शतः अपि च संस्थानतश्च भाज्यः ગંધ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય જાણવા જોઈએ. આ આખ્ત રસના પણ વીસ લંગ હોય છે. જે ૩૩ સ્પર્ષ ભંગ કા નિરૂપણ હવે મધુર રસના ભંગને કહે છે–“રસો મg” ઈત્યાદિ. અન્વયાર્થ—- જે સ્કંધ આદિ રો-રતઃ રસ પરિણામથી T=Tg-Hપુરઃ મધુર રસવાળા હોય છે. જે-સઃ એ જurગો-વતઃ વર્ણની અપેક્ષા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬૭ Page #286 -------------------------------------------------------------------------- ________________ ભાજ્ય હોય છે. આ પ્રમાણે એ સંબો સગો વિ કંટાળો મરૂપ-પતઃ રીતઃ ર જ સંસ્થાનતઃ મથઃ ગંધ, સ્પર્શ તથા સંસ્થાનની માફક ભાજ્ય માનવા જોઈએ. અર્થાત્ જે સ્કંધ આદિ રસની અપેક્ષા એ મધુર રસવાળા હોય છે તે વર્ણની અપેક્ષા નિયમિત વર્ણવાલા તથા નિયમિત ગંધવાળા તથા નિયમિત સ્પર્શવાળા અને નિયમિત સંસ્થાનવાળા હોતા નથી, તે કઈને કઈ વર્ણ, ગંધ, સ્પર્શ તથા સંસ્થાનવાળા હોય છે. આ પ્રમાણે મધુરના પણ વીસ લંગ પૂર્વવત જાણવા જોઈએ, આ પાંચ રસના સઘળા મળીને સો ભંગ થાય છે. એ ૩૪ છે હવે સ્પર્શ પરિણત રક તથા પરમાણુના ભંગને કહેતાં સૂત્રકાર પ્રથમ કકશ સ્પર્શના ભંગને બતાવે છે–“સિગો” ઈત્યાદિ. અન્વયાર્થ–ર–ચઃ જે સકંધ આદિ રો-રાતઃ સ્પર્શ પરિણામથી હે-વારા કર્કશ સ્પર્શવાળા હોય છે જે- તે વાળો-વતઃ વર્ણની અપેક્ષા મા- ભાજ્ય હોય છે. આ જ પ્રમાણે સંધો રો વેવ વિ જ કંટાળો મા-ધર્તઃ જસત શૈવ સંરથાના માથા ગંધ ગુણની અપેક્ષા, રસ ગુણની અપેક્ષા તથા સંસ્થાનની અપેક્ષા પણ ભાજ્ય જાણવા જોઈએ, આ પ્રકારે કર્કશ સ્પર્જવાળામાં આ કર્કશ સ્પર્શના પાંચ વર્ણ બે ગંધ, પાંચ રસ, તથા પાંચ સંસ્થાન આ સંકલનથી સત્તર ભંગ થઈ જાય છે, ૩પ હવે મૃદુ સ્પર્શના ભાગેને કહે છે—“Iણ મ” ઈત્યાદિ. અન્વયાર્થ– કચરંતુ જે સ્કંધ આદિ જાણશો-રતઃ સ્પર્શ પરિણામની અપેક્ષાએ મg-મૃદુવ: મતિ મૃદુ સ્પર્શવાળા હોય છે. જે-સઃ તે વUળો તઃ વર્ણની અપેક્ષાએ મરૂ-મીઃ ભાજ્ય હોય છેઆ જ પ્રમાણે તે પળો रसओ चेव वि य संठाणओ भइए-गंधतः रसतश्चैव अपि च संस्थानतश्च भाज्यः ગંધની અપેક્ષા રસની અપેક્ષા અને સંસ્થાનની અપેક્ષા ભાજ્ય હોય છે. કર્કશ સ્પર્શની મફક મૃદુ સ્પર્શવાળા કંધના પણ સત્તર ભંગ હોય છે, ૩૬ છે હવે ગુરુ-ભારે-સ્પર્શના ભંગને કહે છે-“જાણશો ” ઈત્યાદિ. અન્યયાર્થ-: જે સ્કંધ આદિ શાસકો-સ્થતઃ સ્પર્શ પરિણામની અપેક્ષાએ ગુ–ગુરુ મવતિ ભારે સ્પર્શવાળા હોય છે જે-સ: તે વાગોવળતઃ વર્ણની અપેક્ષ એ મg-માચઃ ભાજ્ય હોય છે. આજ પ્રમાણે તે ધોરણો वि य संठाणओ भइए-गंधतः रसतः अपि च संस्थानतः भाज्यः मधनी अपेक्षाये રસની અપેક્ષાઓ અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય હોય છે. પહેલાંની માફક આના પણ સત્તર ભંગ હોય છે. જે ૩૭ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬૮ Page #287 -------------------------------------------------------------------------- ________________ હવે લઘુ સ્પર્શના ભંગને કહે છે–“Bigો અંદુ” ઈત્યાદિ. અન્વયાર્થ–૩–ચતુ જે સ્કંધ આદિ રો-wતઃ સ્પર્શ પરિણામથી પરિણત હોવાની અપેક્ષાથી હૃદુ-ઘુ લઘુ સ્પર્શવાળા થાય છે -: તે વાળો-વત્તિઃ વર્ણની અપેક્ષાએ મરૂ-માચઃ ભાજ્ય હોય છે. આ જ પ્રમાણે તે गंधओ रसओ चेव विय संठाणओ भइए-गंधतः रसतश्चैव अपि च संस्थनातश्च भाज्यः ગંધની રસની અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે, અહીંયાં પણ પ્રથમની માફક સત્તર ભંગ થાય છે. મે ૩૮ હવે શીત સ્પર્શના ભંગને કહે છે “જો સચ” ઈત્યાદિ. અન્વયાર્થ—- જે સ્કંધ આદિ નg-wફતઃ સ્પર્શ પરિણામની અપેક્ષાએ પરિણત હોવાના કારણે નીચા મવરૂ-શીતવા મવતિ શીત સ્પર્શવાળા હોય છે. ૨– તે વાળો મા-વતઃ માચઃ વર્ણની અપેક્ષા ભાજ્ય થાય છે આજ प्रमाणे ते गंधओ रसओ विय संठाणओ भइए -गंधतः रसतः अपि च संस्थानतः મઃ ગંધની, રસની અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે. અહીંયા પણ પ્રથમની માફક સત્તર ભ ગ જાણવા જોઈએ. ૩૯ હવે ઉoણ સ્પર્શના ભંગને કહે છે–“વાસ ” ઈત્યાદિ. અન્વયાર્થ–- જે સ્કંધ આદિ શાસો-૨પરતઃ સ્પર્શ પરિણામથી પરિણત હોવાના કારણે જ્યારે ૩છઠ્ઠg-૩sળ ઉણુ સ્પર્શવાળા માનવામાં આવે છે ત્યારે જે-સઃ તે વાગો-વતઃ વર્ણની અપેક્ષાએ મરૂ-માથઃ ભાજ્ય થઈ જાય છે. આજ પ્રમાણે તે રસગો વિચ સંતાનો મા-ધતઃ રાતઃ પિ સંરજાતિમા ગંધની અપેક્ષાએ, રસની અપેક્ષાએ અને સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે. અહીંયા પણ પ્રથમની માફક સત્તર ભંગ જાણવી જોઈએ હવે નિષ્પ સ્પર્શના ભંગને કહે છે –“fસો નિદ્ધા” ઈત્યાદિ. અન્વયાર્થ–બે-ચઃ જે કંધ આદિ જાતો-રાતઃ સ્પર્શ પરિણામથી પરિણત હોવાના કારણે જ્યારે નિu–ન્નિધઃ સ્નિગ્ધ સ્પર્શવાળા કહેવામાં આવે છે ત્યારે રેસઃ તે વખગો મા-વતઃ માક્યઃ વર્ણ ગુણની અપેક્ષાએ ભાય થાય છે, જે પ્રમાણે તે ધન રસો વિય વંટાળગા મgu-પર રતિઃ પ = સંથાનિત માર્ચ ગંધ, રસ તથા સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય માનવામાં આવેલ છે. આના પણ પ્રથમની માફક સત્તર ભંગ થાય છે. ૪૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૬૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ હવે રૂક્ષ સ્પર્શના ભંગને કહે છે–“જન સુag” ઈત્યાદિ. અન્વયાર્થ––વઃ જે સ્કંધ આદિ શાસો-સ્પરતઃ સ્પર્શની અપેક્ષાએ સુવા-ક્ષ રૂક્ષ સ્પર્શવાળા હોય છે જે-તઃ તે વળો-વતા વર્ણની અપેક્ષાએ વિકલ્પનીય હોય છે. આ જ પ્રમાણે તે બંધળો રસમો વિજ કંટાળો મા-રસતા વર સંથાવત મકાઃ ગંધની અપેક્ષાએ, રસની અપેક્ષાએ તથા સંસ્થાનની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે. આનાં પણ પહેલાંની માફક સત્તર ભંગ થાય છે. આ પ્રમાણે કર્કશ સ્પર્શથી લઈને રૂક્ષ સ્પર્શ પર્વત આઠ સ્પર્શીના દરેકના સત્તર–સત્તર ભંગ મેળવતાં સ્પર્શ ગુણ પરિણામની અપેક્ષાએ એકને છત્રીસ (૧૩૬) સંગ થાય છે. ૪૨ છે સંસ્થાન ભંગ કા નિરૂપણ હવે વૃત્ત સંસ્થાનના ભેદને કહે છે –“સંતાનો મરે ” ઈત્યાદિ. અન્વયાર્થ–જે સ્કંધ અંટાળો–સંરથાના સંસ્થાના પરિણામની અપેક્ષાએ જદ્દે-વૃત્તઃ વૃત્ત સંસ્થાનવાળા -મતિ હોય છે - તે સ્કંધ વUT મ-વતઃ માથઃ વર્ણની અપેક્ષાએ ભાજય થાય છે. આજ રીતે ધો રસ चेव भइए से फासओ वि य-गंधतः रसतश्चैव भाज्यः स स्पर्शतोऽपि च ते ગંધની, રસની, તથા સ્પર્શ ગુણની અપેક્ષા પણ ભાજ્ય થાય છે. આ પ્રમાણે વૃત્ત સંસ્થાનવાળા સ્કંધના વર્ણાદિક ભેદની અપેક્ષાએ વીસ ભંગ થાય છે. ૪૪માં હવે ઋસ સંસ્થાનનાને કહે છે-“સંતાનો અને ત” ઈત્યાદિ. અન્વયાર્થ–જે સ્કંધ સંદળો-સંસ્થાનતઃ સંસ્થાના પરિણામની અપેક્ષાએ તિ- ચૈસ સંસ્થાનવાળા હોય છે -સઃ તે વખuો-વતઃ વર્ણની મા-માવઃ ભાજ્ય થાય છેઆજ રીતે સેન્સર તે ધશો જશો વેવ વિ જ પોતાનો મgg-iધતઃ રચવ ર સર્વોતઃ માથા ગંધ, રસ, સ્પર્શની અપેક્ષાએ પણ ભાજ્ય થાય છે, એ શ્યસ સંસ્થાનવાળા સ્કંધના વર્ણદિક ભેદે દ્વારા વીસ ભંગ છે. તે ૪૫ હવે ચતુરસ્ત્ર સંસ્થાનના ભેદને કહે છે-સંકળ ને વડર” ઈત્યાદિ. અન્વયાર્થ––ઃ જે સ્કંધ સંકાળો-હંથાનઃ સંસ્થાના પરિણામની અપેક્ષાએ માવતરન્નઃ મવતિ ચતુરસ સંસ્થાનવાળા હોય છે જે-સઃ તે વા-વળતઃ વર્ણની અપેક્ષાએ મg-માયા ભાજ્ય થાય છે, આજ રીતે જાણો રસગો-ધન રસઃ ગંધ, રસ તથા શાસકો–રતઃ સપર્શની અપેક્ષાએ પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૭૦ Page #289 -------------------------------------------------------------------------- ________________ ભાજ્ય થાય છે. અહીંયાં પણ પહેલાંની માફક વીસ ભંગ જાણવા જોઈએ. દા હવે આયાત સંસ્થાનના ભંગને કહે છે–“ગાય સંવાળે” ઈત્યાદિ. અન્વયાર્થ––ચઃ જે પીગલિક સ્કંધ સાચી સં–વાચનસંસ્થાન: આયત સંસ્થાનવાળા હોય છે. જે-સઃ તે સ્કંધ વાળો મg-વતઃ મ=ચઃ મવતિ વર્ણની ભાજ્ય હોય છે. આ રીતે સેન્સ: તે વાંધો રાગો વિચ રગો મા-ધરઃ રસત્તઃ અપિ = wતઃ માકઃ મવતિ ગંધથી, રસથી તથા સ્પર્શથી પણ ભાજ્ય હોય છે. અહીં પણ પહેલાંની માફક વીસ ભંગ થાય છે. આ પ્રમાણે એ પાંચ-પરિમંડળ, વૃત્ત, યસ, ચતુરસ્ત્ર, તથા આયત-સંસ્થાના પ્રત્યેકના વીસ વીસ ભંગ મેળવવાથી સંસ્થાન સામાન્યના સે ભંગ થઈ જાય છે. આ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન અ. સહના ભાગોને પરસ્પર મેળ કરવાથી ચાર ગ્યાસી (૮૨) ભંગ થાય છે. શા હવે સૂત્રકાર પૂર્વોક્ત કથનને ઉપસંહાર કરીને ઉત્તર ગાથાના સંબંધને કહે છે-“સા” ઈત્યાદિ ! અન્વયાર્થ– જખ્ખું! સા શનીવ વિમરી-gષા વિમસિ આ પ્રવક્તરૂપથી અજીવન વિભાગ મેં સમાજ વિયાયિા–રમાણેને ચારચાતા સંક્ષેપથી કહો છે. ફોરૂઃ આના પછી શgવસો-ગાનુપુર્જા ક્રમાનુસાર રવિત્તિ લુછામિ-વિમત્તિ વાનિ જીવન વિભાગને કહું છું કે ૪૮ છે જીવાજીવ કે સ્વરૂપ કા નિરૂપણ હવે સુધર્માસ્વામી પ્રતિજ્ઞા વિષયને જખ્ખ સ્વામીને કહે છે– “સંસારસ્થા ૨” ઈત્યાદિ ! અન્વયાર્થહે જગ્ગ! નવા-નવા પ્રાણિ સુવિા વિચચિા-વિધા ચાલ્યાનાઃ સર્વજ્ઞ ભગવાને બે પ્રકારનાં કહેલ છે. એ બે પ્રકાર આ છે – સંસાર ચ સિદ્ધા ૨-સંથાધ્ય પદ્ધચિ એક સંસારી અને બીજો સિદ્ધ. આમાં સિદ્ધા-લિદાર જે સિદ્ધ જીવ છે તે વિઠ્ઠ પુત્તા–વને વધાઃ ઉત્તર અનેક પ્રકારના કહેવામાં આવેલ છે તે ઉત્તમ સુ—તાનું શીર્તીતઃ શ્રy હું એ સિદ્ધોની પ્રરૂપણ કરું છું, તેને તમે સાંભળે. પ્રશ્ન–ગાથામાં સર્વ પ્રથમ જ્યારે સંસારી જીના નામને નિદેશ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ કરેલ છે. ત્યારે એમની પ્રરૂપણા કરવી જોઈતી હતી, તે એમની પ્રરૂપણા ન કરતાં પહેલાં સિદ્ધોની પ્રરૂપણા શા માટે કરવામાં આવે છે ? ઉત્તર—સિદ્ધોના વિષયમાં અલ્પ વક્તવ્ય હવાના કારણે “ સૂચી કટાહે ” ના ન્યાયથી પ્રથમ સિદ્ધાની પ્રરૂપણા કરવામાં આવે છે. ૫ ૪૯ ૫ હવે સૂત્રકાર સિદ્ધોમાં અનેક વિધતા ઉપાધિ ભેદથી કહે છે-“દૂધી” ઈત્યાદિ અન્વયા ——ી પુરીલિન્દ્રા ચ–સ્રી પુરુષસિદ્ધાઃ સ્ત્રી પર્યાયથી સિદ્ધ, તથા પુરૂષ પર્યાયથી સિદ્ધ, દેવ-તથૈવ આજ પ્રમાણે નપુંસ–નવું લાઃ નપુસક પર્યાયથી સિદ્ધ, સહિને અન્નદ્ધિને તહેવ હિરિને સિદ્ધા-સ્વષ્ટિને અહિને સથવ ત્ર વૃદ્ધિશે સિદ્ધાઃ રોહરણુ તથા સોરકમુખવશ્રિકાદિરૂપ અનગાર લિઙ્ગમાં સિદ્ધ, તથા અન્ય લિઙ્ગ શાકયાદિ વેષમાં સિદ્ધ, અને મરૂદેવીની માફક, ગૃહિ લિઙ્ગમાં સિદ્ધ, તીથ સિદ્ધ, અતીથ સિદ્ધ આ પ્રમાણે સિદ્ધોના ઉપાધિ ભેદથી અનેક ભેદ હોય છે. સ્ત્રી મોક્ષસમર્થનમ્ હવે સ્ત્રી મુક્તિનું સમર્થન કરવામાં આવે છે. ગાથામાં “કૂચીપુરિત સિદ્ધા ચ” આ પદથી સ્ત્રિયાને પણ મુક્તિ પદની પ્રાપ્તિનું સમર્થન કરવામાં આવેલ છે. તે આ પ્રકારથી જાણવું જોઈ એ. કોઈ એવું કહે છે કે, સ્ત્રિયાને મુક્તિ થતી નથી. કારણ કે, તે પુરૂષની અપેક્ષાએ હીન છે. જે રીતે નપુંસક વગેરે આની સામે એ પૂછવાનું છે કે, આપ કઈ સ્ટ્રિયાના વિષયમાં મેક્ષના અભાવ સિદ્ધ કરી છે ? શું સામાન્ય શ્રિયામાં અથવા કાઈ વિશેષ સ્ટ્રિયામાં? જો સામાન્ય શ્રિયામાં મુકિત પ્રાપ્તિના અભાવ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २७२ Page #291 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરતા હે તે એ વાત અમે પણ માનીએ છીએ કે, અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી અકર્મભૂમિ જ સ્ત્રિયોને, દુષમાદિ કાલેપશ તિર્યચનિયાને, અને દેવિન, તથા અભવ્ય સિને મુકિત પ્રાપ્ત થતી નથી. આથી પક્ષ દેશમાં એ હેતુ સિદ્ધ સાધ્યવાળે હેવાથી જે કહે કે, કેઈ વિશિષ્ટ સ્ટિયે મુક્તિ પ્રાપ્તિને એગ્ય નથી તે આ વાત પક્ષભૂત સ્ત્રી પદથી જ્ઞાત થઈ શકતી નથી. આથી એ વાતને સ્પષ્ટ કરવા માટે જે એમ કહેવામાં આવે કે, અમે એને જ અતિ પ્રાપ્તિમાં નિષેદ્ધ કરીએ છીએ, જેને આપ મુક્તિ પ્રાપ્તિને એગ્ય ગણે છે. તો આની સામે પણ અમારૂં એજ કહેવાનું છે કે, જેને તમે મુકિત પ્રાપ્તિના યોગ્ય નથી કહેતા એને જ અમે આ પ્રકારથી મુકિતની પ્રાપ્તિને થગ્ય સિદ્ધ કરીએ છીએ. “બ્રિયો મુજ્જફ્ફ, કુતિહાઇવેંચાત્ અથા જુમાં:” જેમ પુરૂષમાં મુકિતના કારણોની અવિકળતા જોવામાં આવે છે એજ પ્રકારથી સ્ત્રિમાં પણ મુક્તિના કારણોની અવિકળતા હોવાથી એ પણ મુકિતની પ્રાપ્તિને ચગ્ય છે. જે સ્થળે જેની સંભવતા હોતી નથી ત્યાં જ એના કારણેની વિકળતા રહે છે. જેમ સિદ્ધ શિલામાં શીલયકુરની સંભવતા નથી. આથી એ સ્થળે એના કારણેની પણ વિકળતા છે. પરંતુ વિવક્ષિત પ્રિયા એવી નથી. એમનામાં તે મુકિતના સઘળા કારણેને સદ્ભાવ છે. આથી તે મુક્તિને યોગ્ય છે. જો કે આની સામે ફરીથી પણ આવું કહેવામાં આવે કે, સિઓમાં મુક્તિના કારણેની અસદુભાવતા છે આથી એનામાં એ હેતનો અસદ્દભાવ હોવાના કારણે આ સિદ્ધતા આવે છે, તે આમ કહેવું એ પણ ઠીક નથી, કારણ કે આની સામે અમારું એ પૂછવાનું છે કે, આ૫ જે સિામાં એ હેતુની અસિદ્ધતા પ્રગટ કરી રહ્યા છે તે કયા કારણથી? શું તે પુરૂષોની અપેક્ષાએ હિન છે? એ કારણથી, અથવા નિર્વાણરૂપ સ્થાનની અપ્રસિદ્ધિ છે આ કારણે, અથવા મુકિતનું સાધક પ્રમાણ નથી આ કારણે જે એમ કહેવામાં આવે કે, સિયે પુરૂષોની અપેક્ષાએ હીન છે, આ કારણે એમનામાં મુકિતના કારણેને સદૂભાવ નથી, તે ફરી અમે આની સામે પૂછીએ છીએ કે, આપ અિને પુરૂષોની અપેક્ષાએ હીન બતાવી રહ્યા છે. એ કયા કારણથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૩ Page #292 -------------------------------------------------------------------------- ________________ બતાવી રહ્યા છે, શું એમનામાં સમ્યગદર્શનાદિક રૂપ જે રત્નત્રય છે એને અભાવ રહે છે. ? ૧. અથવા તે એમનામાં વિશિષ્ટ સામને અભાવ છે? ૨. અથવા તે પુરૂષો દ્વારા અવંદ્ય છે ? ૩ અથવા તે મરણ આદિ જ્ઞાન એમનામાં રહેતું નથી ? ૪ અથવા એમનામાં કોઈ સ્ત્રી મહદ્ધિક નથી? ૫ અથવા તે માયાદિકની એમનામાં પ્રાર્શતા હોય છે.? ૬. જે આ છ વિકલ્પમાંથી એ વિકલ્પ માનવામાં આવે કે, સિયામાં રત્નત્રયને અભાવ છે. આથી એમનામાં પુરૂષોની અપેક્ષાએ હીનતા છે. આ પ્રકારનું કહેવું એ કારણે યુકિતયુકત માની નથી શકાતું કે, સમ્પન્દનાદિક રત્નત્રય પુરૂષની માફક સ્ત્રીમાં પણ અવિકલપ જોવામાં આવે છે. બ્રિયે પણ સઘળા પ્રવચનના અર્થની શ્રદ્ધા કરવાવાળી ષડાવશ્યક કાલિક ઉત્કાલિક આદિના ભેદથી ભિન્ન શ્રતને જાણવાવાળી તથા સત્તર પ્રકારના સંયમને પાળનાર જોવામાં આવે છે. દેવ અને અસર તરફથી પણ દુર્ધર બ્રહ્મચર્ય વ્રતનું એ પાલન કરે છે, માસ ક્ષપણુ આદિ વિવિધ પ્રકારની તપસ્યા કરે છે, આ કારણે તેમને મુકિતને સંભવ કેમ ન થઈ શકે? તથા આપ જે સ્ત્રિોમાં રત્નત્રયને અભાવ કહો છે તો એમનામાં રત્નત્રયને અભાવ કઈ રીતે છે? શું રત્નત્રયનું સામાન્યરૂપ અથવા પ્રકર્ષ પર્યત પ્રાપ્ત રત્નત્રયનું? કદાચ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો અમે આની સામે પ્રથમ એ પૂછીયે છીયે કે, સામાન્યતયા રત્નત્રયને અભાવ ચારિત્રના અભાવથી કહે છે? અથવા જ્ઞાન દર્શન બનેના અભાવથી કહે છે ? અથવા સમ્યગ્દર્શનાદિ ત્રણેના અભાવથી કહે છે ? જે એવું કહે કે, ચારિત્રના અસંભવથી રત્નત્રયને અભાવ છે એવું અમે કહીએ છીએ તે આના ઉપર એવો વિકલ્પ ઉઠે છે કે, એમનામાં ચારિત્રની અસંભવતા શું સવસ્ત્ર હોવાના કારણે આવે છે? અથવા તે સ્ત્રીપણું એ ચારિત્રનું વિધી ગણવાથી આ છે? અથવા સામર્થ્ય ઓછું હોવાને કારણે આવે છે? કદાચ એવું કહેવામાં આવે કે, તે વસ્ત્ર સહિત રહે છે. આ કારણે તેમનામાં ચારિત્રની અસંભવતા છે તે શું વસ્ત્રને પરિગ માત્ર કરવાથી જ ચારિત્રભાવના તરફ હેતતા થાય છે? અથવા પરિગ્રહરૂપ થવાથી થાય છે? જે પરિગ્રહ માત્રથી ચલ ચારિત્ર ભાવને હેતુ બને છે, એવું માનવામાં આવે તે કહો એ ચિલને પરિભાગ સિમાં એને પરિત્યાગ કરવાની અશક્તિના કારણે છે ? અથવા ગરપાદિષ્ટ હોવાથી છે? જે આ બાબતમાં એવું કહેવામાં આવે કે, સ્ત્રીયોમાં વસ્ત્રને ત્યાગ કરવાની અશક્તિ હોવાથી ચેલ પરિભેગા થાય છે. અને એ ચૂલ પરિગ એમનામાં ચારિત્ર ભાવને હેતુ હોય છે તે એ કહેવું ઉચિત નથી. કારણ કે, પ્રાણિને સહુથી વધુમાં વધુ પ્યારે પિતાને પ્રાણ હોય છે. જ્યારે સિયો પ્રાણોને પણ ત્યાગ કરતી જોવામાં આવે છે તે પછી એના માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૪ Page #293 -------------------------------------------------------------------------- ________________ ન વચ્ચેાને છેાડવાની વાત કઈ રીતે કઠણ છે ? આ કારણે એ વાત તે માની શકાતી નથી કે, તે વસ્ત્રને છેાડવામાં અસમર્થ છે. જો એમ કહેવામાં આવે કે, ગુરૂના ઉપદેશને ગ્રહણ કર્યા પછી પણ તે વસ્ત્રના પિરભાગ કરે છે તે આની સામે પણ અમેા પૂછીચે છીયે કે, ગુરૂઓએ તેમને ચારિત્રમાં ઉપકારી જાણીને વજ્રના પરિભાગના આદેશ આપેલ છે અથવા બીજા કાઈ કારણને જાણીને વસ્ત્ર પરિભાગ કરવાના ઉપદેશ આપેલ છે. જો કદાચ એમ કહેવામાં આવે કે, ગુરૂઓએ વસ્ત્ર પહેરવાના ઉપદેશ એમને એ માટે આપેલ છે કે, તે ચારિત્રમાં ઉપકારી છે તે પછી એમણે એ ઉપદેશ પુરૂષ ને કેમ ન આપ્યા. જો એમ કહેવામાં આવે કે, એ અખળા છે અને જો નગ્ન રહેતા, પુરૂષ એમના ઉપર ખળાત્કાર કરી શકે છે આથી ચલના વગર ચારિત્રભંગ થવાની તેમાં સંભાવના રહે છે. એથી ગુરૂઓએ તેમને ચારિત્રના ઉપકારી જાણીને ચલ પરભાગની આજ્ઞા આપેલ છે. પુરૂષોને આપેલ નથી. તે પછી આ પ્રકારની માન્યતાથી એ વાત તમારા જ માઢેથી સિદ્ધ થઈ જાય છે કે, વજ્રના ઉપયેગ ચારિત્રના ઉપકારી છે. આના સદ્ભાવથી ચારિત્રના અભાવ સિદ્ધ થતા નથી. “ यत् योपकार न तत् तस्याभावहेतुः यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैम् તસ્માત્ર તત્ ચારિત્રામા હેતુઃ ” આથી જે જેને ઉપકારી હેાય છે તે તેના અભાવના હેતુ થતા નથી. જેમ કે-માટીના પિંડ ઘડાના અલાવના હેતુ બનવાને નથી. આ રીતે ચેલ પણ ચારિત્રના ઉપકારી બને છે. આથી તે એના અભાવના હેતુ બની શકતે નથી. જો “ અન્યથા ’’ આ પક્ષના સ્વીકાર કરવામાં આવે તે એ પણ ઠીક નથી. કેમકે, પદથી એ પક્ષ ઉપસ્થિત થાય છે—શું ચારિત્રના પાલનમાં ચેલ અવરોધક છે ? અથવા ખાધક છે ? જો ઉદાસિન હોય તેા ઉદાસિનનુ તાત્પર્ય એ થાય કે, એ ન તા ચારિત્રમાં સાધક બને છે, કે ન તા એમાં બાધક થાય છે. આથી એ પક્ષ માનવા ચેગ્ય નથી. કદાચ એમ કહો કે, એ ચારિત્રમાં ભાષક છે r "" અન્યથા આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૭૫ Page #294 -------------------------------------------------------------------------- ________________ તે આમ કહેવું પણ બરોબર નથી. કારણ કે, જ્યારે તે ચારિત્રના તરફ ઉપકારી છે તે પછી ન ઉદાસીન થઈ શકે કે, ન બાધક પણ થઈ શકે, આથી પુરૂષ દ્વારા થનાર કનડગતેની રક્ષા કરનાર હોવાના કારણે ચિલ ચારિત્રમાં ઉપકારી છે. એવું જ માનવું જોઈએ. હવે જે એમ કહેવામાં આવે કે, ચિલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના અભાવનો હેતુ છે એમ કહેવું પણ ઠીક નથી. કેમ કે, પરિગ્રહનું લક્ષણ મુછભાવ કહેવામાં આવેલ છે. આ દશ વૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં “મુછી પરિવાહો કુત્તો” આ વાક્યથી ભગવને ફરમાવેલ છે. આદર્શ ઘરમાં અન્તપુર સાથે બેઠેલ ભરત ચક્રવતી મૂચ્છભાવ રહિત હોવાના કારણે જ પરિગ્રહ રહિત માનવામાં આવેલ છે. જે આવી વાત ન હોત તે તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકત નહીં. જે શૈલને પરિગ્રહરૂપ માનવામાં આવે તે તથા વિધ રોગાદિકમાં પુરૂષોને પણ ચલના સદૂભાવમાં ચારિત્રને અભાવ હોવાની પ્રસક્તિથી મુક્તિના અભાવની પ્રસિદ્ધિ માનવી પડશે, કહ્યું પણ છે “ના મન્દિરિપુ શીતવીરો અતિ ર્ન પુત” હૃત્તિ ! વધુમાં મૂછીના અભાવમાં પણ વસ્ત્રને માત્ર સંસર્ગ જે પરિગ્રહ માનવામાં આવે તે એવી હાલતમાં કોઈ પણ જનકલ્પી સાધુના ઉપર તુષારપાત પડવાથી, ધર્માત્મા પુરૂષ દ્વારા નાખવામાં આવેલ વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ. પરંતુ તે એમ મનાતું નથી. આ કારણે વસ્ત્રને કેવળ સંસર્ગ પરિગ્રહરૂપ માની શકાતું નથી. પરંતુ મૂર્છા જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ સુનિશ્ચિત લક્ષણ માન્ય થઈ જાય છે તે, એ વાત માનવી પડશે કે, તેવી મૂછી વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી સ્ત્રિને થતી નથી. કેવળ એ તે તેને ધર્મનું ઉપકરણ જાણીને જ ધારણ કરે છે, વસ્ત્ર વગર તે પિતાનું રક્ષણ કરી શકતી નથી, ઠંડી આદિમાં સ્વાધ્યાય પણ કરી શકે નહીં. આ કારણે દીર્ઘતર સંયમ પાળવા માટે ચેતનાથી અને પરિભેગા કરીને તે પરિગ્રહવાળી કઈરીતે માની શકાય. તથા ચિલને પરિગ્રહરૂપ માનવથી “ળો પટ્ટ ળિથીi પ તારું ઘરે રામને રાત્તિ” આ પ્રમાણે નિર્ગસ્થીને વ્યપદેશ આગમમાં સાંભળવામાં અથવા દેવામાં આવે છે તે ન આવવું જોઈએ, પણ આવેલ છે. આથી એ શાસ્ત્રીય વ્યપદેશથી એવું જ જાણી શકાય છે કે, સચેલ હોવાથી ચારિત્રને અભાવ બનતું નથી. આથી જ્યાં વસ્ત્રમાં પરિગ્રહરૂપતા આવતી નથી ત્યારે એવું કહેવું કે, “ીળાં ન મોક્ષ પ્રર્વત્થાત જૂથવ” “ગૃહસ્થની માફક પરિગ્રહ યુકત હોવાથી સિને મેક્ષ થતો નથી. ” ખંડિત બની જાય છે. કેમકે વસ્ત્ર ધર્મનું ઉપકરણ છે. આથી તે પરિગ્રહરૂપ નથી. આ પ્રમાણે એવું કહેવું કે, “ીવમેવ રાત્રિ રોધિ” અથવા સ્ત્રીપણું જ ચારિત્રનું વિરોધી છે.” એ પણ ઠીક નથી કારણ કે, આ પ્રમાણે જે સ્ત્રીપણાની સાથે ચારિત્રને વિરોધ હોત તે એમને કેઈપણ પ્રકારની વિશેષતા વગર દીક્ષા આપવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૬ Page #295 -------------------------------------------------------------------------- ________________ પણ નિષેધ થાત. પરંતુ એવું તો છે જ નહીં. “રિમળ વાઢવઝ પરાવે Egg” શાસ્ત્રમાં તે ફકત એવું લખેલું મળે છે કે, ગર્ભિણીને, નાના બાળક વાળીને, દીક્ષા ન આપવી જોઈએ. આનાથી એવું જાણી શકાય છે કે, સામાન્ય સિને દીક્ષાને નિષેધ “સ્થી વાવે ન ” ન કરતાં જ્યારે વિશેષ અિને દિક્ષા દેવાને નિષેધ છે તે, સ્ત્રીત્વ ચારિત્રને વિરોધી બની શકતું નથી. આ પ્રમાણે કદાચ એવું કહેવામાં આવે કે, સ્ત્રિ મંદશકિતવાળી હોય છે. એથી સિયામાં ચારિત્રની અસંભવતા છે તે એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, અહીં વ્રત, તપ, ધારણ કરવા યોગ્ય જ શકિતને સ્વીકાર કરવામાં આવેલ છે એના સીવાય બીજી શકિતને નહીં. કારણ કે, બીજી શકિત ઉપગ વગરની માનવામાં આવેલ છે. જેના દ્વારા વ્રત અને તેને ધારવામાં અને એનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ શક્તિ દુધર્ષશીલવાળી સિમાં ખૂબ હોય છે. જેમ કહ્યું પણ છે – ब्राह्मो सुन्दर्यायों राजीमती, चन्दना गणधराधाः । अपि देवमनुजमहिताः, विख्याताः शीलसत्त्वाभ्याम् ॥१॥ અથ-આ કલેકમાં કહેવામાં આવેલ બ્રાહ્મી, સુન્દરી, રાજમતી, ચંદનબાળા આદિસધ્ધિ દેવ મનુષ્યમાં પુજાઈને શીલ તેમજ સત્વથી વિખ્યાત છે. આ પ્રકારે સ્ત્રિ મંદશક્તિવાળી હોવાથી રત્નત્રયને અભાવ સ્ત્રિોમાં છે એવું તમારું કહેવું નિરર્થક બની ગયેલ છે. આ રીતે જ્યારે શ્વિમાં ચારિત્રની સભવતા નિશ્ચિત થઈ જાય છે ત્યારે જ્ઞાનદર્શનની પણ સંભવતા સુતરાં નિશ્ચિત થઈ જાય છે. કેમ કે, ચારિત્ર જ્ઞાન અને દર્શન પૂર્વક હોય છે. એમના વિના ચારિત્ર હેતું નથી. “પૂર્વ જામા પુનત્તરામે મતિ સિદ્ધા'' ઉત્તરના લાભમાં, ચારિત્રની પ્રાપ્તિમાં, પર્વદયને લાભ સિદ્ધ થાય છે. અર્થાત–ચારિત્રના લાભમાં સમ્યગૃજ્ઞાન, સમ્યક દર્શનનો લાભ સિદ્ધ થાય છે. આથી સ્ત્રિયામાં જ્ઞાનદશનને અભાવ છે એમ કહેવું એ પણ ઠીક નથી આ માટે એવું કહેવું કે, સમ્યગુ દર્શનાદિક રત્નત્રયને અભાવ હોવાથી સ્ત્રિ પુરૂષાથી હીન છે. તે એવું કહેવું એ કેવળ પ્રલા૫ માત્ર છે. આ સમયમાં પણ સ્ત્રિ સમ્યફ દર્શનાદિક ત્રયને અભ્યાસ કરતી જોવામાં આવે છે જેમ કહ્યું પણ છે – जानीते जीनवचनं श्रद्धत्ते, चरति चार्यिकाऽशवलम् ।" પ્રશ્ન–- સિમાં સમ્યમ્ દર્શનાદિક ત્રિકના સદ્દભાવ માત્રથી મુક્તિ પ્રાપ્તિ સંભવિત બનતી નથી. અર્થાત્ સમ્યમ્ દર્શનાદિકના ત્રિક ફક્ત સંભવ માત્રથી એમને મુક્તિ પદની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પ્રકમાં પ્રાપ્ત જ સમ્યગદર્શનાદિકના ત્રિક મુક્તિ પદની પ્રાપ્તિને હેતુ હોય છે. જે કદાચ એવું માનવામાં ન આવે તે દીક્ષા લીધા પછી બધાને જ મુકિતની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. પરંતુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૭ Page #296 -------------------------------------------------------------------------- ________________ એવું બનતું નથી. આથી એ માનવું પડે છે કે, સમ્યગ્દર્શનાદિક ત્રિક જ્યારે પ્રકર્ભાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે જ મુક્તિની પ્રાપ્તિ જીવને થાય છે, આવે એને પ્રકષ ઝિયામાં નથી-પુરૂષમાં જ હોય છે. આથી સમ્યગ્ગદર્શના દિકના પ્રકર્ષને અભાવ હોવાથી ઢિયે પુરૂષોની અપેક્ષા અપકૃષ્ટ માનવામાં આવેલ છે તે આવું કહેવું એ પણ ઠીક નથી. ઉત્તર–એવું કઈ પ્રમાણ નથી કે જે સિમાં સમ્યગ્દર્શનાદિક ત્રિકના પ્રકર્ષની અસંભવતા સિદ્ધ કરી શકે. દેશવિપ્રકૃષ્ટ અને કાળવિપ્રકૃષ્ટ પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની અપ્રવૃત્તિ હોવાથી એ તે એ વાતને સમર્થક થતા નથી. આજ પ્રમાણે પ્રત્યક્ષની અપ્રવૃત્તિ હોવાના કારણે અનુમાનની પણ ત્યાં પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ અનુમાન પણ એ બતાવી શકતું નથી કે, સિયોમાં સમ્યગ્નદર્શનાદિકના પ્રકર્ષની અસંભવતા છે. રહ્યું આગમ તે એ પણ જગ્યા જગ્યા ઉપર પ્રગટ કરે છે કે, સ્ત્રિમાં એને પ્રકર્ષ હોઈ શકે છે. “ફથી રિસ વિજા આ ગાથા જ એના માટે પ્રમાણભૂત છે. આ કારણે રત્નત્રયના પ્રકર્ષની અસંભવતાથી જ ક્રિયામાં પુરૂષોની અપેક્ષા હીનતા બતાવવામાં આવે છે એ બરાબર નથી. વળી પણ-આપ જે સિમાં રત્નત્રયના પ્રકર્ષને અભાવ પ્રતિપાદન કરે છે તે શા માટે કરે છે. કહે શું એમનામાં એને પ્રકર્ષ હોવાના કારણોના અભાવ છે? અથવા અિને સ્વભાવ જ એ છે કે, જે એના પ્રકર્ષને નથી થવા દેતે ? અથવા રત્નત્રયનું વિરોધી ત્યાં આપણું છે ? પ્રથમ પક્ષ તે એ કારણે ઉચિત માનવામાં નથી આવતું કે, જ્યારે તે અભ્યાસ કરતી રહે છે તે એજ અભ્યાસ એના પ્રકર્ષની પ્રાપ્તિનું કારણ એના માટે બની જાય છે. એવું શાસ્ત્રમાં કહ્યું છે. રત્નત્રયને અભ્યાસ સિયોમાં વર્તતા છે આમાં તે વિવાદ નથી. સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે એ પણ બરાબર નથી રત્નત્રયને પ્રકર્ષ એજ છે કે જેના પછીથી મુકિત પદની પ્રાપ્તિ થઈ જાય તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૭૮ Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રકર્ષ અગી અવસ્થામાં થાય છે. અને તે ચરમ સમય ભાવી છે, અગીની અવસ્થા છદ્મસ્થાને અપ્રત્યક્ષપણે થાય છે, ત્યારે “સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે” આ કઈ રીતે જાણી શકાય. કેમ કે, તે પરમ પ્રકર્ષ પ્રત્યક્ષ વિષય હેતું નથી. જે દષ્ટ નથી તેની સામે વિરોધની કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે અદષ્ટ પ્રકર્ષની સામે વિરોધ માનતા હે તો પછી પુરૂષની સામે પણ એને વિરોધ માની લેવું જોઈએ. આ રીતે રત્નત્રયના અભાવથી સિયોમાં પુરૂષોની અપેક્ષા હીનતા માની શકાતી નથી. કદાચ એવું કહે કે, વિશિષ્ટ સામર્થ્યને અભાવ હોવાથી સ્ત્રિયો પુરૂષોની અપેક્ષા અપકૃષ્ટ છે તે આવું કહેવું પણ બરાબર નથી. કેમ કેએમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે એવું આપ ક્યા આધારથી કહે છે? શું તે સાતમા નરકમાં નથી જતી આ કારણે? અથવા વાદાદિ લબ્ધીથી એ રહિત છે આ કારણે ? અથવા અપમૃત જ્ઞાન એમને થાય છે આ કારણે? અથવા અનુપસ્થાપ્યતા પારાંચિતથી શૂન્ય હોય છે. આ કારણે? જે એમ કહે કે તે સપ્તમ પૃથવીમાં જતી નથી આથી એનામાં સામર્થ્યને અભાવ છે જગતમાં સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અન્ય પ્રકારથી થતી નથી. એવી માન્યતા આપની તેમજ અમારી છે. કેમ કે, આ વિષયને બતાવવાવાળું આગમ પ્રમાણે આપણું બનેને માન્ય છે. સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમું નરક છે. કેમકે એની આગળ બીજું કઈ દુઃખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મોક્ષ છે. શાસ્ત્ર બતાવે છે કે, સિયે સાતમાં નરકમાં જતી નથી. કારણ કે, સાતમા નરકમાં જવા તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને એમનામાં અભાવ છે. આ પ્રમાણે સાતમા નરકમાં જવાને અભાવ હોવાથી સંમૂચ્છિમ આદિની માફક સિયામાં સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને અભાવ સિદ્ધ થાય છે. આમ કહેવું એ પણ ખબર નથી કારણ કે, જે એનનામાં સાતમા નરકમાં જવા એગ્ય સર્વોત્કૃષ્ટ મને વીર્ય પરિણતિને અભાવ છે તે આને આપ કઈ રીતે જાણી શકે કે, એમનામાં નિયસના તરફ સર્વોત્કૃષ્ટ મનેવીર્યરૂપ પરિણતિને અભાવ છે એવી તે કઈ વાત નથી કે, જે પુરૂષ ભૂમિ કષણાદિક કાર્ય કરવામાં અસમર્થ હોય તે શાસ્ત્રોને ભણવામાં તથા જાણવામાં સમર્થ ન હોય? કેમકે, આમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે જે હાથી એક સૂચીને પણ ઉપાડી શકતું નથી તે શું વૃક્ષની ડાળેને તેડવામાં અસમર્થ હોય છે? નથી હોતું. જે આવું માનવામાં આવે તે એમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે એવું કહેવામાં આવે કે, સંમૂર્ણિમ આદિકે માં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવા ગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २७८ Page #298 -------------------------------------------------------------------------- ________________ તિને અભાવ જોવામાં આવે છે એ જ પ્રમાણે ઝિયામાં પણ તાદશ મનેવિયરૂપ પરિણતિને અભાવ નિશ્ચિત હોય છે તે એવું કહેવું એ કારણે ઠીક બેસતું નથી કે, સમૂ૭િમ આદિકોમાં જે તાદૃશ્ય મને વીર્યરૂપ પરિણતિને અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે. અહીં એ કોઈ પ્રતિબંધ નથી તથા સાતમી પૃથવીમાં ગમન એ કાંઈ નિર્વાણ ગમનનું પ્રતિકારણ તે છે નહીં અને ન તે નિર્વાણ ગમન સાતમી પૃથવી ગમન અવિનાભાવી છે. કેમકે, ચરમ શરીરી જે વ્યક્તિ થયા કરે છે તે સાતમી પૃથવી ગમનના વગર જ નિર્માણમાં જતા દેખાય છે. તથા જે તમારી એ વાત માની લેવામાં આવે કે, પ્રિયે સાતમા નરકતાં જતી નથી. આ કારણે તેમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. અને એજ કારણથી તે પુરૂષથી હીન માનવામાં આવેલ છે તો આની સામે અમારું તમને એ પૂછવાનું છે કે, આ જે તેનામાં સાતમા નરકમાં જવાને અભાવ છે તે તે શું જે ભવમાં તેને મુક્તિ પ્રાપ્ત થાય એજ ભવની અપેક્ષાથી વિવક્ષિત અથવા તે સામાન્ય રૂપથી વિવક્ષિત છે. જે આમાં પ્રથમ પક્ષ અંગિકાર કરવામાં આવે તે આ રીતે પુરૂષને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે નહીં. કેમ કે, જે જનમમાં તેને મુકિતની પ્રાપ્તિ થાય છે એ જનમમાં તે સાતમા નરમાં જતા નથી. જે કહે કે, આ વાત સામાન્યપણે કહેવામાં આવેલ છે કે, સ્ત્રિમાં સાતમા નરકમાં જાને અભાવ છે અર્થાત આને આશય એ છે કે, “છી ૨ રૂ0િાગો મામધુ ચ સત્તની પુત્રવી” છઠી નરક સુધી સ્ત્રિયો જાય છે. તથા મચ્છ અને મનુષ્ય સાતમી નરક સુધી જાય છે. આથી સાતમા નરકમાં જવાના યોગ્ય કર્મ ઉપાર્જન કરવાની શકિત પુરૂષમાં જ છે. સ્ત્રિયોમાં નથી. આ પ્રમાણે જ્યારે સ્ત્રિોમાં અગમનના માટે પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ છે તે ઉર્ધ્વગમનમાં પણ પુરૂષ તુલ્ય સામર્થ્યને અભાવ એનામાં છે એ વાત પણ અનુમિત થાય છે. આથી જ તેને પુરૂષોની અપેક્ષા હીન માનવામાં આવેલ છે. આવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, એ કેઈ નિયમ નથી કે, જેનામાં અધોગતીમાં જવાનું સામર્થ્ય ન હોય, એનામાં ઉર્ધ્વગતિમાં પણ જવાનું સામર્થ્ય ન હોય. કહ્યું પણ છે – " संमुच्छिम भुयगखग चउप्पय, सप्पित्थि जलचरेहितो। ___ सनरेहितो सत्तसु, कमोववज्जति नरएमु ॥१॥" અથ–સંમૂર્છાિમ (૧) ભુજગે (૨) ખગ (૩) ચતુષ્પદ (4) સર્પ (૫) સ્ત્રી (૯) જળચર અને મનુષ્ય (૭) એમની અધોગતિ પ્રાપ્તિમાં એક સરખી શક્તિ નથી. છતાં પણ ઉર્ધ્વગતિ પ્રાપ્તિમાં એક સરખી શક્તિ છે, કહ્યું પણ છે– सनितिरिक्खेहितो, सहस्सारंतिएम देवेसु । उप्पज्जति परेसु वि, सव्येसु वि माणुसेहितो ॥२॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૦ Page #299 -------------------------------------------------------------------------- ________________ અર્થાત–સંસિ તિયચથી નીકળીને જીવ સહસાર નામના આઠમા દેવલ સુધી જાય છે. મનુષ્યથી નીકળેલા જીવ એનાથી આગળ સઘળા દેવલોકમાં જઈ શકે છે. આ કારણે ઉર્ધ્વગતિમાં સ્ત્રિયોને પુરૂષ તુલ્ય સામર્થ્યને સદભાવ હોવાથી એમનામાં વિશિષ્ટ સામર્થ્યનું આસત્વ નથી. આથી પુરૂષની માફક સ્ત્રિમાં ઉદ્ઘ ગમનની ચોગ્યતા છે જ. જે કહેવામાં આવે કે, વાદાદિલબ્ધિ રહિત હેવાથી એમનામાં વિશિષ્ટ શક્તિને અભાવ છે. સિયામાં વાદલબ્ધિનું સામર્થ્ય, તથા વૈકિય આદિ લબ્ધિતું સામર્થ્ય, પૂર્વગત (પૂર્વમાં રહેલ) શ્રુતાધિગમનું સામર્થ્ય હેતું નથી. આ કારણે મોક્ષગમન સામર્થ્ય પણ એમનામાં સંભવિત નથી.તે એવું પણ ઠીક નથી. કારણ કે, તેમનામાં વાદાદિલબ્ધિ રહિતનું પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આવે છે જે આ વાતને બતાવે છે કે, વાદલબ્ધિ વિકવણત્વ આદિ લબ્ધિના અભાવમાં પણ, વિશિષ્ટ પૂર્વગત કૃતના અભાવમાં પણ, મનુષ્ય આદિકેને મોક્ષ પદની પ્રાપ્તિ થયેલ છે. તથા જનકલ્પ અને મનઃ પર્યયના અભાવમાં પણ સિદ્ધિને અભાવ થતો નથી. આ કારણે પૂર્વોક્ત કથનથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે, એ નિયમ નથી બની શકો કે જ્યાં જ્યાં વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. આથી જ્યારે એવો નિયમ નથી બની શકો ઘછી એવું કહેવું કે, વાદાદિલબ્ધિથી રહિત હોવાના કારણે સ્ત્રિમાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે આ કઈ રીતે ઉચિત માની શકાય. છતાં પણ વાદાદિલબ્ધિના અભાવની માફક જે મોક્ષને અભાવ પણ સ્ત્રિમાં હોત તે શાસ્ત્રકાર સિદ્ધાંતમાં એવું જ કહેત કે, સિને મુકિતની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શાસ્ત્રકાર એવું કહેતા નથી. આથી એમાંથી એ જાણવું જોઈએ કે, સ્ત્રિયાને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. તથા જ્યાં જ્યાં અપમૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એ પણ કેઈ નિયમ નથી. સમિતિપંચક માત્ર તથા ગુપ્તિત્રય માત્રના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૧ Page #300 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના સદૂભાવમાં પણ ચારિત્રને પ્રકર્ષ બળથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. એવું પ્રવચનમાં વિદ્ધ છે, આ કારણે અલ્પશ્રત જ્ઞાન હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્ય સ્ત્રિોમાં સંભવિત હોઈ શકે છે. આથી એ વિશિષ્ટ સામર્થ્યને અભાવ એનામાં નથી બનતે. જે કહે કે, સ્ત્રિમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત્તની શૂન્યતા છે. આનાથી એમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. આ કઈ રીતે ઉચિત માની શકાય. કારણ કે એને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતો નથી કેમ કે, અધિકારીઓની યોગ્યતાની અપેક્ષાથી શાસ્ત્રોમાં નાના પ્રકારના પ્રાયશ્ચિત્તાને ઉપદેશ સાંભળી શકાય છે. પુરૂષોની અપેક્ષા પણ યોગ્યતા અનુસાર ગુરૂ અને લઘુ પ્રાયશ્ચિત્તોને ત્યાં ઉપદેશ થયેલ છે. જેમને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાની વાત કહેવામાં આવેલ છે. એવા પુરૂષને પણ ચારિત્રના પ્રકર્ષ માં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેને ગુરૂ પ્રાય શ્ચિતના અધિકારી બતાવવામાં આવેલ છે એમને પણ જે ચારિત્રનો પ્રકર્ષ ન હોય તે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. તથા અનેક પ્રકારના તપનું વિધાન શાસ્ત્રમાં સાંભળી શકાય છે. એ જ પ્રમાણે પુરુષોને ઉપકારક હોય છે એ જ પ્રમાણે પ્રિયેને પણ ઉપકારક હોય છે કેમ કે, બંનેને ત્યાં અધિકાર છે. રહ્યું પ્રાયશ્ચિત્તનું વિધાન તે એ યોગ્યતાની અપેક્ષા રાખે છે. આ અપેક્ષાને લઈને એનું વિધાન થયેલ છે. આથી ગુરૂત્તર પ્રાયશ્ચિત્તની અધિકારિણી ન હોવાના કારણે સ્ત્રિયામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે એ કહેવું યુકિતયુકત નથી. જે કહે કે, પુરૂષોથી એ અનભિવંઘ છે. આ કારણે એ એનાથી અપકષ્ટ છે તે એવું કહેવું પણ ઉચિત પ્રતીત થતું નથી. કારણ કે, આ અનભિવંઘતા ક્યા રૂપથી આપ કહે છે? શું સામાન્ય પુરૂષની અપેક્ષાથી અથવા તે ગુણાધિક પુરૂષની અપેક્ષાથી જે કહે કે, આ અનભિવંધતા સામાન્ય પુરૂષની અપેક્ષાથી એમનામાં છે તે એવું કહેવું ઉચિત નથી, કેમકે સામાન્ય પુરૂષ એમને વંદન કરે છે તીર્થકરની માતાને તે શકાદિક પણ નમસ્કાર કરે છે તો પછી બીજી વ્યકિતની તે વાત જ શું કહેવી. જે કહે કે, ગુણોમાં જે અધિક હોય છે તે સ્ત્રિયોને નમન કરતા નથી આની અપેક્ષાએ ત્યાં અનભિવંઘતા હોવાથી એ એમની અપેક્ષા હીન માનવામાં આવે છે તે એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ રીતે તે તીર્થકર પણ ગણધરને નમસ્કાર કરતા નથી. ગણધરેમાં પણ ગુણાધિક પુરૂષોની અપેક્ષાએ અનભિવંઘતા આવી જવાથી મુક્તિની પ્રાપ્તિનો અભાવ માનવે પડશે. આ રીતે ગણધર પણ પોતાના શિષ્યોને વંદતા નથી. આથી એ શિષ્યને મોક્ષની પ્રાપ્તિ ન થવાનું જ માનવું પડશે. કદાચ એવું કહે કે, સમરણ આદિની અકર્તા હોવાથી સ્ત્રિ પરની અપેક્ષા હીન માનવામાં આવેલ છે. આ કહેવું પણ યુક્તિ યુક્ત નથી. કેમકે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૨ Page #301 -------------------------------------------------------------------------- ________________ જે આ રીતે એમનામાં હીનતા માનવામાં આવે તે ગુરૂને જ મુક્તિ થાય, એવું માનવાને પ્રસંગ આવે. શિષ્યોને નહીં. કારણ કે, એમનાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સમાન હોવા છતાં પણ આચાર્ય જ એમને સમરણ આદિ કરાવે છે. શિષ્ય એમને કરાવતા નથી. પરંતુ આગમમાં એવી વાત તે કેઈ સ્થળે સાંભળવામાં આવતી નથી કે, ગુરૂઓને જ મુક્તિ થાય છે અને શિષ્યને થતી નથી. ચંડરૂદ્ર આદિ આચાર્યના શિષ્યોને મુક્તિ થયાનું જાણવા મળે છે. આ રીતે અમહદ્ધિક હોવાથી પણ સ્ત્રિ પુરૂષથી હીન છે એમ કહેવું પણ બરોબર બેસતું નથી. કારણ કે, આપ કઈ ઋદ્ધિને અભાવ એમનામાં બતાવે છે ? આધ્યાત્મિક ઋદ્ધિને કે, બાહા ઋદ્ધિને? આધ્યાત્મિક ત્રાદ્ધિનો તે એમનામાં અભાવ છે જ નહીં. કેમ કે, રત્નત્રયરૂપ જે આધ્યાત્મિક શક્તિ છે તે એમનામાં સમર્થિત કરાયેલી જ છે, આજ પ્રમાણે બાહ્યાદ્ધિને આશ્રિત કરીને જો એવું કહેવામાં આવે કે, બાહ્ય દ્ધિ એમનામાં નથી. આથી એ અમહદ્ધિક હોવાથી પુરૂષેની અપેક્ષાએ હીન છે. અને આ જ કારણે એમનામાં મુક્તિના કારણની વિકળતા છે. તે આવું કહેવું એ પણ બરોબર નથી. કારણ કે, જુએ જે બાહ્ય ઋદ્ધિ તીર્થકરોની હોય છે એ ગણધરને હોતી નથી. આજ પ્રમાણે ચક્રધરોની જે ત્રાદ્ધિ હોય છે તે એનાથી ભિન્ન અન્ય ક્ષત્રિયાદિકે માં હેતી નથી. આ કારણે આમાં પણ એકની અપેક્ષા અમહદ્ધિક પણું આવવાથી અપકૃષ્ટતા આવી જવાની. આ રીતે એને પણ મુક્તિ કારણોની વિકળતા હોવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જો એમ કહે કે, પુરૂષ વર્ગની જે ખૂબજ મેટી તીર્થંકરસ્વરૂપ મહાઋદ્ધિ છે તે એમનામાં નથી. આની અપેક્ષાએ એમનામાં અમહદ્ધિકતા જાણી શકાય છે તે એમ કહેવું એ પણ બરોબર નથી. કારણ કે, કેટલીક પરમ પુણ્યની ભાજન સ્ત્રિને તે તિર્થંકર વિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. આની પ્રાપ્તિ થવામાં ત્યાં કેઈ વિરોધ આવતો નથી. કારણ કે, એવા વિધિનું સાધક કેઈ પણ પ્રમાણ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૩ Page #302 -------------------------------------------------------------------------- ________________ તથા તમે જે એવું કહેાછા કે, શ્રિયામાં માયાદિકની પ્રકતા છે આથી એવી પ્રક તાવાળી હાવાથી તે પુરૂષાની અપેક્ષાએ હીન છે. તે આવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ લેકમાં સ્ત્રી અને પુરૂષ બન્ને સમાનરૂપથી માયાદિકના પ્રક વાળા જોવામાં આવે છે. આગમ પણ એવું જ કહે છે કે, ચરમ શરીરી નારદાદિકાને પણ માયાદિકની પ્રકતા છે. આ કારણે પુરૂષાથી અપકૃષ્ટ હાવાથી સ્ત્રિયેાની મુક્તિના કારણેાની વિકળતા સધાતી નથી અર્થાત્મુક્તિના કારણેાના સદ્ભાવ સ્રીચામાં છે. જો એમ કહેા કે, સ્રીયાના મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નથી આથીજ એના અભાવથી એવું જણાય છે કે, એમને મેક્ષ મળતા નથી. જો સ્ત્રીચામાં મુક્તિના કારણેાની અવિકળતા હેત તે એમને મુક્તિ મળી શકે અને આ કારણેાથી એમની મુક્તિના સ્થાનાની પણ પ્રસિદ્ધિ થાત. પરંતુ એવું કાંઈ નથી જેથી એવું સ્પષ્ટ થાય છે કે, એમને મુક્તિ પ્રાપ્ત થતી નથી તે આમ્ર કહેવું એ પણ ખરાબર નથી. કારણ કે, એવી કાઈ વ્યાપકતા તેા છે જ નહીં કે, જેના જેના મુક્તિ સ્થાનેાની પ્રસિદ્ધિ છે એમનેજ મુક્તિ પ્રાપ્ત થયેલ હાય આવુ શાસ્રામાં વિશેષણ રૂપથી કર્યાય કહ્યું નથી કે, આ પુરૂષનું મેક્ષ સ્થાન છે. પરંતુ એવુ જ કહેલ છે કે, ભવ્ય જ મેાક્ષના ચાગ્ય બને છે. આથી મુક્તિસ્થાન આદિની અપ્રસિદ્ધિથી જો શ્રિયાનામેાક્ષ માનવામાં ન આવે તા તમારા મતથી પુરૂષાને પણ મેક્ષ ન થવા જોઈએ. હવે જો એવુ કહો કે, સ્ત્રીના વિષયમાં મુક્તિ સાધક પ્રમાણુના અભાવ હાવાથી મુક્તિ કારણા વૈકલ્પરૂપ હેતુની અસિદ્ધિ છે. તા અમે તમને એ પૂછીએ છીએ કે, કહેા કયા પ્રમાણુના અભાવ આપને વિક્ષિત છે. શું પ્રત્યક્ષના, અનુમાનનેા, અથવા આગમને ? જો કહેા કે, પ્રત્યક્ષના અભાવ છે તે આના ઉપર ફરીથી એવું પૂછવામાં આવે છે કે, સ્વસ બધી પ્રત્યક્ષના અભાવ છે, અથવા સર્વ સખંધી પ્રત્યક્ષના અભાવ છે? જો કહા કે, સ્વસ બધી પ્રત્યક્ષનાં અભાવ છે તે આના ઉપર પશુ એ પ્રશ્ન થાય છે કે, યથાવિહિત પ્રતિલેખનાદિરૂપ બાહ્ય કારણની અવિ કળતાને જોવાવાળા પ્રત્યક્ષના અભાવ છે. અથવા અન્તર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકળતાને જોવાવાળા પ્રત્યક્ષના અભાવ છે ? જો આમાં પ્રથમ પક્ષના સ્વિકાર કરવામાં આવે તે તે ખરાખર નથી. કેમકે, ચેામાં પણ યથાક્ત પ્રતિલેખનાદિ સર્વાં જોઇ શકાય છે. એ પણ પ્રતિલેખનાદિક કરે છે. જો બીજા પક્ષને માનવામાં આવે તે છદ્મસ્થ પ્રાણી પુરૂષોમાં પણ ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષ રૂપથી જોઈ શકતા નથી. આથી તમારા મનથી પુરૂષોની મુકિત પણ થવી ન જોઇએ, જો કહેા કે, સર્વ સંબધી પ્રત્યક્ષને અભાવ છે તે એવું કહેવું પણ ખરોબર નથી કારણ કે, અસર્વજ્ઞને એવું જ્ઞાનજ થઈ શકતું નથી કે, સ સબધી પ્રત્યક્ષના અભાવ છે. આવું થવાથી પુરૂષને પણ મેાક્ષ મળી શકે નહીં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २८४ Page #303 -------------------------------------------------------------------------- ________________ જે કહો કે, અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે. તે અનુમાનને અભાવ પુરૂષોમાં પણ એવી જ રીતે છે આથી ત્યાં પણ મુક્તિનું કારણ વિકલ્યને પ્રસંગ પ્રાપ્ત થવાને. જે કહે કે, પુરૂષોમાં તે અનુમાન પ્રમાણ છે, અને તે આ પ્રમાણે છે. જેના ઉત્કર્ષ અને અપકર્ષમાં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે એના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળે હોય છે. જેમ-અશ્વપટલમાં અપગમ હોવાથી સૂર્ય પ્રકાશને ઉત્કર્ષ થતો જોવામાં આવે છે, આજ પ્રમાણે રાગાદિ કેના ઉત્કર્ષ માં ચારિત્રાદિકને અપકર્ષ અને તેના અપકર્ષમાં તેને ઉત્કર્ષ હોય છે. આથી એ અનુમાનથી પુરૂષોમાં પણ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણેને ઉત્કર્ષ સાબિત થાય છે. સ્ત્રીમાં નહીં કેમકે એમનામાં રાગાદિકેને અત્યંત અપકર્ષ સંભવિત થતું નથી તે આવું કહેવું પણ ઠીક નથી કેમકે, એ કેઈ નિયમ નથી જે પુરૂષોમાં જ અત્યંત રાગાદિકને આકર્ષક થાય તથા બ્રિામાં ન થાય. કેમકે, આવું માનવું પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણે આ વાતનું સમર્થક છે કે, રાગાદિકને અત્યંત અપકર્ષ સિયામાં પણ થાય છે. આમાં આગમ પ્રમાણને પણ અભાવ નથી. જુઓ–“સ્થી કરણ સિદ્ધા” આ વાક્ય સ્વયં આગમ પ્રમાણ છે. આથી સાક્ષાત સ્ત્રીને મોક્ષની સિદ્ધિ થાય છે. કેમકે, આ વાકય સ્ત્રિયોમાં અર્થતઃ મોક્ષના કારણેની અવિકળતાને સિદ્ધ કરે છે. જે કહે છે. અહીં સ્ત્રી શબ્દ અન્યાર્થક છે તે એમ કહેવું પણ ઠીક નથી કારણ કે, આ “સ્ત્રી ” અન્યાર્થક છે. આ વાત આપ લેક રૂઢીથી અગર આગમની પરિભાષાથી કહે છે કે, અન્ય રીતે કહો છે ? તે કહો જે લેકરૂઢીથી કહેતા હો તે આપની એ માન્યતા બરોબર નથી, કારણ કે, લેકમાં તો આવું જ માનવામાં આવે છે કે, જે અર્થમાં જે શબ્દ અન્વય વ્યતિરેક સંબંધ દ્વારા સંકેતિત હોય છે એ શબ્દ એજ અર્થને કહે છે બીજા અર્થને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૫ Page #304 -------------------------------------------------------------------------- ________________ નહીં. સ્ત્રી આ શબ્દ અન્વય વ્યતિરેક દ્વારા સિરૂપ સાધ્ય અર્થમાં જ પ્રયુક્ત કરવામાં આવેલ જણાય છે. આથી સ્ત્રીરૂપ પદાર્થ જ આ સ્ત્રી શબ્દને વચ્ચે છે. જેમ ગે આદિ શબ્દને વાચ્ય સાસ્ના (ગલ કમ્બલ) આદિથી વિશિષ્ટ પદાર્થ થાય છે. આ સ્ત્રી શબ્દને લેકપ્રસિદ્ધ અર્થના સિવાય બીજો અર્થ છે એ વાત ન તે લોકમાં પ્રસિદ્ધ છે અથવા ન તે આગમમાં પ્રસિદ્ધ છે. આ રીતે આગમની પરિભાષાથી “સ્ત્રી શબ્દ અન્ય અર્થને વાચક છે” એવું કહેવું ઠીક નથી. કારણ કે, કઈ પણ આગમમાં કોઈ પણ જગ્યાએ સ્ત્રી શબ્દને અન્ય અર્થ કહેવાયેલ નથી. જે પ્રમાણે વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દને અર્થ આ એચ (આ, એ, ઓ) થાય છે. આ પ્રમાણે આગમમાં પણ લેક રૂઢીથી જ અર્થમાં સ્ત્રી શબ્દ પ્રયુક્ત થયેલ છે જેમ–“સ્થીઓ વંતિ છ” ઈત્યાદિ માફક. જે કહે કે, અહીં પણ અમે બીજા અર્થની કલ્પના કરી લેશે તે આમ કહેવું એ પણ ઉચિત નથી, કારણ કે, આ વાત બાધકના વગર બની શકતી નથી. કહ્યું પણ છે – " परिभाषितो न शास्त्रे, मनुजी शब्दोऽथ लौकिकोऽधिगतः । अस्ति च न तत्र बाधा, स्त्री निर्वाणं ततो न कुतः॥१॥ તાત્પર્ય એ છે કે-મનુજી શબ્દ અર્થાત સ્ત્રી શબ્દ પારિભાષિક નથી. આથી વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દના સમાન સ્ત્રી શબ્દનો કેઈ આગમ પરિભાષિત અર્થ થઈ શકતું નથી. હવે રહ્ય લોકરૂઢી પક્ષ. આમાં પણ સ્ત્રી શબ્દને લોકપ્રસિદ્ધ છે સ્ત્રી ” અર્થથી બીજો અર્થ થઈ શકતો નથી. કેમકે, આ અર્થ એજ સ્થળમાં થાય છે કે, જ્યાં મુખ્ય અર્થ બાધિત થતો હેય. જેમ—“ કાચાં ઘોષઃ ” અહીંયાં ગંગાને મુખ્ય અર્થ પ્રવાહમાં ઘોષની સ્થિતિ અસંભવ છે. આજ કારણે ત્યાં “ગંગા” શબ્દનો અર્થ લક્ષણથી કિનારે થાય છે એ જ રીતે અહીં પણ સ્ત્રી શબ્દના મુખ્યાર્થમાં કોઈ બાધા નથી. આ કારણે મુખ્યર્થ છોડીને ગૌણ અર્થ લઈ શકાય નહીં. ત્યારે સ્ત્રીને મોક્ષ પ્રાપ્તિમાં બાધા શાની ? એમને મેક્ષ કેમ ન મળે? વસ્તુતઃ એ પણ મેક્ષના અધિકારવાની છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૬ Page #305 -------------------------------------------------------------------------- ________________ જે કહે કે, પુરૂષાભિલાષાત્મક ભાવવેદમાં સ્ત્રી શબ્દ આગમમાં પ્રયુક્ત થયેલ છે. આથી સ્ત્રી શબ્દને આ ભાવવેદરૂપ સ્ત્રી અર્થ અમે માની લઈશ. તે આમ કહેવું એ પણ ઠીક નથી. કારણ કે, સ્ત્રી શબ્દને પુરૂષાભિલાષરૂપ ભાવવેદ આ અર્થ છે એ વાત આપ કઈ રીતે નિશ્ચિત કરી શકે છે ? શું સ્ત્રી વેદ ” આ શબ્દના શ્રવણ માત્રથી જ અથવા સ્ત્રીત્વના પદ્યશત પૃથકત્વ પર્યત અવસ્થાનના અભિધાનથી ? જે પ્રથમ પક્ષને અંગિકાર કરે તે એ ઠીક નથી. કારણ કે, “સ્ત્રીવેદ” આ શબ્દના શ્રવણ માત્રથી ભાદરૂપ સ્ત્રી અર્થ નિશ્ચિત થતું નથી. હા જે “શ્રી ના વે-બ્રીવે” એ સમાનાધિકરણ સમાસ હોત તે સ્ત્રી શબ્દની અન્ય અર્થમાં વૃત્તિ થઈ શકત. પરંતુ અહીં એવું સમાનાધિકરણ સમાસ બાધકાભાવથી કપનીય થયેલ છે કે, અન્ય સમાસના અહીં અભાવથી થયેલ છે. જે કહો કે, બાધકના અભાવથી સમાનાધિકરણ સમાસ કલ્પનીય થયેલા છે તે આ સમાસમાં સ્ત્રી શબ્દને અર્થ પુરૂષાભિલાષરૂપ ભાવ જ થાય તે આજ અર્થ શું આને સાક્ષાત અર્થ થાય અથવા આથી ઉપલક્ષિત “શરીર એને અર્થ થાય. જો એમ કહે કે, પુરૂષાભિલાષરૂપ ભાવ જ સાક્ષાત સ્ત્રી શબ્દનો અર્થ થાય તે અમે પૂછીએ છીએ કે, શું એ સમયે આ ભાવ તમને સંમત છે અથવા ભૂતપૂર્વ ગતિથી આ ભાવ તમને સંમત છે, જે કહો કે, સ્ત્રી શબ્દનો અર્થ એ સમયે એ પર્યાયમાં જ પુરૂષાભિલાષરૂપ ભાવવેદ છે. એવું અમને સંમત છે. તે એવી અવસ્થામાં આપને અભિમતથી પુરૂષ નિમણમાં પણ વેદને સંભવ માનવે પડશે. પરંતુ નિર્વાણ અવસ્થામાં તે વેદની સંભવતા હોતી જ નથી. આ વાત આગમમાં પ્રસિદ્ધ છે. આથી સ્ત્રી શરદનો અર્થ ભાવેદ સ્ત્રી માને એ ઠીક નથી. ને કહે કે, ભૂતપૂર્વ ગતિથી પુરૂષાભિલાષરૂપ ભાવ, સ્ત્રી શબ્દને વાગ્ય છે તે એવી સ્થિતિમાં દેવાદિ કોના પણ નિર્વાણની પ્રાપ્તિ થવાને પ્રસંગ આવે છે. જે “સુOTહુ વારિ તિ” અર્થાત્ દેવ અને નારકીમાં ચાર ગુણસ્થાન, હોય છે. આ આગમ વાક્યને વિરોધ કરનાર બને છે. કારણ કે, ભૂતપૂર્વ ગતિની અપેક્ષાથી તે દેવ અને નારકમાં પણ ચતુર્દશ ગુણસ્થાનની સંભાવના થાય. જે સ્ત્રી શબ્દને અર્થ ભાવથી ઉપલક્ષિત પુરૂષનું શરીર છે એવું કહે તે કહે પુરૂષાભિલાષરૂપ ભાવ પુરૂષ શરીરના ઉપલક્ષણપણાથી જે વિવક્ષિત છે તે શું ત્યાં નિયતવૃત્તિવાળા છે કે, અનિયતવૃત્તિવાળા છે. જે નિયતવૃત્તિવાળા માનવામાં આવે તે આગમથી વિરોધ આવે છે, કેમ કે, વર્તમાનપણથી જ પુરૂષ શરીરમાં વેદને ઉદય આગમમાં કહેલ છે, તથા નિયતવૃત્તિરૂપથી તે અનુભવ પણ થતું નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ જે આ ત્યાં “કૌઆવાળું જનદત્તનું ઘર છે. ” આની સમાન અનિયત વૃત્તિવાળા છે એવું કહેતા હો તે સ્ત્રી શરીરમાં કદી કદી પુરૂષ વેગને ઉદય સંભવિત હોય છે. આથી તમારા મત પ્રમાણે સ્ત્રીને નિર્વાણ પ્રાપ્તિ થવાની આપત્તિ આવે છે. જેમાં પુરૂષોના ભાવની અપેક્ષા સ્ત્રીત્વ છે. આ જ પ્રમાણે સ્ત્રીમાં પણ ભાવની અપેક્ષા પુત્વ સંભવ છે. તથા મુક્તિનું કારણ મુખ્યત્વે ભાવ જ બતાવવામાં આવેલ છે. આથી જ્યારે અપકૃષ્ટ સ્ત્રીપણાથી યુકત પુરૂષોને નિર્વાણ થાય છે ત્યારે સ્ત્રીઓને પણ ઉત્કૃષ્ટ ભાવ પુરૂષત્વની અપેક્ષાથી નિર્વાણ કેમ પ્રાપ્ત ન થઈ શકે–અવશ્ય પ્રાપ્ત થવું જ જોઈએ. તથા સમાસાનારને અસંભવ હોવાથી “સ્ત્રીવેદ” અહીં સમાનાધિકરણ સમાસ થયેલ છે” એવું ન માનવું જોઈએ. કેમ કે, “ત્રિય” આ પ્રમાણે અહીં ષષ્ઠી તપુરૂષ સમાસ પણ બની શકે છે. જે એવું કહે કે, સ્ત્રી શરીર અને પુરૂષાભિલાષામક વેદ, આ બંનેને સંબંધ બની શકતું નથી. આ કારણે એ સમાસ અયુકત છે. તે આની સામે અમે પૂછીએ છીએ કે, આમાં પરસ્પરમાં સંબંધને અભાવ કેમ છે ? શું એ ભિન્ન ભિન્ન કર્મોદયરૂપ છે આ માટે અથવા પુરૂષની માફક પ્રિયની પણ સ્ત્રિમાં પ્રવૃત્તિ જોવામાં આવે. છે. આ માટે? જે પ્રથમ પક્ષને અંગિકાર કરવામાં આવે તે આનાથી ભિન્નતા સિદ્ધ થતી નથી. કેમકે, ભિન્નકર્મોદયરૂપ પણ પંચેન્દ્રિય જાતિ આદિને તથા દેવગતિ આદિને સદાય સંબંધ દેખવામાં આવે છે. બીજો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે, સ્ત્રીની સ્ત્રીમાં પ્રવૃત્તિ પુરૂષની પ્રાપ્તિ ન થવાથી વેદયના કારણે જ થાય છે. કહ્યું પણ છે –“ના સ્થાન તિવા મત્તામિા ” અર્થાત્ આ પ્રવૃત્તિ સ્ત્રીવેદના ઉદયથી પુરૂષની પ્રાપ્તિ ન થવાથી તિર્યંચાનીમાં, તિર્યંચનીની માફક કામેમર સ્ત્રીની માફક થાય છે. સ્ત્રીત્વનું પત્યશત પ્રથકૃત્વ સુધી અવસ્થાન કહેવાયેલ છે. આનાથી જાણી શકાય છે કે, પુરૂષની અભિલાષારૂપ ભાવવેદમાં સ્ત્રી શબ્દનો પ્રયોગ આગમમાં પ્રયુક્ત થયેલ છે” તો એમ કહેવું પણ યુકિતયુક્ત નથી. બે સંખ્યાથી લઈને નવ સંખ્યા સુધી પૃથકૃત્વ કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે, નૌ સૌ પલ્ય સુધી સ્ત્રીત્વ જાતિમાં-સ્ત્રીના શરીરને જન્મ થાય છે. પુરૂષાભિલાષાત્મક ભાવેદ સ્ત્રી શરીરની પ્રાપ્તિમાં હેતુ નથી. આ કારણે એ રસી શબ્દને અર્થ થતું નથી. ત્યાં પત્યશત પૃથકત્વ સુધી સ્ત્રી શરીરથી જન્મ લેવામાં સ્ત્રીત્વને અનુબંધ જ હેતુરૂપથી વિવક્ષિત થયેલ છે, પરંતુ વેદ નામને ભાવ નહીં. અર્થાત્ ભાવદ નહીં મૃત્યુના સમયે સ્ત્રીના આકારને વિચ્છેદ થવાથી પણ સ્ત્રીત્વની પ્રાપ્તિમાં કારણભૂત કર્મને વિચછેદ થતું નથી, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૮ Page #307 -------------------------------------------------------------------------- ________________ એના વિચ્છેદ ન થવાના કારણે પુસ્ત્ય આદિના અવ્યવધાનથી કરી શ્રી શરીરજ પ્રાપ્ત થાય છે. તથા— મનુયા ચકલમુળઝાળાંતિ” મનુષ્ય ગતિમાં ચૌદ ગુણસ્થાન હાય છે. તથા- ચિતિભુ મુળઝાળ નિકુંત્તિ રત્ત પંચેન્દ્રિયમાં ચૌદ ગુણસ્થાન હાય છે. તથા—“ चउदस तसेसु गुणठाणाणि ક્રુતિ ” ત્રસામાં ચૌદ ગુણસ્થાન હોય છે તથા-“મત્રસિદ્ધિયા ચ સવદાળસુ होति સઘળા સ્થાનમાં ભવસિદ્ધિક થાય છે. સ્ત્રી શબ્દ રહિત પણુ આ પૂર્ણાંકત સમસ્ત પ્રવચન સ્રી નિર્વાણનું સમર્થક છે. કેમકે, સ્ત્રીચેમાં પણ પુરૂષની માફક મનુષ્યગતિ આદિ ધર્મના સંબધ રહે છે. ', જો આની સામે એવુ કહેવામાં આવે કે, આ પ્રવચન તે સામાન્ય રૂપથી વસ્તુનુ પ્રતિપાદક છે. એથી સ્રીરૂપ વિશેષનું નથી તે સાંભળે. જો આ પ્રવચન સ્રીરૂપ વિશેષ વિષયક નથી એવુ માનવામાં આવે તે અમે પૂછીએ છીએ કે, પુરૂષોમાં મનુષ્યગતિરૂપ વિશેષતા ૫'ચેન્દ્રિયરૂપ વિશેષતા અથવા ત્રસરૂપ વિશેષતા છે કે નહીં ? “ નથી ’” એમ તે કહી શકાય તેમ નથી. કારણ કે, એનામાં મનુષ્યગતિ આદિ રૂપ વિશેષતા છે જ. છતાં પણ જો આ આગમનુ ત્યાં પ્રમાણ ન માને તે પુરૂષોમાં પણ આને પ્રમાણુ ન માનવુ' જોઈએ, કેમકે, ત્યાં પણ મનુષ્યગતિ આદિની વિશેષતા વર્તમાન છે એથી જે રીતે આ પ્રવચન પુરૂષોમાં પ્રમાણ માનવામાં આવે છે એજ પ્રમાણે સ્ત્રિયે!માં પણ એને પ્રમાણ માનવુ' જોઈ એ. જો કહા કે, પુરૂષોમાં જ આ પ્રવચનની ચિરતાતા છે. એથી આ ત્યાંજ પ્રમાણુ માની શકાય. શ્રિયામાં નહીં તે આવું કહેવું એ પ્રમાણુ નથી પરંતુ ફ્કત ખેલવું માત્ર છે. જે પ્રમાણે તમે આમ કહો છે. તે અમે પણ એવુ' કહી શકીએ કે, આ પ્રવચન પુરૂષોમાં ચારિતા નથી, સ્ત્રિયેમાં જ ચારિતાર્થ છે, એથી આ પ્રવચનને સામાન્ય વિષયક માનવું જોઈ એ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૮૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ શકા—જો આ પ્રવચનને સામાન્ય વિષયક માનવામા આવે તે અપર્યાત્મક મનુષ્યાક્રિકોમાં તથા દૈવ, નરક અને તિચેમાં પણ નિર્વાણુપ પ્રાપ્ત થવાના પ્રસંગ માનવા પડશે. તે આ પ્રકારની શકા કરવી પશુ ઠીક નથી, કારણ કે, અપર્યાપ્ત મનુષ્ય આદિ આ પ્રવચનના વિષય નથી, એ તે અપવાદના વિષય છે અને અપવાદને છેડીને જ ઉત્સગની પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે “ પવાર દ્વિત્ય ઉત્સધ પ્રવર્ત્તતે ''રૂતિ ! એ અપવાદ मिच्छादिट्ठी अपज्जन्त्तगे " સુરી નારણુ હૈાંતિવૃત્તારિતિષ્ણુિ જ્ઞાળવંચેવ ” આ પ્રકાર છે. એ મિથ્યદૃષ્ટિ, આર્યાપ્તક, દૈવ, નારક અને તિય`ચને છેડીને ઉપરોકત આગમ વાકય ચિરતાથ થાય છે. અર્થાત્ આને છેડીને સઘળામનુષ્ય માત્ર મુકિતના અધિકારી છે. કહ્યું પણ છે— 6: તથા मनुजातौ सन्ति गुणाश्चतुर्दशे, त्याद्यपि प्रमाणं स्यात् કુંવત્ દ્ઘિળાં સિદ્દો, નાવીન્તાવિ વઢાયા ॥ ? ।। ” કૃતિ । આ પ્રમાણે આના નિષ્કર્ષ આ છે કોઈ કોઈ મનુષ્ય સ્રી નિર્વાણને કારણ કે, પુરૂષની માફક ત્યાં મુતિના કારણેાની અવિકળતો રહે છે. નિર્વાણનું કારણ અવિકળ સમ્યગ્દર્શનાઢિ ય છે. આ અવિકળ સમ્યગ્દર્શનાદિકાના ત્રિક એનામાં વિદ્યમાન રહે જ છે. આ વાત અમેએ પહેલા સિદ્ધ કહી દીધેલ આ કારણે કાઈ કાઈ મનુષ્ય શ્રી મુક્તિના કારણેાની અવિકલતાથી યુક્ત ઢાવાના કારણે મુક્તિને પ્રાપ્ત કરે છે આ અમારૂ કહેવુ' સÖથા નિર્દોષ છે. તથા જે પ્રમાણે પ્રત્રજ્યા ગ્રહણુ કરવાના અધિકારી પુરૂષા છે, એ જ પ્રમાણે સ્રિએ પણ પ્રત્રજ્યાની અધિકારીણી છે. એ અમારૂં કથન અસિદ્ધ નથી. કારણ કે, ગર્ભિણી અને નાના બાળકવાળી સ્ત્રીને દિક્ષા આપવાના નિષેધ છે. એથી જ્યારે એને દીક્ષા દેવાના નિષેધ છે. તે આથી એ જાણી શકાય છે કે, આનાથી અન્ય ત્રિચાને દીક્ષિત થવાના અષિકાર છે, વિશેષના નિષેધ વશિષ્ઠમાં સમતિના પાણાક હોય છે. તથા—સ્ત્રિયાને પણ એ ભવમાં જ સંસારના ક્ષય થઈ જાય છે.કેમકે, તે પણ ઉત્તમ ધર્મનું સાધન કરવાવાળી હાય છે. આ કારણે એનામાં પણ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે કેવળજ્ઞાન થવાથી નિયમથી મુકિતના લાભ થાય છે. કહ્યું પણ છે " णो खलु इत्थि अजीवो, ण यासु अभव्वा ण यावि दंसण विरोहिणी, माणुसा णो णारि उप्पत्ति, णो असंखेज्जा उया, णो अइकुरमई, णो ण उवसंतमोहा, णो ण सुद्धाचारा, णो असुद्ध बोंदी, णो ववसाय, वज्जिया, णो अपुव्वकरणविरोहिणी, णो णवगुणद्वाणरहिया, कहं न उत्तमधम्मसाहिगत्ति " ', छाया - न खलु स्त्री अजीवः, न चासु अभव्या न चापि दर्शन विरोधिनी, नो अमानुषी, न अनार्योत्पत्तिः नो असंख्येयायुष्का, नो अतिक्रूरमतिः, नो न શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૦ Page #309 -------------------------------------------------------------------------- ________________ उपशान्तमोहा, नो न शुद्धाचारा, नो अशुद्धशरीरा, नो व्यवसायवर्जिता, नो अपूर्वकरणविरोधिनी, नो नवगुणस्थानरहिता कथं न उत्तमधर्मसाधिकेति । તાત્પર્ય આનું આ પ્રમાણે છે—સ્ત્રી અજીવ નથી, પરંતુ જીવ જ છે. આથી એને ઉત્તમ ધમ સાધન કરવાની સામે કોઈ વિરોધ નથી, કેમાં પણ આજ પ્રમાણે જોવામાં આવે છે. શંકા–જીવ માત્રને જે ઉત્તમ ધર્મના સાધક માનવામાં આવે તે પછી અભઑને પણ જીવ હોવાથી ઉત્તમ ધર્મના સાધક માનવા પડે. પરંતુ એમનામાં તે ઉત્તમ ધર્મની સાધકતા માની શકાતી નથી. આ પ્રકારની આશંકાની નિવૃત્તિના માટે સૂત્રકાર કહે છે કે-અભવ્ય નથી તે પણ સ્ત્રીમાં પણ કેટલીક સ્ત્રી અભવ્ય હેય છે તથાપિ બધી અભવ્ય હોય છે એવી વાત નથી. સંસારથી નિર્વેદ, ધર્મથી અદ્વેષ તથા સુશ્રુષા વગેરે ગુણે તેમનામાં દેખાય છે. ભવ્ય હોવા છતાં પણ એ સમ્યગ્ગદર્શનની વિધિની હોતી નથી. કેટલાક પ્રાણી તે એવા એવા હોય છે કે, ભવ્ય હોવા છતાં પણ સમ્યગુ. દર્શનથી વિશેષ રાખે છે. પરંતુ એ એવી નથી. કેમકે, એનામાં આસ્તિકતા આદિ ગુણો જોવામાં આવે છે. મનુષ્ય જાતિમાં એ ઉત્પન્ન થાય છે. કેમ કે, એનામાં મનુષ્ય જાતિની રચના અનુસાર વિશિષ્ટ એવા હાથ, પગ, છાતી. ડોક વગેરે અવયની રચના જોવામાં આવે છે, “અમાનુષી એ નથી, પરંત મનુષ્ય છે. “જો મનાયરાત્તિઃ ” કેટલીક માનુષી પણ હોય છે. પરંતુ જે તે અનાર્યા હોય તે પણ નિર્વાણને ચગ્ય મનાતી નથી. આથી એ અનાર્ય કુળમાં ઉત્પન્ન થયેલ નથી પરંતુ આર્યકુળમાં ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે “નો અસંચાલુકા ? એ આર્યકુળમાં ઉત્પન્ન હોવા છતાં પણ અસંખ્ય વર્ષની આયુવાળી નથી હોતી. કેમ કે, અસંખ્યાત વર્ષની આયુવાળા ભેગ ભૂમિયાજીવ હોય છે, પરંતુ તે મોક્ષના અધિકારી હોતા નથી. એ સંખ્યાત વર્ષની આયવાળી છે. આથી નિર્વાણને યોગ્ય છે. સંખ્યાતવર્ષની આયવાળી પણ કેટલીક અતિ ક્રર બુદ્ધિવાળી સ્ત્રિયો નિર્વાણની અધિકારિણી બનતી નથી આથી આ દોષને દૂર કરવા માટે એવું કહ્યું છે કે, એ અતિક્ર બુદ્ધિવાળી નથી આ કારણે એ સાતમા નરકના આયુના બંધના કારણભૂત રૌદ્રધ્યાનથી રહિત હોય છે, જે રીતે એનામાં સાતમા નરકની આયુના બંધનના કારણભૂત રૌદ્રધ્યાનને અભાવ છે એજ રીતે એનામાં પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ માન જોઈએ તે એ વાત નથી. કારણ અશુભ રૌદ્રની સાથે એને કઈ અવિનાભાવ સંબંધરૂપ પ્રતિબંધ નથી, એ ધ્યાનના અભાવમાં પણ પ્રકષ્ટ શભ ધ્યાન થઈ શકે છે. “નો ન કરશાન્તમોહા” કેટલીક સ્ત્રી અતિ ક્રૂર મતિવાળી ન પણ હોય. પરંતુ એનામાં રતિની લાલસા રહે છે. આથી આવી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #310 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીને નિર્વાણ યોગ્ય માનવામાં આવેલ નથી. તે આ બધાનાં નિવૃત્તિના માટે સૂત્રકાર કહે છે કે, એ વિવિક્ષિત સ્ત્રીમાં અતિક્રમતિવાળી હોવા છતાં પણ ઉપશાંત મેહવાળી છે એમની રતિલાલસારૂપ મેહપરિણતિ ઉપશાંત થઈ ચુકેલ છે, “નોર શુદ્વારાના” કેટલીક ચિંયે એવી પણ હોય છે કે, જે ઉપશાંત મેહ પરિણતિ હોવા છતાં પણ અશુદ્ધ આચારવાળી હોય છે. પરંતુ જેને મુક્તિ પ્રાપ્ત કરવી છે તે શુદ્ધ આચારવાળી નથી હોતી એવી વાત નથી. પરંતુ શુદ્ધ આચારથી વિશિષ્ટ જ હોય છે. કેમ કે એ પિતાના આચારમાં દેને લાગવા દેતી નથી તથા લાગવાથી પણ એની શુદ્ધિ કરે છે. છે નો અશુદ્ધ શરા” શુદ્ધ બાચાર વિશિષ્ટ હોવા છતાં પણ કેટલીક સ્ત્રી શરીરથી અશુદ્ધ રહ્યા કરે છે. આથી તે નિર્વાણ પ્રાપ્તિની અધિકારિણિ થતી નથી. તે આ શંકાના સમાધાન નિમિત્ત સૂત્રકાર કહે છે કે, આ એકાન્ત નિયમ નથી. કેટલીક સ્ત્રી એવી પરુ હોય છે કે, જે શુદ્ધ આચાર સંપન્ન હોવા છતાં પણ શરીરથી અશુદ્ધ રહેતી નથી. જેનું વજીર્ષભ નારાચ સંહનન હતું નથી એજ અશુદ્ધ શરીરવાળી હોય છે. અને મોક્ષ પ્રાપ્તિના એગ્ય હતી નથી. બધી સ્ત્રીઓ આવી હોય છે એવી વાત નથી. કેટલીક સ્ત્રીઓ શદ્ધ શરીરવાળી પણ હોય છે. “તો રચાયાર્ષિત” શુદ્ધ શરીર હોવા છતાં પણ કેટલીક સ્ત્રી વ્યવસાયથી વજીત હોય છે. અર્થાત્ નિંદિત હોય છે. તે આ પણ નિયમ નથી બની શકતે. કારણ કે, શાકત અર્થમાં શ્રદ્ધાળ હોવાના કારણથી કેટલીક સ્ત્રીએ પરલોક સુધારવામાં વ્યવસાયથી વિહીન બની નથી. આ કારણે એમની પ્રવૃત્તિ પરલોકના નિમિત્ત માટેની જોવામાં આવે છે. “નો અપૂર્વ વિરોધિની” વ્યવસાયવાળી હોવા છતાં પણ કેટલીક સ્ત્રી એવી પણ હોય છે, જે અપૂર્વ કરણની વિધિની નથી હોતી. તે આ વાત પણ એકાન્તતઃ માન્ય નથી થઈ શકતી કારણ કે, કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે જે અપૂર્વ કરણની વિધિની નથી હતી કેમકે સ્ત્રી જાતીમાં પણ અપૂર્વકરણને સંભવ પ્રતિપાદિત થયેલ છે. આથી તે અપૂર્વકરણની વિધિની થતી નથી. “નો નવગુજસ્થાન હિતા” આ પ્રમાણે અપૂર્વકરણ ગુણસ્થાનવાળી હોવા છતાં પણ કેટલીક નવગુણ સ્થાનવાળી હોતી નથી. તે આ આશંકાની નિવૃત્તિને માટે સૂત્રકાર કહે છે કે, આ વાત પણ એકાન્તતઃ નિયમિત નથી. કારણ કે, છઠ્ઠા ગુણસ્થાનથી લઈને નવગુણસ્થાન સુધી અર્થાત્ ચૌદ ગુણસ્થાન સુધી સાતમે, આઠમું, નવમું, દસમું, અગ્યારમું, બામું, તેરમું, ચૌદમું આ નવ ગુણસ્થાન પણ સ્ત્રીઓમાં હિાય છે. આ નવગુણસ્થાનેથી એ રહિત હોતી નથી. અર્થાત્ કેટલીક સ્ત્રી નવ ગુણસ્થાનથી ચુકત પણ હોય છે. જ્યારે એ સ્ત્રી આ પ્રમાણેની હોય છે. તે પછી એ ઉતમ ધર્મની સાધિકા કેમ ન થઈ શકે. સારાંશ આને એ છે કે, તત્તકાળની અપેક્ષાથી પુરૂષની માફક એટલા ગુણ અને સંયમથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ સમન્વીત સ્ત્રી પણ ઉત્તમ ધર્મની સાધિકા હોય છે. જ્યારે એ ઉત્તમ ધમની સાધિકા અને છે તે કેત્રળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં નિયમથી મેાક્ષ એને પ્રાપ્ત થઈ જાય છે, આ પ્રમાણે અહી' સ્રી મુકિતનું સમર્થન કરવામાં આવેલ છે. | ૫૦ || સિદ્ધોં કે સ્વરૂપ કા નિરૂપણ હવે અવગાહના અને ક્ષેત્રની અપેક્ષા સિદ્ધોનું પ્રતિપાદન કરે છે— અન્વયાય—શેરો શાળાપ્-ઉત્કૃષ્ટાવળાનીચામ્ સૌથી માટા શરીરનુ નામ ઉત્કૃષ્ટ અવગાહના છે. તે પાંચસેા ધનુષ પ્રમાણ હોય છે. આ અવગાહનાથી જે સિદ્ધ થયેલ છે તે ઉત્કૃષ્ટ અવગાહના સિદ્ધ છે. નન્નમામાઢ્ય શાળાÇ—Aધન્ય મધ્યમાાં ૬ ભવવાહનાયાનું એ હાથ પ્રમાણુ શરીર જઘન્ય અવગાહના છે. આ અવગાહનાથી જે સિદ્ધ થયેલ છે તે જઘન્ય અવગાહના સિદ્ધ છે. આ બન્નેના વચ્ચેની જે અવગાહના છે તે મધ્યમ અવગાહના છે. આ અવગાહનામાં જે સિદ્ધ થયા છે તે મધ્યમ અવગાહના સિદ્ધ છે, પત્તું બન્ને ય તિથિં સમુદ્ધં ગામ-ધ્વમ્ બધધ્ધ તિય સમુદ્રે નહે જ આ પ્રમાણે જે મેરૂ ચૂલિકા આદિથી ચારણ ઋદ્ધિધારી મુનિયાને મુક્તિની પ્રાપ્તિ સંભવિત છે. માથી એમને ઉર્ધ્વ સિદ્ધ જાણવા જોઈએ, અધેલેાક પ્રસિદ્ધ જે ગ્રામ આદિ છે તેમાં જેને મુકિત પ્રાપ્ત થાય છે તે અધઃસિદ્ધ છે. અઢીદ્વિપ પ સમુદ્રાત્મક તિરછાલાકમાં જે સિદ્ધ થાય છે તે તિગ્ સિદ્ધ છે આમાંના કેટલાક સમુદ્રમાં મુકિત પ્રાપ્ત છે એ સમુદ્રસિદ્ધ કહેવાય છે કેટલાક નદી આદિના જળમાં મુકિત પ્રાપ્ત કરે છે તે જળસિદ્ધ કહેવાય છે. આજ પ્રમાણે ભૂમિસિદ્ધ પર્વતસિદ્ધ જાણવા જોઈએ. આ અધ તૃતીયદ્વિપ સમુદ્રાત્મક તિર્થંગૂ લેાકમાં એવુ કાઈ પણ સ્થાન નથી કે જ્યાં મુકિત પામવાને નિષેધ હોય. ।। ૫૧ ॥ સ્ત્રી પુરૂષ આદિ અનેક પ્રકારના જીવ સિદ્ધ થાય છે. આધા સિદ્ધોમાં પણ અનેક પ્રકારતા આવે છે. આ કારણે હવે સૂત્રકાર “ કાં કઇ લિંગથી કેટલા સિદ્ધ થાય છે. આ વાતને કહે છે...' સ ચ 2 ઈત્યાદિ ! અન્વયા — પરાળ સમયે-જૈન સમયેલ એક સમયમાં કૃત્રિમ નપુંજ્ઞભુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૩ Page #312 -------------------------------------------------------------------------- ________________ નવુંનવુ નપુંસકેામાંથી ફંસવા દસ નપુંસક જીવ સિન્ન-સિતિ સિદ્ધ થાય છે. કૃત્રિમ નપુંસકેામાંથી આટલા જ છત્ર સિદ્ધ થાય છે. જન્મથી જે નપુંસક છે એમાંથી નહીં કારણ કે, એવા નપુંસકાના પરિણામ જ દીક્ષા ગ્રહણ કરવાનાં હાતાં નથી તથા ચિયાનુ–સ્રીજી સ્ત્રીલિંગથો શ્રિયામાંથી ચૌલ વિંતિઃ વીસ શ્રિયા સિન્ન—સિતિએક સમયમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે. તથા પુલ્લિતુ ચ બદલયં-પુ ષવુ ૨ અઇરાતમ્ પુરૂષમાંથી એક સેા આઠ છત્ર એક સમયમાં સિદ્ધ થાય છે. આજ પ્રમાણે નિષ્ટિને વૃદ્ઘિત્તિ, ગૃહસ્થ લિગમાંથી એક સમયમાં વત્તરિ-ચાર ચાર જીવ સિન્ન-શિષ્યન્તિ સિદ્ધ થાય છે, અશક્તિ વ ચ-અત્તિને વશેષ = અન્યલિંગમાંથી એક સમય દસ જીવ સિદ્ધ થાય છે. સહિને અદ્રુતચંહિ ૨ ગઇરાતમ્ સ્વલિંગમાંથી એક સે આ જીવ એક સમયમાં સિદ્ધ થાય છે. भ्यान प्रभाषे उक्कोस्रोगाहणाए य जुगवं दुवे सिज्यंति - उत्कृष्टावगाहनायां च युगपत् નૌ વિખ્યતઃ ઉત્કૃષ્ટ અવગાહનામાંથો એકકાળમાં બેજીવ સિદ્ધ થાય છે. નન્નાર્ વજ્ઞાતિનધન્યાયાં નવારિ જધન્ય અવગાહનામાંથી એક સાથે ચાર જીવ સિદ્ધ થાય છે. મો અનૂકુત્તર સર્ચ-મધ્યે બટ્ટોત્તરરાતમ્ મધ્ય અવગાહનામાંથી એકસે આઠજીવ એક સમયમાં સિદ્ધ થાય છે. આજ પ્રમાણે ઉદ્ઘઙો જત્તારિ-ધ્યેયોને ચાર ઉર્ધ્વ સ્થાનથી એક સમયમાં ચાર જીવ સિદ્ધ થાય છે. સમુદ્દે ધ્રુવે નહે તો અદ્દેવીનું તિયિહો अट्ठत्तरं स एगेण समए सिज्झति - समुद्रे द्वौ जले त्रयः अधः विंशतिः तिर्यक्लोके અષ્ટોત્તર શતં જેન સમયેન સિધ્યન્તિ સમુદ્રમાંથી એ જીવ જળમાંથી ત્રણ જીવ અધેાલાકમાંથી વીસ જીવ અને તિરછા લેાકથી એકસે આઠે જીવ એક સમયમાં સિદ્ધ થાય છે. ॥ ૫૨-૫૫ ॥ અલોક મેં ગતિ કે અવરોધ કા નિરૂપણ tr afe afeg" Seals. અન્વયા —સિદ્ધો સિદ્ધાઃ સિદ્ધ આત્મા દ્િવ કયા સ્થાન ઉપર જઇને વિદ્યા-પ્રતિતા અવરૂદ્ધ થાય છે. તથા સિદ્ધા-સિદ્ધાઃ સિદ્ધજીવ દ્િવદ્ધિયા-૫ પ્રતિષ્ઠિતાઃ કર્યે સ્થળે અપવિસત કાળ સુધી રહે છે. તથા कहिं बोंदि चत्ता कत्थ गंतूण सिज्झइइ-क्व शरीरं त्यक्त्वा कुत्र गत्वा सिध्यति मे सिद्ध જીવ શરીરને કયાં છેડીને કયાં જઈ ને સિદ્ધ થાય છે. આ પ્રકારના શિષ્યને પ્રશ્ન છે।પદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૨૯૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે-“જો” ઈત્યાદિ. અન્વયાર્થી–સિદ્ધ-સિદ્ધઃ સિદ્ધ આત્મા કોણ નહિ – પ્રતિજ્ઞા લોકાકાશમાં ગતિથી પ્રતિરૂદ્ધ છે. કેમ કે, ત્યાં ગતિમાં સહાયક ધર્મદ્રવ્યને અભાવ છે આ કારણે અકાકાશમાં સિદ્ધ આત્માઓની ગતિ થતી નથી અર્થાત કાકાશ ઉલ્લંઘીને તેઓ અલકાકાશમાં જતા નથી કર ततोऽप्यूचं गतिस्तेषां, कस्मानास्तीति चेन्मतिः । धर्मास्तिकायस्याभावात्, स हि हेतुः गतेः परः ॥१॥ આઠ કર્મોને કાપીને જ્યારે આત્મા સિદ્ધ બની જાય છે ત્યારે તે હોય જ પદિયા-ઢોજાશે જ પ્રતિષ્ઠિત લેકના અગ્રભાગમાં જઈને બીરાજમાન થઈ જાય છે. જે સિદ્ધોનું અકાકાશમાં ગમન ભલે ન થાય પરંતુ તિરછા અથવા અર્ધગમ એમનું કેમ થતું નથી કે, જેનાથી એ લોકના અગ્રભાગમાં જ અવસ્થિત રહે છે ? | તિર્યંગ ગતિ અથવા અધોગતિ પ્રાણીઓની કમીને આધીન હોય છે. સિદ્ધ અવસ્થામાં આ ગતિના કારણે ભૂત કર્મોનો સર્વથા અભાવ થઈ જાય છે. આથી એના અભાવમાં તિર્યગતિ અથવા અધોગતિ સિદ્ધોની થતી નથી તદુપૂ अधस्तिर्यगधोर्ध्व च, जीवानां कर्मजा गतिः। उर्ध्वमेव तादात्, भवति क्षीणकर्मणाम् ॥ १॥ એ સિદ્ધ થયેલી આત્માઓ રૂદું-શું આ તિર્યગૂ લેક આદિમાં રે चइत्ता-शरीरं त्यक्त्वा शरीरने। परित्याग ४३री तत्थ लोयग्गे गंतूण सिज्झइ-तत्र યોજાશે ત્યાં સિધ્ધતિ લેકના અગ્રભાગમાં પ્રાપ્ત થઈને સિદ્ધ થઈ જાય છે. ગાથામાં “વફા તૂળ '' ઈત્યાદિની માફક ફત્વા પ્રત્યયને સમાન કાળમાં જ પ્રયોગ થયેલ છે. જીવ જે સમયે દેહનો પરિત્યાગ કરે છે એજ સમયે એને સઘળા કર્મોના ક્ષયરૂપ મોક્ષ તથા લેકના અગ્રભાગમાં ગમન અને સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ જાય છે. અહીંયા પૂર્વાપર કાળને વિભાગ થતો નથી. ઉત્ત— - “તૂચ્ચા વાળો , ઉત્પારંમવતઃ | સવં તદૈવ સિદ્ધા, તિમોક્ષમવષાદ છે ? રૂતિ . લોકના અગ્રભાગને પ્રાપ્ત કરીને તે સિદ્ધ થઈ જાય છે. તે આ લેકને અગ્રભાગ ઈષત્પા–ભારી પૃથવીના ઉપર છે, જે પ૭ | શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ પૃથિવી કે સંસ્થાનાદિક કા નિરૂપણ હવે આ પૃથવી જે પ્રદેશમાં જે સંસ્થાનવાળી, જેટલા પ્રમાણવાળી તથા જે વણની છે એ વાતને સૂત્રકાર બતાવે છે-“વારસહિંઈત્યાદિ .. અન્વયાર્થ–મુરિ-સર્વથસ્થ કરિ સર્વાર્થ નામના અનુત્તર વિમાનની ઉપર વાર્દિ નો -દારામ ચોગ બાર જોજનથી આગળ છત્તસંઠિયા-છત્રસ્થિત છત્રી આકાર રૂસી પન્મારામ-રૂપન્નામાનામા ઈષ~ાગભાર આ નામની પ્રથવી જે -મતિ છે. પિતા “પપ૪” ઈત્યાદિ ! અન્વયાર્થ–એ ઈષપ્રાગભાર નામની ભૂમિ ગોયા પચાસરાयोजनानां पंचचत्वारिं शत् शतसहस्राणि पास्ताणीस ये न आयया-आयता દીર્ઘ છે તથા તાવથ રે વિધિરાવતીજૈવ વિસ્તાળ એટલાક વિસ્તારવાળી છે. તલ્લેષ ત્તિભોતિકુળો-તવૈવ પરિવઃ ત્રિા: તેની પરિધિ આ આયામથી કંઈક વધારે ત્રણગણુથી થોડી વધુ છે. અર્થાત્ (૧૪૨૩૦૨૪૯) એક કરોડ બેંતાળીસ લાખ ત્રીસહજાર બસે ઓગણપચાસ જન પ્રમાણુવાળી છે. ગાથામાં સામાન્યરૂપથી પરિધિ ત્રણગણું બતાવેલ છે. પરંતુ અહિંયાં તેને કાંઈક અધિક વિશેષરૂપથી જાણવી જોઈએ કેમ કે, આગમમાં એવું જ કહેલ છે. જે આ વાત માનવામાં ન આવે તે એકકડ પાંત્રીસ લાખ (૧૩૫૦૦૦૦૦) આટલે વિસ્તાર જ ત્રણગણું કરવાથી આવે છે. આને આગળથી વિરોધ થાય છે. આગમમાં પરિધિને આ પ્રમાણે વિસ્તાર કહેલ છે– __“एगा जोयणकोडी, बायालीसं भवे सयसहस्सा। तीसं चेव सहस्सा , दो चेव सया अउणपन्ना ॥१॥" એકકડ બેંતાલીસ લાખ ત્રીસહજાર બસને ઓગણપચાસ (૧૪૨૩૦૨૪૯) જન પ્રમાણે પરિધિ અહિં ગાથામાં કહેલ છે f–“ગોળઈત્યાદિ ! અન્વયાર્થ––ા એ ઈષપ્રાગભારા ભૂમિ મHિ -ળે મધ્ય ભાગમાં કોચાવા – દોષનાલ્યા આઠ જજનની સ્થૂળતાથી યુકત છે. તથા રિમંતે-ઘરમારે સમસ્ત દિશાએની તરફ રહેલા પર્યત પ્રદેશોમાં પ્રતિજન આગળ પૃથવીની હાનીથી ચિંતિ-રહીમાના ઓછી થતાં થતાં મીરામશીપત્રાજૂ માખીની પાંખથી પણ તનુજરાતનુતરા અતિ પાતળી હોય છે.૬ના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ 63 ~િ- अज्जुण ' ઈત્યાદિ । અન્વયાથ-સાસા એ ઇષત્પ્રાગભારા પુત્રી—યિત્રી પૃથવીગ ઝુળસુત્ર (મદ્ અનુનનુ નામથી શ્વેત સુવર્ણમય છે, સાવે” નિમ્મટ્ઠા-ત્રમાવેશ નિર્મત્ઝા તથા સ્વભાવથી નિળ છે અને ઉત્તાળાછત્તામંયિા–પુત્તાનૠત્રસંસ્થિતા ઉઘાડેલી છત્રીના જેવી આકારવાળી છે. એવુંનિનવર્હિ મળિયા-બિનવવૈઃ થિતા જીનેન્દ્રદેવે કહ્યું છે. જો કે, (૫૮) અઠાવનમી ગાથામાં આ પૃથવીના આકાર છત્રી જેવા બતાવવામાં આવેલ છે, અને અહીં પણ છત્રી જેવા ખતાવેલ છે. આ પ્રમાણ પુનરૂતિ દોષની પ્રસક્તિ થાય છે. પરંતુ આ રીતે એની નિવૃત્તિ થઈ જાય કે, અઢાવનમી ગાથામાં સામાન્યતય છત્રી જેવું ખતાવેલ છે. જેથી એ કથનમાં અને આ કથનમા વિશેષતા હાવાથી પુનરૂકિત દોષ આવતા નથી. ૫ ૬૧ ૫ બ્રિ—‹ સંä, '” ઈત્યાદિ । અન્વયા—તથા આ ઇષત્પ્રાગભારા પૃથવી સંસારશલાદ કુંëવારા શખ, સ્ફટિક અને કુન્દ પુષ્પના જેવા વણુ વાળી છે. આ કારણે એ જંતુરા-પાળવુવા સફેદ છે તથા નિમ્મા-નિર્મષ્ઠા નિળ તેમજ મુદ્દા-ઝુમા શુભ તો સીયાળુ નોયનેમીત્તયાઃ ચોનને આ પ્રાગ્ભારા નામની પૃથવી કે જેનું નામ સીતા અને સિદ્ધ શિલા પણ છે. ઉપર એક જોજન પછી એટલે ચાર ગાઉ પછી હોચતો ત્રિયાદ્રિયો-જોજોન્તઃ ચાન્યાતઃ લોકેાના અંત-સિદ્ધોનુ નિવાસ સ્થાન કહેવામાં આવેલ છે. ॥ ૬૨ ॥ જો સિદ્ધ શિલાથી એક જોજન ઉપર લેાકાન્ત છે તે શું ત્યાં સર્વત્ર સિદ્ધ છે અથવા અન્ય પ્રકારથી છે તેને કહે છે-“નોયલ્સ ” ઈત્યાદિ અન્વયા-તત્ત્વ લોચળસ વિમોનો હોસો મને-તત્ર ચોનનય ઉપરિતનઃ ૬: જોણઃ મત્તિ ત્યાં યાજનનું ઉપશ્તિન જે કોશ છે. તરસ જોસ ઇસ્માલ્—તસ્ય જોશસ્ય જીમાને એ ક્રેાશના છઠ્ઠા ભાગમાં સિદ્દાળશાળા-સિદ્ધાનનાં અવાદના સિદ્ધોનું અવસ્થાન છે. ચાવીસ આંગળને એક હાથ થાય છે. ચાર હાથનુ એક ધનુષ થાય છે. ખબે હજાર ધનુષના એક કેાષ થાય છે. આના છઠ્ઠો ભાગ (૩૨ )ખત્રીસ આંગળ યુકત ત્રણસે તેત્રીસ ( ૩૩૩) ધનુષ થાય છે. આટલી જગ્યામાં સિદ્ધોના નિવાસ છે. ! ૬૩ શા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધોં કે એકાદિ પ્રદેશોં મેં ચલનસ્વભાવ કા નિરૂપણ અવગાહના પરમાણુ અાદિના સમાન ચલન સ્વભાવવાળી હોય છે તા સિદ્ધાના એકાદ પ્રદેશેામાં ચલન સ્વભાવ છે શું? તા કહે છે-‘તથ” ઈત્યાાિ અન્વયાથ—જે કારણે મવવવનો મુદ્દામવત્રવોન્મુઃ એ સિદ્ધ ચતુતિરૂપ આ સૉંસારમાં પ્રચો રહિત છે. અને એજ કારણે વારૂં સિદ્ધ્િ યા-ત્તિ સિદ્ધિ તાઃ અન્ય ગતિએની અપેક્ષા શ્રેષ્ઠ ગતિ જે સિદ્ધ ગતિ છે તેને પ્રામ કરી ચૂકવા છે. એજ કારણે મામાના મહામાનાઃ અવ્યાબાધ શાશ્વત સુખને એ ભાગવે છે અને આજ કારણે એ મહાભાગ છે. એત્રા એ સિદ્ધ હોમિ પટ્ટિયા-હોમાત્ર પ્રતિષ્ઠિતા: લેકના અગ્રભાગમાં સદા સ્થિર છે. તેમાં હલનચલન ક્રિયા નથી ભવપ્રપંચ જ ચલન ક્રિયામાં હેતુ હોય છે. એ સિદ્ધોમાં નથી આથી એમનામાં ચલનક્રિયા કઈરીતે થઈ શકે? નથી થઈ શકતી.૬૪ા - હવે સિદ્ધોની અવગાહના કહે છે—“ Řદ્દો ’’ઈત્યાદિ । અન્વયાથ-રમિશ્મિ અવન્નિ-ત્તમે મને અંતિમ જન્મમાં નૈäિ કો ઉલ્લેષઃ હો.ચેમાં ચ: ઉત્સેધઃ મવત્તિ જે સિદ્ધ થવાવાળા જીવાતુ' જેટલું''ચાપણું અર્થાત્ શરીર પ્રમાણુ હાય છે, તત્તો-તતઃ એ અંતિમ ભવના શરીર પ્રમાણુથી तिभागहिणो - त्रिभागहीना त्री लागे मोछी सिद्धाणोगाहणा भवे - सिद्धानां अवगाहना સવૃતિ એ સિદ્ધોની અવગાહના હોય છે, અંતિમ શરીરથી ત્રીજા ભાગે આછી અવગ્રાહના સિદ્ધ આત્માની આ કારણે બતાવવામાં આવેલ છે કે, એ વખતે શરીરના વિવાને તે આત્મપ્રદેશ પૂરા ભરી દે છે. આ કારણે એ પ્રદેશના ફેલાવમાં કાચ થઇ જાય છે. ચ~ “ વેદતિમાનો યુનિાં તળૂઓ, ત્તિમાળિય ॥” કૃતિ ॥ ૬ ॥ હવે એ સિદ્ધોની કાળથી પ્રરૂપણા કરે છે—દ્ધ પાત્તળ ' ઇત્યાદિ અન્વયા—એ સિદ્ધ ભગવાન ત્તળ વેન વિવક્ષિતોઃ અસહાય રૂપથી વિવક્ષિત થયેલ છે, અર્થાત્ તે સઘળા સ્વતંત્ર છે. એક ખીજાને પરસ્પરમાં સહાયતાની અપેક્ષા નથી. સાચા સવિતાઃ જે કાળમાં તેઓ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે એજ કાળ તેમની સાદી અવસ્થા છે અર્થાત્ એ કાળની અપેક્ષા તે આદિ સહિત છે વિચ-પિ ૨ તથા નવજ્ઞજીિયા-અન્યલિતાઃ અન્ત રહિત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ હેવાના કારણે તેઓ ત્યાંથી પાછા ફરતા નથી. મુક્તિ પ્રાપ્ત થઈ જવા પછી તેઓ ત્યાંથી પાછા ફરતા નથી. પુત્તળ જળાફિયા-પૃથકન અનારિજા સિદ્ધ પરંપરારૂપ સમષ્ટિની અપેક્ષાથી અનાદિ છે. વિ ચ અવજ્ઞાસિયા- ર અપસિTઃ તથા કાળવ્રયમાં વિદ્યમાન રહેવાને કારણે અનંત પણ છે. સાદી અનાદિ અને અનંત એ સઘળા ધર્મસિદ્ધમાં વિવક્ષાની અપેક્ષાથી મેજુદ છો ૬૬ || હવે સિદ્ધોનું સ્વરૂપ કહે છે-“અવિળો” ઈત્યાદિ અન્વયાર્થ–એ સિદ્ધ પરમાત્મા અરવિ- નરહઃિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાના કારણે અરૂપી છેનવાનવઘના સર્વદા ઉપયોગ વિશિષ્ટ છે. તથા ઘન–શરીરના વિવરના ભરાઈ જવાના કારણે આત્મ પ્રદેશોને નિચય થઈ જવાથી નિરંતર અને નિબિડ પ્રદેશવાળા છે. નાહિંસ ક્રિયા-જ્ઞાનનજ્ઞિતાઃ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ ઉપગવાળા છે. નરલ વવમાં સ્થિ– નાદિત સંસારમાં જેની કેઈ ઉપમા નથી એવા મારું સુસંપત્તા–ગતુરું પુર્વ સંધ્યા: અપરિમિત સુખ અવ્યાબાધ આનંદના ભોકતા છે. ઔપપાતિક સૂત્રમાં આ સુખના વિષયમાં એમ કહેલ છે– "सिद्धस्य सुहो रासी, सम्बद्धा पिंडिओ जइ हवेज्जा। सोऽणंतवग्गभइओ, सव्वागासे न माइज्जा ॥" छाया-सिद्धस्य मुख राशीः, सद्धिा पिडितो यदि भवेत् । તોડનંતવમ, સર્વાવશે માયાત છે” ' અર્થાત–સિદ્ધોની સુખરાશીને જે સર્વકાળમાં અર્થાત્ ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણે કાળમાં એકત્રિત કરવામાં આવે અને એને અનન્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૯૯ Page #318 -------------------------------------------------------------------------- ________________ વર્ગથી ગણવામાં આવે તે એને સર્વાકાશ અર્થતૂ-લેક લેકરૂપ સંપૂર્ણ આકાશમાં પણ સમાવેશ થઈ શકે નહીં. અર્થાત્ આટલું સુખ સિદ્ધોને છે. પ્રશ્ન–જ્યાં કાંઈ પણ સુખ ઉત્પન્ન થાય છે, તે રૂપાદિ વિષયને આશ્રિત બનાવીને જ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મુકિતકાળમાં લોકના અગ્રભાગમાં વિષયને અભાવ હોવાથી સુખની સંભાવના હોઈ શકે જ નહીં છતાં પણ એવું કહેવું કે, “સિદ્ધ પરમાત્મા અતુલ સુખને ભેગવે છે. ” આ કઈ રીતે માની શકાય? તે આને ઉત્તર આ પ્રમાણે છે–જુએ લેકમાં સુખ શબ્દના ચાર અર્થ છે – " लोके चतुबिहार्थेषु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाभावे, विपाके मोक्ष एवच ॥ १ ॥ मुखो बह्निः सुखो वायुः, विषयेष्विह कथ्यते । दुःखाभावे च पुरुषः, मुखितोऽस्मिति मन्यते ॥२॥ पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम् । कर्मक्लेश विमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥ ३ ॥ વિષય (૧) વેદનાને અભાવ (૨) વિપાક (૩) મોક્ષ (૪) “અગ્નિ સુખકારક છે, વાયુ સુખકારક છે.” ઈત્યાદિ શબ્દમાં સુખ શબ્દનો પ્રયોગ વિષયની અપેક્ષાથી થયેલ છે. (૧) જે સમયે દુઃખને અભાવ થાય છે તે સમયે હું સુખી છું” આ પ્રકારને અનુભવ થાય છે. આથી અહીં વેદનાના અભાવને લઈને સુખ શબ્દ પ્રયોગ થયેલ છે. (૨) પુણ્યકર્મના વિપાકરૂપ ઉદયથી જ્યારે જીવને ઇચ્છિત ઈન્દ્રિયેને વિષય પ્રાપ્ત થાય છે. ત્યારે એ જીવ પિતાને સુખી માને છે, આથી વિપાકમાં સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે. (૩) જે સમયે આમાથી કર્મ અને કલેશને અભાવ થઈ જાય છે એ સમયે આ જીવને મોક્ષમાં અતુલ અનુપમ સુખ પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષમાં સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે. (૪) તાત્પર્ય એ છે કે, “મોક્ષમાં અતુલ અનુપમ સખ છે. અહીં જે સુખ શબ્દ પ્રયોગ થયેલ છે તે સકલકમ અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३०० Page #319 -------------------------------------------------------------------------- ________________ કલેશના આત્યંતિક ક્ષયથી પ્રાપ્ત જે શાશ્વતિક અનંત અને અનુપમ સુખ છે એમાં થયેલ છે. આજ સુખનું બીજું નામ મોક્ષ છે. આજ કારણે એવા સુખમાં શંકા માટે સ્થાન જ નથી. “જીવઘન” આ વિશેષણથી સૂત્રકારે સીંગતે દ્વારા માન્ય યુકિતને નિષેધ કરેલ છે. સીગતેએ મુકિતને અભાવરૂપ માનેલ છે. પરંતુ એમના મત અનુસાર મુકિતની આ માન્યતા ઠીક બેસતી નથી. “ચિત્ત સંતતિને નિરાધ જ્યારે થઈ જાય છે, ત્યારે જીવની મુકિતની પ્રાપ્તિ થાય છે.” એવી માન્યતા મુક્તિના વિષયમાં બૌદ્ધોની છે. ચિત્તસંતતિને નિરોધ એઓએ સર્વથા અભાવરૂપ માનેલ છે. આ ચિત્તસંતતિને નિરોધ અત્યક્ષણમાં જીવને પ્રાપ્ત થાય છે. આના પછી ફરી ચિત્તસંતતિ ચાલતી નથી. ચિત્તસંતતિનું ચાલું રહેવું એ સંસાર, અને તેને અભાવ જ મોક્ષ છે. આથી આ મેક્ષ અભાવરૂપ માનવામાં આવેલ છે. આના ઉપર જૈન દાર્શનિકનું એવું કહેવું છે કે, બૌદ્ધોએ અર્થ ક્રિયાકારી પદાર્થને જ વસ્ત. માનેલ છે. જે આ અર્થ કિયાથી વિહિન છે તે એના સિદ્ધાંત અનુસાર ખર વિષાણુ (ગધેડાના શીગડા ની માફક અવસ્તુ છે. જ્યારે મુકિતમાં ચિત્ત સંતતિનો સર્વના નિરોધ બને છે તે તે અર્થ કિયા કારિતા એમાં ન થવા થી ત્યાં અવતુરૂપતાની આપત્તી બૌદ્ધોને આવે છે. કારણ કે, મુકિત એક એવી અંતિમ ક્ષણ છે, કે જેમાં આગળ ચિત્તસંતતિ ચાલતી નથી. આ ચિત્તસંતતિ તે સંસારમાં જ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે. મુકિતમાં નહીં. પૂર્વ ક્ષણ, ઉત્તર ક્ષણને જ ઉત્પન્ન કરી નાશ પામે છે. હવે આ અત્યક્ષણરૂપ મુકિત ઉત્તર ક્ષણાન્તરને તે ઉત્પન કરતી નથી, નહીં તે એમાં મુકિતત્વને વિરોધ આવવાને. આ અન્ય ક્ષણરૂપ મુક્તિમાં અર્થ કિયા કારીતાને અભાવ હોવાથી અવસ્તુત્વની આપત્તિ આવવી સ્વાભાવિક જ છે. જ્યારે આ પ્રમાણે એમાં અવસ્તુત્વનું સમર્થન થઈ જાય છે ત્યારે જે અવસ્તુ હોય છે. એ જન્ય બની શકતી નથી. જન્ય તે વસ્તુ જ થયા કરે છે. આકાશ કુસુમ જેવા અવસ્તુરૂપ પદાર્થોને શું કેઈએ ક્યાંય ઉત્પન્ન થતા જોયા છે? આ પ્રમાણે જ્યારે અંતિમ ક્ષણરૂપ મુકિતમાં અવડુત્વાપત્તિ આવી ત્યારે આથી એ પણ માનવું પડશે કે, આ અત્યક્ષણને ઉત્પાદક જે અવ્યવહિત પૂર્વેક્ષણ છે એ પણ અવતુ સરરૂપ છે. અથવા જ્યારે અન્ય ક્ષણમાં આવતુરૂપતા નકકી થઈ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૦૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને એ પણ ખાત્રી થઈ જાય છે કે, અવસ્તુ જ બની શકતી નથી. ત્યારે આને જે પૂર્વેક્ષણ છે એ પણ આ અવસ્તુરૂપ અત્યક્ષણની ઉત્પાદક શકિતથી રહિત થઈ જવાના કારણે સ્વયં અવડુરૂપ થઈ જાય છે. કેમ કે એમાં પણ અર્થ ક્રિયા કારિતા આ પ્રમાણે માનવામાં બની શકતી નથી. આ રીતે સૌગતના મતમાં પૂર્વ પૂર્વેક્ષણમાં અભાવરૂપતા જ કેવળ પ્રાપ્ત થાય છે. પરંતુ બૌદ્ધોએ આ પ્રમાણે આમાં માનેલ નથી. એમની માન્યતાઓ પૂર્વ પૂર્વ ક્ષણેમાં ભાવરૂપતા જ માનવામાં આવેલ છે. આથી પૂર્વ પૂર્વેક્ષણમાં ભાવરૂપતા અંગિકાર કરનાર બૌદ્ધોએ મુકિતમાં પણ ભાવરૂપતા ન માનવા છતાં પણ બલાત્ સિદ્ધ થાય છે. આજ પ્રમાણે “નાગવંતબસંન્નિા” “અરૂઢ સુસંપત્તા” આ વિશેષણથી સૂત્રકાર એવું સમર્થન કરે છે કે, મુક્તિને જે વૈશેષિકેએ આ નવગુણેને સુખ ૧ દુઃખ ૨ બુદ્ધિ ૩ ઈચ્છા ૪ દ્વેષ ૫ પ્રયત્ન ૬ ધમ ૭ અધમ ૮ અને સંસ્કાર ૯ ને નાશ થવાથી માનેલ છે. તે એમનું એ માનવું બરાબર નથી. કેમ કે, આ પ્રકારની એકાન્ત માન્યતામાં સિદ્ધોમાં અચેતનત્વ અને અસુખિત્વને પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે યુતિ અને અનુભવથી બાધિત છે. જે આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે પછી પોતાના વિશેષ ગુણોના અભાવમાં આત્માનો પણ અભાવ માનવે પડશે. ગુણેના અભાવમાં ગુણી કરી રહી શકતા નથી. જેમ રૂપાદિક ગુણેના અભાવમાં ઘટાદિક દ્રવ્યનું અસ્તિત્વ દેખાતું નથી. શ્રેષ, દુઃખ, ઈચ્છા, પ્રયત્ન, સંસ્કાર તથા પુણ્યપાપ સંજ્ઞક ધર્મ અને અધર્મ અને અભાવ તે જૈનિઓએ પણ મુકિતમાં માનેલ છે. આજ પ્રમાણે ક્ષાયોપથમિક સુખ અને બુદ્ધિને પણ અભાવ બતાવેલ છે. પરંતુ ક્ષાયિક બુદ્ધિ અને ક્ષાયિક સુખને અભાવ ત્યાં બતાવેલ નથી. કારણ કે, એ આત્માના વિશેષગુણ છે. તેની પ્રાદુર્ભુતિ જ મુકિત છે. આ કારણે વૈશેષિકેની નવ ગુણની ઉચ્છિત્તિરૂપ મુક્તિ બરાબર નથી. આ વાત પૂર્વોક્ત આ બે વિશેષથી સૂત્રકારે સમર્શીત કરેલ છે. જે ૨૭ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૦૨ Page #321 -------------------------------------------------------------------------- ________________ પછી પણ સિદ્ધાના ક્ષેત્ર અને સ્વરૂપને કહે છે–“ોને ઈત્યાદિ ! અન્વયાર્થી–તે સરવે તે સર્વે એ સઘળા સ્ત્રી પર્યાય આદિ મનુષ્ય પર્યાયથી સિદ્ધ બનેલ જીવ નાનાલંન્નિયા-જ્ઞાનવરનëજ્ઞિતાઃ જ્ઞને પગ અને દર્શનેપગથી વિશિષ્ટ છે. સંસારરૂપનિરિશ્નો-સંસારાનરસ્તી તથા સંસારથી પાર પહેચેલ છે. આ કારણે તેઓ વરસારું સિદ્ધિ ાચા-વરાતિં ક્ષિત્તિ તા: સર્વોત્કૃષ્ટ ગતિ સિદ્ધગતિમાં પ્રાપ્ત બની ચૂકેલ છે. સૂત્રકાર આ વિશેષણમાંથી “ોજા ” આ વિશેષણથી એવું સમર્થન કરે છે કે, જેમની એવી માન્યતા છે કે, “મુનઃ સર્વત્ર તિત્તિ વ્યોમવત્તાવલિંતાઃ” આકાશની માફક મુકત જીવ સંતાપથી રહિત બનીને આ સમસ્ત લેકમાં રહેલા છે એ ઠીક નથી. કારણ કે, આ કથનથી આત્માનું સર્વત્ર અવસ્થાન પ્રતિપાદિત થાય છે. આત્માનું સર્વત્ર અવસ્થાન માનવામાં અનેક દોષ આવે છે. કારણ કે, આત્માને આ સ્થિતિમાં સર્વત્ર સદાએ વેદના આદિ થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ જાય છે, તથા આ વિશેષણથી “સઘળા સિદ્ધ જ્ઞાનદર્શન ઉપયોગવાળા છે. ” આ વાત સિદ્ધ થાય છે. તથા જેની એવી માન્યતા છે કે, “ધર્મતીર્થના કર્તા જ્ઞાની પરમ પદને પ્રાપ્ત કરીને ફરીથી તીર્થ આદિની અવહેલના થવાથી સંસારમાં અવતાર ધારણ કરે છે.” તે આ માન્યતાને નિરાકૃત કરવા માટે આ પદ સૂત્રકારે રાખેલ છે. આનાથી સૂત્રકાર એ વાત બતાવે છે કે, જે વ્યક્તિ સંસારથી પાર થઈને ફરીથી સંસારમાં આવે છે તે નિષિતાર્થ નથી. આ કારણે તેઓ સંસારમાં ફરીથી ત્યાંથી ફરીને આવે છે. જે કૃતકૃત્ય હેત તે ત્યાંથી પાછા ફરવાને પ્રસંગ તેમને પ્રાપ્ત થાત નહીં “સિદ્ધિ જરાતિ mત્તા ” આ પદથી સૂત્રકાર એ બતાવે છે કે, જીવનાં સઘળાં કર્મોને નાશ થઈ જાય છે ત્યારે તે સ્વભાવતઃ ઉદર્વગમન કરે છે. અને ધર્મદ્રવ્યની સહાયતાથી કાકાશના અગ્રભાગમાં જઈને બિરાજમાન થઈ જાય છે. આથી એ વાત પણ સિદ્ધ જાય છે કે, એ સિદ્ધોની આત્મા નિષ્કિય નથી પરંતુ સક્રિય છે. ૬૮ છે સિદ્ધોનું આ પ્રકરણ સમાપ્ત થયું છે આ સિદ્ધોનું સ્વરૂપ કહ્યું હવે સંસારી જીવના સવરૂપને કહે છે– શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ સંસારી કે સ્વરૂપ કા નિરૂપણ આ સિદ્ધોનું સ્વરૂપ કહ્યું હવે સંસારી જીવના સ્વરૂપને કહે છે— “ સંન્નોત્થા૩” ઈત્યાદિ । અન્વયા સંસારથા ૩ ને નીવા—સંસારઘ્ધા તુ ચે લીવા સ‘સારી જે જીવ તે-તે તે સુવિદ્દા વિચાાિ-દ્વિવિધાઃ ચાન્યાતાઃ એ પ્રકારનો કહેવામાં આવેલ છે. સત્તા થાવાચેવ-ત્રતાસ્થાવાચ્ચે એક ત્રસ જીવ અને બીજા સ્થાવર જીવ તત્સ્યસત્ર. આમાં થાવરા-સ્થાવરણઃ સ્થાવર જીવ તિવિા-ત્રિવિધા: ત્રણ પ્રકારના અતાવવામાં આવેલ છે. ૫ ૬૯ ૫ સ્થાવર જીવાના એ ત્રણ પ્રકાર છે—“ પુઢવી ” ઈત્યાદિ ! અન્વયા—પુઢવી બાનીવા તદેવ વળƇ-વૃષિચવ્ નીવા તથૈવ વનસ્પતયઃ પૃથવીજીવ, જળજીવ, તથા વનસ્પતિજીવ રૂ–કૃતિ આ પ્રકારના ત્તિવિદ્દ થાવરાત્રિવિધા સ્થાવાઃ ત્રણ પ્રકારના સ્થાવર જીવ છે, તેજ અને વાયુ આ એ કાય ગતિ ત્રસ છે. આ કારણે એમની સ્થાવરામાં ગણના કરેલ નથી. તેસ મેણુ મે મુળેશ્–àાં મેવાર્ શ્રજીત આ સ્થાવરાના ભેદોને હવે હું કહું છું તેને તમે સાંભળેા, શંકા—આપ પૃથવી આદિને જીવરૂપ છતાવી રહ્યા છે. તા એ સ્વયં જીવ નથી. પરંતુ જીવના શરીર છે. કારણ કે, પૃથવી આદિક કઠણ લક્ષણવાળા છે, તથા જીવ ઉપયાગ લક્ષણવાળા છે. સમાધાન-પૃથવી આદિ જીવ અને પૃથવી આદિ શરીર એ મને પરસ્પરમાં એ રીતે મળેલા છે કે, જેમને અલગ કરવાં અશકય છે. આથી એમના વિભાગના અલાવ હોવાથી “પૃથવી આદિક જીવ છે. ” એવું કહેવામાં આવ્યું છે. આમ તે પૃથવીજીવ અને પૃથવી શરીરમાં ભિન્નતા જ છે. "" પાંચ— અન્નોત્રાળુ વાળ, રૂમંત્ર તંત્ર ત્તિ વિમચળમનુત્તે ” ગ્રૂત્િ! પરંતુ અહી જે તેની અભિન્નતા ખતાવવામાં આવી છે તે અશકય વિવેચન હાવાથી આ પૃથવી છે અને આ પૃથવીજીવ છે. ', આ રીતે વિભાગ ન થઈ શકવાથી જ બતાવવામાં આવેલ છે. || ૭૦ ॥ હવે સૂત્રકાર પૃથવીજીત્રના ભેદોને બતાવે છે. અન્નયા ———પુથ્વી નીવાતુવિદ્દા-વૃથિવી નવાઃ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ * દુવિદ્દા ’' ઈત્યાદિ । ધ્રુિવિધાઃ પૃથવી છત્ર એ ૩૦૪ Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના છે. કુદુમાં તë વાયા-સૂક્ષ્મ તથા વાર: એક સૂક્ષમ અને બીજે આદર આ જીવના સૂક્ષમ નામ કર્મને ઉદય થાય છે તે સૂમ તથા જેને બાદર નામ કર્મને ઉદય થાય છે તે બાદર છે. આ બન્ને પુનત્તમપmત્તા વમેવ દુલ્હા-પર્યાઃ અપના વિમેવ દિવા પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. આવી રીતે એના પણ બબ્બે ભેદ થઈ જાય છે. ભાવાર્થ–સૂક્ષમ અને બાદરના ભેદથી પૃથવી જીવ બે પ્રકારના છે. આમાં સૂક્ષમ જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. અને બાદર જીવ પણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. જે જીની પર્યાપ્તિ પૂર્ણ થઈ ચુકેલ છે તે પર્યાપ્ત અને જેની પર્યાપ્તિ પૂર્ણ થઈ નથી તે અપર્યાપ્ત. જે કર્મ દલિકથી આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચલ્ડ્રવાસ પર્યાપ્ત, વચન પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિની ઉત્પત્તિ થાય છે. તેને કર્મલિક પર્યાપ્તિ કહેવામાં આવે છે. આ કમંદલિક જેના ઉદયમાં હોય છે તે પર્યાપ્ત જીવ છે. તથા પિતાની યોગ્ય પર્યાપ્તિથી જે રહિત છે તે અપર્યાપ્ત જીવ છે. વૉર " आहार सरीरेदिय, उ स्सासवओ मणो भिणिवत्ती। होइ जओ दलियाओ, करणं पइसा उ पज्जत्ती "॥ એકેન્દ્રિય જીના આહાર, શરીર, ઇન્દ્રિય શરીર, શ્વાસોચ્છવાસ એ ચાર પર્યાપ્તિ થાય છે. આથી એકેન્દ્રિયમાં અન્તભૂત થવાના કારણે એ પૃથવી જીની પણ આ જ ચાર પર્યાપ્તિ થાય છે. જે ૭૧ છે હવે આના જ ઉત્તર ભેદને કહે છે–“વાચT” ઈત્યાદિ / શ્લષ્ણ પૃથિવી કે સાત ભેદ કા નિરૂપણ અન્વયાર્થીને ૩ પૂનત્તા વાર-ચે તુ યા વરરાઃ જે બાદર પર્યાપ્ત પૃથવી જીવે છે. તે સુવિફા વિચાહિયાતે વિધાઃ ચાલ્યતા તે બે પ્રકારના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૦૫ Page #324 -------------------------------------------------------------------------- ________________ ખતાવેલ છે. સદ્દા વાય-નાઃ વરાધ એક શ્લઙ્ગ અને બીજો ખર–કઠાર દળેલા આટાના જેવી જે પૃથવી મૃદુ છે તે શ્ર્લષ્ણુ માદર પર્યાપ્ત પૃથવી જીવ છે. તથા પત્થર જેવી જે કઠેર પૃથવી છે તે ખર ખાદર પર્યાસ પૃથવી જીવ જે બિલકુલ નરમ જમીન હોય છે અને ખેદવાથો રેતીના રૂપમાં નીકળે છે તે ઋતુ પૃથવી જીવ છે. અહીં શ્લષ્ણુ અને ખર પૃથવીને જે જીવરૂપથી કહેલ છે તે ફક્ત ઉપચારથી જ કહેવામાં આવેલ છે એમ જાણવું જોઈએ. હિં સહા-સત્ર જીજ્ના ખાદર પર્યાપ્ત પૃથવી જીવામાં જે લક્ષ્ણ પૃથવી જીવ કહેવામાં આવેલ છે તે સત્તવિજ્ઞા-સવિધાઃ સાત પ્રકારના જાણવા જોઇએ.।।૨।। લક્ષ્ણ પૃથવીના સાત ભેદ છે તેને કહે છે— “ જિન્હા ” ઈત્યાદિ । અન્નયા જિન્હા નીજાય હદ્દિા હ્રજિદ્દા સુવિધાતા જંડુવા દેયાकृष्णाः नीलश्च तथा रूधिराः हरिद्राः शुक्लाः तथा पाण्डुपनकमृत्तिकाः ष्क्ष પૃથવી જીવ, નીલ શ્લેષ્ણુ પૃથવી જીવ, રકતવર્ણ શ્ર્લષ્ણુ પૃથવીજીવ, પીતવણુ શ્ર્લષ્ણુ પૃથવી જીવ, શુકલવણું લક્ષ્ણ પૃથવી જીવ, તથા પાન્ડુવર્ણ શ્ર્લક્ષ્ પૃથવી જીવ, પનક સ્મૃતિકા-આકાશમાં ઉડતી ધૂળરૂપ આટી આ સાત પ્રકાર શ્લષ્ણુ પૃથવી જીવાના છે. તથા લા છત્તીસ્ફૂવિજ્ઞા --લા: ત્રિદ્વિધા: ખર પૃથવી જીવ-પર્યાપ્ત બાદર પૃથવી જીવ છત્રીસ (૩૬) પ્રકારના છે. ॥ ૭૩ ॥ ખર પૃથિવી જીવોં કે છત્તીસ બેઠોં કા નિરૂપણ ** ખર પૃથવી જીવેાના છત્રીસ ભેદ્દેને કહે છે. પુત્રીય ” ઇત્યાદિ । અન્વયા—દુઢવી પૃથવી શુદ્ધ પૃથવી (૧) સા–રારા લઘુખ'ડરૂપ પૃથવી (૨) વાજીયા–વાહા વેળુ (૩) મહે-જીવજ: પત્થર (૪) સિદ્ધાય-સિહા શિલા (૪) હાળુ-વળમ્મીઠું (૬) ક્લેક उयसीसमरुप्पसुवणे य वहरेइ - अस्तान —ઝઃ ખારી માટી (૭) ચતંવત્ત क सीसकरुप्यसुवर्ण च वज्रं च खेोतु (૮) તાંબુ (૯) રાંગું ૧૦ સીસુ ૧૧ ચાંદિ ૧૨ સેનું ૧૩ હીરા ૧૫ હરિયાળ हिंगुलए मणोसिलो सासगंजणपवाले - हरियाल: हिंगुलकः मनः शिला सत्यकोचनप्रवालम् શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૦૬ Page #325 -------------------------------------------------------------------------- ________________ હડતાળ ૧૫ ડિંગળે ૧૬ મનશીલ ૧૭ સસ્યક ૧૮ સમીરક રત્નવિશેષ ૧૯ વિદ્રુમ ૨૦ અન્મવનજન્મવાળુચ-બ*વટમ્ શ્રવાહુના અખરખ ૨૧ અબરખવાળી રતી ૨૨ આ ખાવીસ પૃથવી આદિક વસ્તુએ ખારરૂપ પર્યાસ ખાદર પૃથવી કાયના ભેદ કહેલ છે, મર્માળવિાળા-મળિવિધાનાનિ આ પ્રમાણે તેમાં ચૌદ (૧૪) મણીયાના ભેદ વધારે સમિલિત છે આ બધા મળીને છત્રીસ (૩૬) થઈ જાય છે. એ મણીયાના ચૌદ ભેદ આ પ્રમાણે છે—નોમેગ્નણ થયો બહિન્દુ સ્રોચિપ લેય मरगयमसालगल्ले-गोमेदकः रुचकः अङ्कः स्फटिक : लोहिताक्षश्च मरकतमसाल गल्लः ગામેઢ ૧ રૂચક ૨ અંક સ્ફટિક ૩ લહિતાક્ષ ૪ મરકત ૫ મસારગä દ મુળમોચન વનીજાય-મુજ્ઞમોવર કનીચેં ભૂજમોચક ૭ ઈન્દ્રનીલ ૭ ચંદન ગરિક ૧૦ હું સગભા ૧૧ પુલક ૧૨ ચંદ્રકાંત ૧૩ જળકાન્ત અને સૂર્ય કાન્ત ૧૪ જે પ્રમાણે ભામા શબ્દથી સત્યભામાનું ગ્રહણ થાય છે. એજ પ્રમાણે પૃથવી શબ્દથી શુદ્ધ પૃથ્વીનું ગ્રહણ અહી કરવામાં આવેલ છે. એમાં સાકર ાદિરૂપ પૃથવીની વિવક્ષા રાખવામાં આવેલ નથી. જે લઘુખ ડરૂપમાં પત્થરના ટુકડાઓ અહિં તહીં પડચા હેાય છે એ શર્કરા શબ્દથી ગૃહીત થયેલ છે. રતી પ્રસિદ્ધ છે. પર્વત ઉપરથી ગમડી પડેલા જે સ્થૂળ પત્થર છે તે અહીં ઉપલ શબ્દથી ગૃહીત થયેલ છે. ક્ષાર મૃત્તિકા ( ખારીમાટી )નું નામ ઉષ છે. વણુ દ્રવ્ય વિશેષનું નામ હિં‘ગળેા છે. સસ્યક એક ધાતુ વિશેષ હેાય છે. અજનથી રત્ન વિશેષનું ગ્રડ થયેલ છે. જે મણી કાળા વિશેષ હોય છે તેને રૂચક કહે अंकप्फलिहेय, ,, (ર मरगयम सारगल्ले " " चंदणगेरु य हंसगभे આ ગાથા પદોમાં જે મણી વિશેષ અતાવવામાં આવેલ છે. એ સ્વજાતિય હોવાના કારણે એક એક ભેદમાં જ અંતલોવ કરાયેલ છે. ા ૭૪-૭૭ ॥ છે. 66 પૃથિવીકાય જીવોં કા નિરૂપણ હવે સૂત્રકાર સૂક્ષ્મ પૃથવીકાય જીવાની પ્રરૂપણા કહે છે—ત્ ર્ ઈત્યાદિ । અન્વયા--હરજીવી વવૃચિચા ખર પૃથવીના –પ્તે આ પૃથવી શર્કરા આદિ છત્તીસાાિ-ટૂત્રિરાત બાન્યાતા છત્રીસ ભેદ કહી દેવામાં આવ્યા છે. તત્ત્વ-તત્ર એ પૃથવી જીવ ભેદોમાં જે સૂક્ષ્મ માદર ભેદ ખતાવવામાં આવેલ છે એનામાં જે સૂક્ષ્મ સજ્ઞક પૃથવી જીવ છે તે ભેદ રહિત છે. આ કારણે તે એક જ પ્રકારના કહેવામાં આવેલ છે, ॥ ૭૮ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३०७ Page #326 -------------------------------------------------------------------------- ________________ એમને જ હવે ક્ષેત્રથી કહે છે--સુદુમા ૨” ઈત્યાદિ ! અન્વયાર્થ–સુમ-સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથવી જીવ સદવરોw-સો ચૌદ રાજુ પ્રમાણ આ સમસ્ત લોકમાં ભરેલા છે. ચ-૧ તથા વાયરા-વધિઃ બાદર પૃથવી જીવ ઢોર-ઢોસે લેકના એક ભાગમાં અર્થાત્ રત્નપ્રભા પૃથવી આદિ પ્રદેશમાં રહે છે કેમ કે, બાદર છવ સમસ્ત લોકમાં આ કારણે નથી કે તે કદાચિત કઈ વખત જોઈ શકતા નથી. તો પુતઃ હવે અહિંથી હું सेसिं-तेषां से पृथवी वाना चउविहं कालविभाग-चतुर्विधम् कालविभागम् ચતુવિધ કાળના વિભાગને યુજી-ચે કહું છું કે ૭૯ સંત” ઈત્યાદિ. અન્વયાર્થ—એ સૂક્ષ્મ અને બાદર પૃથવી જીવ સંતરું TET-સન્તર્તિ કાવ્ય પ્રવાહની અપેક્ષા – નાદિ અનાદિ છે. તથા ઉપmસિયા–પર્ધારિત અન્ત રહિત છે કેમ કે, પ્રવાહ રૂપથી એ સદા વિદ્યમાન રહે છે. ડિફંરિથતિન ભવસ્થિતિ અને કાયસ્થિતિની વહુન્ન-પ્રતીત્વ અપેક્ષા સારૈયા વિ જ સTHવરિયાસાવિવર સવર્ચવસતા આદિ અખ્ત સહિત છે, કેમ કે આ બને પ્રકારની સ્થિતિ નિયત કાળવાળી હોય છે. ૮૦ છે હવે પૃથવી જીવની ભવસ્થિતિ બતાવવામાં આવે છે –“જાવી” ઈત્યાદિ અન્વયાર્થ–પુઢવી-gવીનામ્ પૃથવી જીની વાસાણં વાવીવર્ષાળાં દાવિંતિ બાવીસ હજાર (૨૨૦૦૦ ) વર્ષોની કોલિયા ગાદિષ્ટ લાગુ સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે અર્થાત્ એ જીવની બાવીસ હજાર (૨૨૦૦૦) ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ હોય છે. કન્નિયા-કન્યા તથા જઘન્ય ભવસ્થિતિ ગંતો મુહુરં-અન્તર્મુહૂર્ત એક અન્તર્મુહૂર્તની હેય છાપા કાયસ્થિતિ એ જીની આ પ્રકારની હોય છે—“ સંવાદ્ય ઈત્યાદિ અન્વયાર્થ–પુત્રવીર્ઘ-થિવી નામ્ પૃથિવીકાયજીની તંગં ગમુંજો-i જા સમુન્નતાનું એ પૃથવીરૂપ શરીરને ન છોડતાં અર્થાત્ મરી મરીને પણ ત્યાંને ત્યાં જ ઉત્પન્ન થનાર પૃથવીકાય જીવેની ટિસ્ફાયસ્થિતિઃ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ પ્રમાણ છે. અર્થાત્ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #327 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પિણી અવસર્પિણી કાળરૂપ છે. તથા જ્ઞદુનિયાનધન્યા જઘન્ય સ્થિતિ ગંતોષુદુત્ત-અન્તમુહૂતૅમ્ અન્તમુહૂત પ્રમાણુ છે. ૫ ૮ ॥ કાળના પ્રસ્તાવ હાવાથી એમના અન્તર્કાળ કહે છે— • અત્તારું ' ઇત્યાદિ અકાય જીવોં કા નિરૂપણ અન્વયા—પુઢવીનીવાળ – વૃથિવીનીવાનામ્ પૃથવી જીવે સાર્ વિજ્ઞામ-સ્વરે જાયે ત્યક્તે પાતાનું શરીર છેડવાના કોર્ન-ઉત્કૃષ્ટ અન્તરનું ઉત્કૃષ્ટ અંતર બળતારું-અનન્તામ્ અનંતકાળના છે આ અનંતકાળ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તનરૂપ છે. આ નિગેાદની અપેક્ષા જાણવું જોઇએ. તથા નિય બંતોમુદુત્ત-નવ અન્તરમ્ અન્તમુત્તમ્ જઘન્ય અંતર અંતર્મુહૂત્તુ છે. પૃથવીકાય જીવ ઉત્ક રૂપમાં આટલા કાળ સુધી પૃથવી કાયથી નીકળીને અન્ય અકાય આદિમાં ભ્રમણ કરીને ફરીથી તે પૃથવી કાયમાં ઉત્પન્ન થાય છે. એનુ તાત્પર્ય એ છે કે, કેાઈ પૃથવી જીવ જો પૃથવી કાયને પરિત્યાગ કરી દે અને અન્ય કાયમાં જન્મ લઇ લે તે પછીથી ત્યાંથી મરીને ફરીથી તે એજ પૃથવી કાયમાં જન્મે તે તેને વધુમાં વધુ અંતર અનંતકાળના અને ઓછામાં આછુ અંતર એક અંતર્મુહૂર્તનુ પડશે. ॥ ૮૩ ॥ એને જ ભાવથી કહે છે. સિઁ ” ઈત્યાદિ । અન્વયા —સિ—તેષાં આ પૃથવી જીવેાના વિદ્વાä-વિધાનાનિ સૈદ વાલો વળત: વર્ણીની, નવો—નધતઃ ગધની લાલબોસવીતઃ રસની, સ્પર્શની અને સંઠાળ ફૈસલો-સંસ્થાનફેશતઃ સંસ્થાનરૂપ દેશની અપેક્ષા જ્ઞક્ષત્રોન પારાઃ હજારો હાય છે ગાથામાં સહ્રરાઃ” શબ્દ મહુત્વના મેધક છે૫૮૪૫ આ પ્રમાણે પૃથવી જીવાને કહીને હવે સૂત્રકાર જળજીવાને કહે છે— 'दुविहा * ઈત્યાદિ । << અન્વયા—મુદ્ઘમા તદ્દા વાયરા સૂક્ષ્માતથા વોરાઃ સૂક્ષ્મ તથા ખાદરના ભેદથી આપ નીવા—પુનીવા: જળ જીવ બે પ્રકારના છે. પુળો વં-પુનઃ વર્ આ પ્રમાણે તે આ એ પ્રકારના પણ પત્ત્તત્તમવગ્નત્તા તુા-પોતાઃ અવ આપ્તાઃ દિયા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના છે. ા ૮૫ ૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૦૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ 66 बायरा " इत्यादि. भ्मन्वार्थ–जे उ पज्जत्ता बायरा-ये तु पर्याप्ता बादराः के पर्यात व्याहर छे ते पंचहा पकित्तिया ते पञ्चधा प्रकीर्तिताः मे पांय प्रहारना उडेवायेस छे, सुद्धोदए उस्से हरतणु महिया हिमे - शुद्धोरकं उस्सः हरतनुः महिका हिमम् शुद्ध उहू - मेघथी पडेस पाणी उस्स- मोस, रतनु- सवारनी 3 डी पृथवीथी निम्णेस ખડના અગ્રભાગ ઉપર પડેલા જળબિંદુ, મહિકા—અર તથા હિમ આ પ્રમાણે પર્યાપ્ત ખાદર જળ પાંચ પ્રકારનાં છે. ! ૮૬ ૫ " एग विह० " त्याहि । मन्वयार्थ - सुहुमा - सूक्ष्मा सूक्ष्म संज्ञ ने भव हे ते एकविहमणाणत्ताएकविधाः अनानात्वाः मे ४ प्रहारना छे. तेनी अंदर लुहा लुद्दा प्रहार नथी. आ सुहुमा - सूक्ष्माः सूक्ष्म व सव्वलोगम्मि- सर्वलोके समस्त बोउभां लरेला छे, तथा बायरा - बायराः माहर ४जलव लोगदेसे -लोकदेशे बोउना એક દેશમાં જોઈ શકાય છે. સત્ર નહી આ સૂક્ષ્મ અને માદરજીવ સંતરૂં पप्प - सन्ततिं प्राप्य प्रवाहनी अपेक्षाथी अणाइया वि य अपज्जवसिया- अनादिकाः अपि च पर्यवसिता अनाहि भने अनंत छे. ठिई एप्प -स्थितिं प्राप्य लवस्थिति रमने डायस्थितिनी भ्अपेक्षाथी साईया सपज्जवसिया - सादिकाः सपर्यवसिताः साहि ाने सांत छे. या ४ज भवानी आउठिई - आयुः स्थितिः ग्मायु स्थिति उक्कोसाउत्कृष्टिका उन्ष्ट वासाणं सत्तेव सहस्साइं वर्षाणां सप्तैव सहस्राणि सात ईन्भर वर्षांनी होय छे तथा जहन्निया - जघन्यका धन्य अंतोमुहुत्तं-अन्तहूर्मुर्त्तम् भतभुतंनी होय छे तथा तं कार्य अमुंचओ आऊणं तं कार्यं अमुञ्च ताम् अपाम् તે જળકાયરૂપ શરીરને ન છેડતાં અર્થાત્ મરી મરીને વારવાર ત્યાં જ જન્મ धारण उरीने से अजय भवानी कायठिई - कायस्थितिः अयस्थिति उक्कोसं अनंतकाल - उत्कृष्टा असंख्यकालम् उत्कृष्ट असंख्यात आज प्रमाणु छे अर्थात् અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાખ્યુ ઉત્સર્પિણી અને અવસિપણી કાળરૂપ છે. तथा जहन्निया जघन्यिका धन्य अयस्थिति अंतोमुहुत्तं - अन्तर्मुहूर्त्त अंतर्भुत प्रभाणु छे. सए काए विजढम्मि स्वके काये त्यक्ते पोताना शरीरने छोड्या पछी दूरीथी भेग शरीरने अब उरवाना अंतरं - अन्तरम् मंतर आऊ जीवाणअब् जीवानाम् अयुद्धाय भवना उक्कोसं उत्कृष्टम् उत्कृष्ट ३५मा अनंतकालं શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૦ Page #329 -------------------------------------------------------------------------- ________________ બનત્તરશાસ્ત્રમ્ અનંતકાળ અર્થાત અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળને છે. આ નિમેદની અપેક્ષાથી છે અને જયં-નવમ્ જઘન્ય અંતર સંતોમુદુત્તઅન્ન અન્વમુહૂર્તનું છે uuff-uતેષામ્ આ અપકાય જીના વિણાનારું– વિધાનનિ ભેદ વળો જો રાસગો-વતઃ ઘરઃ રાતઃ વર્ણ, ગંધ અને રસ તેમજ સ્પર્શની અપેક્ષાથી તથા વાવિ સંડાસ-વાજ સંસ્થાનેરાતઃ સંસ્થાનરૂપ દેશની અપેક્ષાથી સો -સત્તરાઃ હજારો છે. સહસશઃ પદ બહુતરત્વને ઉપલક્ષક છે. એ ૯૨ છે વનસ્પતિકાય જીવોં કા નિરૂપણ પહેલાં અપૂકાયના જીવને કહ્યા હવે વનસ્પતિકાયના જીને કહે છે દુવિ” ઈત્યાદિ ! અન્વયાર્થ-વારસ નવા સુવિ-વનસ્પતિ નીવાિિવધાઃ વનસ્પતિ જીવ બે પ્રકારના છે, સુહુમા વાયરા સહ-સૂક્ષ્મ વાસ્તથા સૂકમ તથા બાદર પુળો દ્-પુનઃ વમ્ ફરી એજ પ્રમાણે ઘg-qતે આ બંને પ્રકાર પણ પન્નત્તમપઝાપર્યાપ્ત માણાઃ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સુ-દ્વિધા બે પ્રકારનાં છે. ૩ “વાચા'' ઇત્યાદિ અન્વયાર્થ– ૩ પઝા વાયા-તુ જતા વાર જે પર્યાપ્ત બાદર વનસ્પતિ છવ છે તે-તે તે સુવિ વિયાફિયા-દ્વિવિધ વ્યાયાતા બે પ્રકારના હોય છે. સારાય તહેવ Tચ-સાધારનારાહ્ય તથૈવ પ્રત્યે એક તે સાધારણ શરીરવાળા અને બીજા પ્રત્યેક શરીરવાળા જે અનંત જીને એક જ શરીર હોય છે તે સાધારણ વનસ્પતિ જીવ છે. તથા જે જીને પિતપોતાનાં ભિન્ન ભિન્ન શરીર હોય છે એ પ્રત્યેક વનસ્પતિ જીવ છે. સાધારણ જીવ એક શરીરના આશ્રયે અનંત રહે છે. તથા પ્રત્યેક જીવ એક શરીરના આશ્રયે એક જ જીવ રહે છે. ૯૪ છે. ‘ત્તેિજ” ઈત્યાદિ | અન્વયાર્થ–જે પ્રત્યેક વનસ્પતિ જીવ પહેલાં કહેવાયેલ છે તે વાસાબોડી રિચા–તે પ્રત્યેારા અને પ્રર્તિતાઃ તે પ્રત્યેક વનસ્પતિ જીવ અનેક પ્રકારનાં હોય છે. જે પ્રમાણે સુવવા ગુર્મા लयावली तणा तहा वलया पव्वया कुहुणा जलरुहा ओसही हरिय कायया-वृक्षाः गुच्छाः गुल्माः लताः वल्लयः तृणानि तथा वलयानि पर्वगाः कुणुहाः जलरुहा ગોધઃ કૃતિવાચા આગ્ર આદિ વૃક્ષ, વૃન્તા દિ ગુછ નવમાલિકા આદિ ગુલ્મ, ચંપકલતા આદિ લતા, કર્કટિકા આદિ વેલિ તથા ઘાસ આદિ તૃણ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ નાળિયેર, કેળ આદિ લતાવાઇ, ઈક્ષુ આદિ પર્વથી ઉગવાવાળા પ, છત્રીના આકારના ભૂમિસ્ફાટ કુહુણુ, કમળ આદિ જળરૂતુ, શાળી આદિ ઔષધિ, પત્રશાક આદિ હરિતકાય વગેરે. આ સઘળા પ્રત્યેક શરીર છે. આ પ્રમાણે તીથ કર ગણુધરીએ કહેલ છે. એ જાણવું જોઇએ. આ સઘળી ઉપર કહેલી વનસ્પતિચે। પ્રત્યેક શરીર જીવ છે તથા એ વનસ્પતિચે ના બીજા પણ અનેક આવાન્તર ભેદ છે એ સઘળા પણ પ્રત્યેક શરીર જીવ છે આ વાત જ્' શબ્દથી પ્રગઢ કરવામાં આવી છે. ! ૯૫-૯૬ ॥ સૂત્રકાર હવે સાધારણ શરીર જીવાને બતાવે છે—“સારા” ઈત્યાદિ ॥ અન્નયાથ—તે—તે એ ઉપર કહેલ સાહારળસરીવા-સાધારળ શીરાઃ સાધારણ શરીર-એક શરીર આશ્રિત અનંત વનસ્પતિ જીવ અનેા-ત્રને અનેક પ્રકારના વૃિત્તિયા–પ્રીતિતા કહેલા છે. જેમ કે. બાજુ-બાજુમ્ ખટાટા, મૂળુ મૂળભૂ મૂળા, શિંગેરે Âવેર્ આદુ, હ્રિી-રિસ્કો હળદર, સિરિજીશ્રીની શ્રીલી, ઇત્યાદિ આ સઘળા જિદ્દારિદ્રા હળદી સુધી કદ વિશેષ છે. અને એ જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે એ સઘળા અનેક પ્રકારના સાધારણ વનસ્પતિ જીવ છે. ા ૯૭-૧૦૦ વિ ' ઇત્યાદિ । "6 અન્નયા —તસ્ત્ય મુટ્ઠમા-તંત્ર સૂક્ષ્માઃ સૂક્ષ્મ વનસ્પતિકાય જે જીવ છે તે વિમળાળત્તા વિચાદ્યિા-વિધાઃ અનાનત્વા: ચાન્યાતા: એક જ પ્રકારનાં છે કારણ કે, તેનામાં જુદા જુદા પ્રકારા હેાતા નથી. મુદુમા-સૂક્ષ્માઃ આ સૂક્ષ્મ વનસ્પતિકાય જીવ સવ્વસ્રોમ્નિ સર્વોદે સમસ્ત લેાકમાં ભરેલ છે. તથા નાચવા-વારા: માદર વનસ્પતિકાય જીવ ો તેણે જોરો લેકના એક દેશમાં રહે છે. આ અને પ્રકારના જીવ સંતરૂં પ્-સંતતિ પ્રાઘ્ય સંતતિની અપેક્ષાથી ગળાડ્યા વિ ચ અપલિયા-અનાાિઃ અપચન્નતાઃ અનાદિ અને અનંત છે. તથા રૂિં વધુર-સ્થિતિ પ્રત્તીત્વ ભવસ્થિતિ અને કાયસ્થિતિની અપેક્ષા સાચા સંપત્તિયા-સાાિઃ સર્વ્યવસિતાઃ સાદી અને સાંત છે. વસન – વનસ્પતીનાનૢ વનસ્પતિ જીવાની કોલા બાર-ઉટ ગાયુઃ ઉત્કૃષ્ટ આયુ ચેવ વાસાળુસન્નારૂં-યુરોન વર્વાળામૂ સન્નનિ દસ હજાર વર્ષોંની તથા નશિયનન્ય જધન્ય છતોમુદુત્ત-ન્તમુદૂત્તમ્ અંતર્મુહૂતની છે. અહીં આ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રત્યેક શરીર પર્યાસ ખાદર વનસ્પતિની અપેક્ષાથી કહેલ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૨ Page #331 -------------------------------------------------------------------------- ________________ સાધારણ જીવાની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ ને અંતર્મુહૂતની છે. આ પ્રમાણે પૂર્વોક્ત ખાદર પર્યાપ્ત પૃથવીકાય અને ખાદર પર્યાપ્ત અપૂકાય જીવાની આગળ કહેવામાં આવનાર ખાદર પ્રૌંસ તેજસ્કાય તથા વાયુવાની આ ઉત્કૃષ્ટ સ્થિતિ હાય છે તથા જધન્ય સ્થિતિ અંતર્મુહૂતની હોય છે. તે કાર્ય અમુત્રો નાળ-તું જાયં અમુષતામ્ પત્તાનામ વનસ્પતિરૂપ શરીરને ન છેડનાર એવા એ પનકાપલક્ષિત સામાન્ય વનસ્પતિ જીવેાની જાતૢિ સ્થિતિઃ કાય સ્થિતિ પોતા—ઉત્કૃષ્ટા ઉત્કૃષ્ટ બળતરૢારું-અનન્તામ્ અનંતકાળની છે તથા નન્નિયા-ધન્યા જઘન્ય સ્થિતિ તોમુન્નુત્ત-અન્તમુદ્ભૂત્ત અન્તમુહૂતની છે. અહીં જે કાસ્થિતિ ઉત્કૃષ્ટ રૂપથી અનંત કાળની કહી છે તે સામાન્યથી વનસ્પતિ જીવાને તથા નિાદ જીવાને આશ્રિત કરીને કહેલ છે. વિશેષરૂપથી આ કાયસ્થિતિ પ્રત્યેક શરીર ખાદર વનસ્પતિ જીવાની અમે બાદર નિગે જીવાની ઉત્કૃષ્ટરૂપથી સીત્તેર કરાડ (૭૦) કરાડ-સાગરાપમ પ્રમાણ છે તથા જઘન્ય રૂપથી અંતમુહૂત પ્રમાણુ જ છે સૂક્ષ્મ નિગેાદ જીવાની તે કાયસ્થિતિ અસ ખ્યાત કાળ ઉત્કૃષ્ટ છે. તથા અન્તર્મુહૂત જઘન્ય છે. આ પ્રમાળ પનક જીવેાની ઉપલક્ષણથી સામાન્ય જીવાની આ સ્થિતિ ખતાવેલ છે. પનક જીવાના ઉપલક્ષણથી સામાન્ય વનસ્પતિ જીવેાના તર્કાળ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળના છે. તાત્પર્ય એ છે કે, કેાઈ જીવ વનસ્પતિકાયથી નીકળીને અને પૃથવી દિ કાર્યામાં ભ્રમણ કરીને ફરીથી ત્યાં ઉત્પન્ન થાય તે તે અસ ંખ્યાતકાળ નિકળી જાય તા પણ ઉત્પન્ન થશે. આ કારણે અંતર અસખ્યાતકાળ પ્રમાણુ બતાવેલ છે. વનસ્પતિકાય સિવાય સમસ્ત પૃથવી આદ્ઘિ કાયાની કાયસ્થિતિ અસંખ્યાત કાળની છે. એથી અન્તર્કાળનું પ્રમાણ એટલું બતાવેલ છે. ! ૧૦૧-૧૦૫ ॥ ત્રસકાય જીવ કા નિરૂપણ “ સિઁ ” ઈત્યાદિ । અન્વયા —પત્તિ-જ્ઞેષાં આ વનસ્પતિ જીવાની વળો રોંધો રસહ્રાસો-તઃ સંધતઃ રસવતઃ વર્ણની અપેક્ષા, ગધની અપેક્ષાથી રસ અને સ્પની અપેક્ષાથી અને સંટાળતો વાવ-સંસ્થાનફેરાતઃ વિસ સ્થાનરૂપ દેશની અપેક્ષાથી પણ વિાળારૂં સદ્ક્ષસો-વિધાનાનિ વારાઃ હજારો ભેદ છે.૧૦૬।। આ પ્રમાણે અહીં સુધી પૃથવીકાય, અસૂકાય, અને વનસ્પતિકાય રૂપ ત્રણ સ્થાવર જીવાનું કથન કરેલ છે હવે ત્રસ જીવેાનું વિવેચન સૂત્રકાર કરે છે—“ દૂષણ ’” ઈત્યાદિ । અન્વયા—મ ગાથા દ્વારા સૂત્રકાર એ બતાવે છે કે, -કૃત્તિ આ પ્રમાણે મે -તે આ પૃથવી આદિક તિવિજ્ઞા-ત્રિવિધા ત્રણ પ્રકારના ચાવરા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૩ Page #332 -------------------------------------------------------------------------- ________________ સ્થાવરા: સ્થાવર જીવાનું સમાલેળ ત્રિચાયિા-સમાસન ચાવ્યાતા સક્ષેપથી વર્ણન કરેલ છે કારણ કે, વિસ્તારથી જો એનું વણ્ન કરવામાં આવે તે એના અનેક ભેદ પ્રભેદોનુ પણ વર્ષોંન કરવામાં આવ્યું હોત. પરંતુ એવું કરવામાં આવેલ નથી. આથી એ સમજવું જોઈએ કે, આ કથન એના સંક્ષેપને લઈ ને જ કરેલ છે ત્તા-અતસ્તુ હવે આના પછી તિવિષે તો અનુપુત્રો-ત્રિવિધાન ત્રણાત્ અનુપૂર્વ: ત્રિવિધ ત્રસ જીવાનુ' હું ક્રમશઃ વર્ણન કરૂ છુ ॥ ૧૦૭ ॥ “ à રૢ › ઈત્યાદિ । અન્વયા—આ ગાથા દ્વારા શ્રી સુધર્માસ્વામી જમ્મૂસ્વામીને કહે છે કે, હે જમ્મૂ તે વાય-તેનાંતિ વાચવ” તેજસ્કાય અને વાયુકાય એ મને એકેન્દ્રિય જીવ રાજા-ઉતારા: એકન્દ્રિય જીવાની અપેક્ષા પ્રાયઃ સ્થૂળ છે તથા તજ્ઞા-ત્રણા: એક સ્થાનથી ખીજા સ્થાનમાં ક્નાર હોવાથી ત્રસ છે TMTM-વૃત્તિ એ કારણે દ્દુ તત્તા તિવિા-તે ત્રસાઃ ત્રિવિધાઃ એ ત્રસ ત્રણ પ્રકારના છે. તેસિ મેડ્ મે મુળે તેષામ્ મેવાન્ મે શ્રૃજીત હવે હું એના ભેદો કહું છું તેને તમા સાંભળે. તાત્પર્ય આનું એ છે કે, ત્રસ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) અગ્નિરૂપ, (૨) વાયુરૂપ (૩) ઉદારરૂપ જો કે, અગ્નિકાય તથા વાયુકાયથી સ્થાવર નામ કર્મના ઉદય છે તેા પણ એનામાં સ્થાનથી સ્થાનાંતરરૂપ ત્રસન થાય છે. આથી આ ત્રસનની અપેક્ષા અગ્નિકાય અને વાયુકાયમાં ત્રસપના કહેલ છે, ગતિની અપેક્ષાથી તથા લબ્ધિની અપેક્ષાથી ત્રસપના એ પ્રકાર હોય છે. તેજસ્કાય અને વાયુકાયમાં ત્રસપના ગતિની અપેક્ષાથી કહેલ છે. તથા ત્રસ નામ કર્મના ઉદયવાળા ઉઢાર જીવાને જે ત્રસપના કહેલ છે તે ગતિ તથા લબ્ધિ અનેની અપેક્ષાથી કહેલ છે. ! ૧૦૮ ૫ અગ્નિકાય જીવોં કા નિરૂપણ આમાં પહેલાં તેજસ્કાય જીવાને કહે છે—“ યુવિા ” ઈત્યાદિ । અન્વયાતેક લીવા—તેલો નીવાઃ તેજસ્કાયના જીવ તુવિજ્ઞા-દ્વિવિધાઃ એ પ્રકારનાં છે. મુન્નુમા વાચવા-જૂના વાઃ સૂક્ષ્મ અને બાદર –તે અને ઘુત્તમઞત્તા—પોન્ના: અપર્યાપ્ત: પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ફરીથી એ પ્રકારના હાય છે. ૫ ૧૦૯૫ વાયરા ” ઇત્યાદિ અન્વયાને ૩ વાયરા વઽત્તા–ચે તુ વારા: પોતાઃ જે માદર પર્યાપ્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૩૧૪ Page #333 -------------------------------------------------------------------------- ________________ मनिय १ छे ते णेगहा वियाहिया-ते अनेकधा व्याख्याताः ते मन ४२४ाये . रेभ है, इंगाले मुम्मुरे अगणी अञ्चिजाला तहा उक्का विज्जू एवं आयओ णेगहा बोद्धव्वा-अंगारः मुर्मुरः अग्निः अर्चिज्वाला तथा उल्का, विद्युत् एवम् आदिकाः अनेकधाः बोद्धव्याः ॥२-धूमा। मने थी २हित કેવળ ભાસ્વર રૂપવાળી અગ્નિ, મુર્મર–રાખથી ઢાંકેલી અગ્નિ, અગ્નિ-ધુમાડા સહિતની અગ્નિ, અચિમૂળભાગથી ભરેલી અગ્નિની જવાળા, જ્વાળા-છીન મુળવાળી અગ્નિની શીખા, ઉલ્કા-આકાશની અગ્નિ, વિદ્યુત-વિજળી ઇત્યાદિ ! આનાથી અતિરિક્ત બીજા પણ અનેક પ્રકારના અગ્નિકાય જીવ શાસ્ત્રોમાં सतावत छ. म मनिय मां सुहुमा-सूक्ष्माः सूक्ष्म १ छ ते-ते ते एगविह-एकविधाः ४ ४ ४२॥ छे-सेना मेडता नथी. मारणे अणाणत्ता-अनानात्वाः मने प्र४२ना डात नथा. मे वियाहिया-व्याख्याताः प्रभु वीतरागवाये ४९ छे. सुहुमा-सूक्ष्माः असूक्ष्म ७१ सव्वलोगम्मि-सर्वलोके समस्त दे शमा २९ छे तथा बायरा-बोदराः २ मा६२ छ ते लोगदेसे-लोकदेशे all मे देशमा छे. इतो तेसिं चउव्विहं कालविभागं वुच्छं-तेषाँ चतुर्विधम् कालविभागं वक्ष्यामि मना पछी वे मेमना यतुविध जना विभाग यता धुता प्रमाणे छ-संतई पप्प-संतति प्राप्य प्रवाहनी अपेक्षाथी ते अणाइया वि य अपज्जवसिया-अनादिकाः अपि च अपर्यवसिताः मनाहि मन मन छ तथा ठिइं पडुच्च-स्थितिं प्राप्य सस्थिति भने छाय स्थितिनी अपेक्षा साइया सपज्जवसिया-सादिकाः सपर्यवसिताः साही त्रषु भने सांत या छ. मा तेऊणं-तेजसाम ते॥२४॥23 वानी आउठिई आयु स्थितिः आयु स्थिति उक्कोसेण तिण्णेव अहोरत्ता वियाहिया-उत्कषण त्रीन् अहोरात्रान् न्याख्याता कृष्ट पिस रातनी छ भने जहन्निया-जयन्यिका धन्य अंतोमुहत्त-अन्तर्मुहूत्त मत छूतनी छे तं कायं अमुंचओ तेऊणं कायठिई-तं कायं अमुञ्चताम् तेजसां कायस्थितिः ते ३५ अयने न छ।उतi यि wan यस्थिति उक्कोसं-उत्कृष्ट अष्टथी मसच्यात नी छ मन जहनिया-जघन्यिका धन्यथा अंतोमुहुर्त-अन्तर्मुहूत्त मतभुइतनी छे तथा तेउ जीवाण-तेजो जीवानाम् ते४२४ायि वातुं सए काए विजढम्मि-स्वकेकाये यक्ते चाताना शरीरने छ।सन मे शरीरमा पानी अंतरं-अन्तरम् Asin उक्कोसं-उत्कृष्टम् उत्कृष्ट अणंतकालं-अनंतकालम् -मनन्त जना छ तथा जहन्नयं-जघन्यकम ४ धन्य अंतोमुहुत्तं-अन्तर्मुहूत्तम मतभुत नछ. एएसिं वण्णओ गंधओ रसफासओ-एतेषां वर्णतः गंधतः रसस्पर्शतः ॥ वना पानी अपेक्षा धनी अपेक्षा, २सनी अपेक्षा, २५शनी अपेक्षा तथा संठाणदेसओसंस्थानदेशतः सथान शनी अपेक्षाथी । ले। छ. ॥११०-११७। श्री. उत्त२॥ध्ययन सूत्र:४ ૩૧૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ વાયુકાય જીવોં કા નિરૂપણ વાયુ જીવાના ભેદ આ પ્રકારના છે—“ તુવિદ્દા ” ઇત્યાદિ ! અન્વયા—વાડનીના ૩ યુવિા સુહુમાં વાયરા તા-વાયુનીવાસ્તુ દ્વિવિધા સૂક્ષ્માઃ ચારાસ્તથા વાયુ જીવ એ પ્રકારના છે એક ખાદર અને બીજા સૂક્ષ્મ एवमेए दुहा पुणो पज्जत्तमपज्जत्ता - एवमेते द्विधा पुनः पर्याप्ताः अपर्याप्ताः आमने પ્રકાર પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ફરીથી બે પ્રકારના થાય છે—માદર પર્યાપ્ત અને ખાદર અપર્યાપ્ત સૂક્ષ્મ. પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત. ને છુ बायरा ते पंचहा पकित्तिया ये तु बादराः ते पंचधा प्रकीर्त्तिताः ने महर पर्याप्त વાયુકાય જીવ છે તે પાંચ પ્રકારના કહેલ છે. જેમ કે, ઉત્કાલિકા વાત, જે રોકાઈ શકાઈને વધુ ચાલે છે તે, મડિલકા વાત-જે વાયુ, ધૂળ, વગેરેને ગેાળાકારમાં ધૂમાવે છે તે, ઘન વાત-જે રત્નપ્રભા વગેરે ભૂમિયાના અધાવિત ધનેદધી વાયુએની અથવા વિમાનાને આધારભૂત છે તે, ગુજાવાત જે શબ્દ કરતાં કરતાં ઉઠે છે તે, એથી જ તેને ગુંજાવાત કહેલ છે, સંવ`કવાત-જે પવન તૃણુ આદિને ઉડાડીને ખીજે સ્થળે લઇ જાય છે તે માયો-જ્ઞમાચ: ઇત્યાદિ ખીજા પણ ખેદ્દાનેષા: ઘણા વાયુ હોય છે. આ સઘળા વાયુકાયમાં અર્થાત્ તેના ભેદરૂપ બાદર પર્યાપ્ત વાયુકાયમાં અંતગત જાણવા જોઈ એ. યુદ્ઘમા ખેવિમળાળત્તા-દૂધમાઃ વિધાઃ નાનાવાઃ સૂક્ષ્મ વાયુકાયિક જીવ એક પ્રકારના જ હાય છે જેથી તે જુદા જુદા પ્રકારના કહેવાયેલ નથી. અર્થાત્ એના ભેદ નથી. આ મુદુમા- સુક્ષ્માઃ સૂક્ષ્મકાયિક છત્ર સવૅસ્રોમ્નિ-પર્વો, સમસ્ત લેાકમાં તલમાં જેમ તેલ છે એ પ્રમાણે ભરેલા છે તથા વાયરા--નાવા આદર વાયુકાયિક જીવ વેણે- ફેરો લેાકના એક ભાગમાં રહે છે, હવે હું આના પછી તેřિ-તેષામ્ આ વાયુકાયિક જીવના વિદ્-વવિધસ્ ચાર પ્રકારના દ્રાદ્ધવિમાનમાં વુઝ્ઝાવિમાન વક્ષ્યામિ કાળવિભાગ કહું છું. આ ર્તઃ-તઃ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૬ Page #335 -------------------------------------------------------------------------- ________________ सघणा वायुप्राय व संतई पप्प - सन्ततिं प्राप्य अवानी अपेक्षा अणाइया fa य अपज्जवसिया- अनादिकाः अपि च अपर्यवसिताः मनाहि राते यानंत छे. तथा ठिई पडुच्च-स्थितिं प्राप्य स्थितिनी अपेक्षा साइया सपज्जवसियासादिकाः सपर्यवसिताः साधी भने सांत हे या वायुायिक भवानी आउ ठिई- आयुः स्थितिः न्यायु स्थिति उक्कोसा - उत्कृष्टा उत्कृष्ट वासाणं तिन्नेव सहस्सा - वर्षाणां त्रिण्येव सहस्त्राणि ऋणु हुन्नर वर्षानी छे तथा जहन्नियाजघन्यिका ४धन्य अंतोमुहुत्तं - अन्तर्मुर्भूतम् तमुहूर्तनी छे ते प्रमाणे तं कायं अमुंचओ-तं कार्यं अमुञ्चताम् वायुश्ायने न छोडतां या वाऊणं-वायूनाम् वायुमाथि भवानी कार्यठिई - काय स्थिति: डायस्थिति उक्कोसं - उत्कृष्ट उत्कुष्ट असंख्यात अजनी छे तथा जहन्निया - जयन्यिका धन्य अंतर्मुहूर्तनी छे वाऊ जीवाण - वायुजीवानाम् वायुआय लव विजढम्मि सए काए - त्यक्ते स्वके का પાતાની કાયાને છોડીને અને બીજી કાયમાં જન્મ લીધા પછી તે કાયામાં दूरीथीन्भ सेवाना अंतरं - अन्तरम् अंतर्गण उक्कोसं - उत्कृष्टम् उत्ष्ट अनंतकाल - અનન્તામ અને તકાળના છે આ ઉત્કૃષ્ટ અંતરકાળ નિગેાદની અપેક્ષાથી अडेस छे. जहन्नयं-जघन्यकम् ४धन्य तराण अंतोमुहुत्त - अन्तर्मुहूत्तम् संतभुहूर्त। छे. एएसि - एतेषां मा वायु भवाना वण्णओ गन्धओ रस फासओ वि य संठाणदेसओ - वर्णतः गंधतः रसस्पर्शतः अपि च संस्थानदेशतः वा वर्षानी गंधनी, रसनी, स्पर्शनी, तथा संस्थान३य देशनी पशु अपेक्षा सहस्सओ विहाणाई - सहस्रशो विधानानि हुन्न। लेह थ लय है. ॥। ११८ थी १२६ ।। ઉદાર તીસરે પ્રકાર કે ત્રસ જીવ કા નિરૂપણ હવે ઉદારરૂપ જે ત્રીજા પ્રકારના ત્રસ જીવ છે તેને સૂત્રકાર બતાવે उराला " इत्यादि । 66 मन्वयार्थ -- जो उ उराला तसा ते चउहा पकित्तिया - ये तु उदाराः साः ते चतुर्धा प्रकीर्तिताः ? त्रसनो त्रीले लेह हार त्रस उडेल छे ते यार શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३१७ Page #336 -------------------------------------------------------------------------- ________________ आहारा छे बेइंदिय तेइंदिय चउरो पंचिंदिया - द्वीन्द्रियाः त्रीन्द्रियाः चतुष्पंचेन्द्रियाव સ્પર્શન અને રસના ઇન્દ્રિય જેને હાય છે એવા કૃમિ આદિ જીવ એઇન્દ્રિય જીત્ર છે. સ્પન, રસના અને ઘ્રાણુથી ત્રણ ઇન્દ્રિયા જેને હાય છે તે ત્રણ ઇન્દ્રિય જીવ છે. જેમ પિપિલિકા આદિ સ્પર્શન રસના, ધ્રાણુ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયા જે જીવાને હાય છે, તે ચાર ઈન્દ્રિયવાળા જીવ છે જેમ ભ્રમર વગેરે. સ્પન, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને કર્ણે, એ પાંચ ઇન્દ્રિયા જેને હાય છે તે પંચેન્દ્રિય જીવ છે. ૫ ચેન્દ્રિય જેમ એકેન્દ્રિયથી લઈને ચાર ઈન્દ્રિયવાળા તિય ચ જીવાને છોડીને મનુષ્ય દેવ અને નારકીય એ સઘળા પચેન્દ્રિય જીવ છે. મનુષ્ય આદિ ! બાકીના તિય ચ, ૫ ૧૨૭ ।। દ્વીન્દ્રિય જીવોં કા નિરૂપણ , હવે એ ઈન્દ્રિય જીવને ખતાવવામાં આવે છે. વૈચિા ” ઇત્યાદ્ધિ ! અન્વયા—ને ૩ બેતિયા નીવા-ચે તુ ઢિન્દ્રિયાઃ લાઃ જે બે ઇન્દ્રિય જીવ છે. તે તુવિજ્ઞા પિિત્તયા-તે દ્વિવિધાઃ પ્રજ્ઞર્તિતાઃ તે એ પ્રકારના કહેલ છે. પુખ્તત્તા-પોતાઃ પર્યાપ્ત અને બીજા અજ્ઞત્તા-અવર્યાતા: અપર્યાપ્ત તે િમેક્ મે મુળેશ્—તેવાં મેવાન મે શ્રૃજીત હવે તેના ભેદોને હું કહું છું તે સાંભળે. તે આ પ્રમાણે છે—જિમિનોમયઃ કૃમિ–જે વિષ્ટા આદિ અપવિત્ર પદાર્થોમાં ઉત્પન્ન થાય છે તે વો મંગહા—સૌ મંછાઃ સૌ મંગલ જીવ વિશેષ, અરુતા-અણસા: કેચુઆ માચા-માતૃવાાઃ બે ઈન્દ્રિય જંતુ વિશેષ વારોમુદ્દા-વાણીમુલાઃ જેનું માંહું વસેાલાના આકાર જેવું હાય છે એવા એ ઈન્દ્રિય જીવ વિચિાજ્યઃ સીપ સંલ-શાઃ શંખનાનાનાના, સંઘળા-શૈલના શખ પહોચ-પાઃ જે લાકડાનું ભક્ષણ કરે છે એવા જીવ વિશેષ ણુ આદિ અનુચા-અનુદ્ધ અનુલક જીવ વિશેષ તથા વરાઇળા-વાટા: કાડી નજૂ નસૌસ: જોક, ગાળા-ગાજા: જાલક, ચંળા-ચના: ચાંદણિયા, ફ f બાયો-રૂતિ ત્રમ્ બાહ્યઃ આ પ્રમાણે એમનાથી અધિક લઈને નેાિ બળા-તે બ્રિન્દ્રિયાઃ નેધા આ બે ઇન્દ્રિય જીવ અનેક પ્રકારના હોય છે. તે ઇન્દ્રે હોળેણે તે સર્વે હોઠે રેશે આ સઘળા એ ઈન્દ્રિય જીવ લેકના એક ભાગમાં રહે છે. મૈં સન્નથન સર્વત્ર સઘળા લેાકમાં નહી'. વિયાયિાવ્યાખ્યાતાઃ એવું પ્રભુએ ફરમાવ્યું છે. સતરૂં પવળા વિચ અજ્ઞવત્તિયાસતિ પ્રાપ્ય અાટુિાઃ ચિચત્તિત્તાઃ આ એ ઇન્દ્રિય જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અને અનત છે તથા રૂિં દુખ્ત સાા નિ ચ સખ્તસિયાસ્થિતિ પ્રતીત્ય સાાિ પિ ચ સર્વવહ્રિતાઃ સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાંત છે. વારસા વાસારૂં ચૈવ વૈચિાઽઠેરે કામેળ વિદ્યિા--ઢાવરાવીનિ વ દ્વીન્દ્રિયાળામ્ ઞયુયિતિઃ મે ળ વ્યાખ્યાતા બાર વર્ષની જ ઉત્કૃષ્ટ સ્થિતિ આ એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ इन्द्रियवाणावेनी मतावेस छे तथा जहन्निया अंतोमुहुत्तं- - तथा जयन्यिका अन्तर्मुहूर्तम् धन्य अन्तर्मुहूर्तनी या प्रम कार्यठिई - काय स्थितिः श्रय स्थिति बेइंदिय-द्विन्द्रियाणाम् आ ञे धन्द्रिय वेनीतं कार्यं तु अमुंचओ-तं कार्यं अमुञ्चताम् धारी भा धन्द्रियवाणा शरीरने नहीं छोडवानी उक्कोसं - उत्कृष्टं त्०८३५थी संखिज्जकालं संख्ये - यकालम् स'ज्यातअजनी तथाजहन्नियं-जघन्यिका धन्य ३५थी अंतोमुहुत्तं-अन्तर्मुहूर्तम् अन्तर्मुहूर्त'नी उडेवामां आवे छे तथा बेइंदिय जीवाणं-द्विन्द्रियाणाम् जीवानाम् मेवा रीते थे थे धन्द्रिय कवाना अंतर - अन्तरम् अंतराज विरहुआज उक्कोसं—उत्कृष्टं उत्ऱृष्ट अनंतकाल - अनन्तकालम् निगोहनी अपेक्षा अनंत अणनेो मने जहन्नयं जघन्यकम् ०४६न्य अंतोमुहुत्तं - अन्तर्मुहूर्तम् अन्तर्तना डेस छे. एएसिं वण्णओ गंधओ र सफाससो वि संठाणदेसओ सहस्सओ विहाणाइंएतेषाम् वर्णतः गन्धतः रसस्पर्शतः अपि संस्थानदेशतः या मे इन्द्रिय वामां વર્ણની, ગંધની, રસની, સ્પર્શેની તથા સંસ્થાનરૂપ દેશની અપેક્ષાથી ખીજા પણ ઘણા ભેદ છે. ૫ ૧૨૮–૧૩૬ ત્રિન્દ્રિય જીવોં કા નિરૂપણ હવે ત્રણ ઈન્દ્રિયવાળા જીવાનું કથન સૂત્રકાર આ પ્રમાણે કરે " ते इंदियाउ " इत्यादि । अन्वयार्थ - जे तेइंदिया जीवा ते दुविहा पकिन्तिया - ये तु त्रिन्द्रीया जीवा ते द्विविधा प्रकीर्तिताः भवन्द्रियवाजा छे ते मे अहारना डेवामां मावेस छे. पज्जत्तमपज्जन्त्ता - पर्याप्ताः अपर्याप्ताः मे पर्याप्त अने मील सयर्याप्त हवे तेर्सि भेए मे सुह-तेषां भेदान मे श्रृणुत तेनी लेहोने उहुँ छु ते सांभा ते याप्रमाणे छे-कुंथु विवीलिउहंसा उक्कलुदोहिया - कुन्थु पिपीलिकाद्देशाः उत्कलिकाः तथा उद्देहिका हुन्थु-त्र न्द्रियवाजा वोमां सघणाथी सूक्ष्म व भे ચાલતી વખતે જ જોઈ શકાય છે એક સ્થળે બેઠેલ હોય ત્યારે નહીં. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૧૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ पिालि-9ीडी, ६, Gllas, उडि तथा तणहारा-तृणहाराः तृप२, कट्ठहारा-काष्ठहाराः ४ाट २, मालुगा-मालुका भादु४, पत्तहारगा-पत्रहारका पत्र हा२४ मा सात छन्द्रिय 4 विशेष छ. कप्पसदि भिजाय तिंदुका तउस मिंजिगा-कार्पासस्थिमिञ्जाश्च तिन्दुकाः त्रपुषमिञ्जिकाः ४ासास्थिमित तिन्दु अपमिला, 24॥ ५Y Y /न्द्रिय विशेष ०१ छे. सयावरि गुम्मीय इंद काइया इद गोवगमाईया णेगहा एवमायओ-सदावरी गुल्मी इन्द्रकायिकाः इन्द्र गोपिकादिका अनेकधा एवमादयः मा०४ प्रमाणे सहारी, गुहिम, छन्द्रायि અને ઈન્દ્રગોપિકા આ સઘળા ત્રણ ઈન્દ્રિય જીવોના નામ છે. ત્રણ ઈન્દ્રિય ७१ मी ५५ मेने मान जाय छे. ते सव्वे लोगेगदेसे न सव्वत्थ वियाहिया-ते सर्वे लोकैकदेशे न सर्वत्र व्याख्याताः २मा सघणा छन्द्रिय જીવ લેકના એક દેશમાં જ રહે છે. સર્વત્ર લોકમાં નહીં, આવું પ્રભુએ १२मावत छ. संतई पप्प-संतति प्राप्य पाहुनी अपेक्षा । ७१ अणाइया वि य अपज्जवसिया-अनादिकाः अपि च अपर्यवसिताः अनादि अन मनात छे. ठिई पडुच्च-स्थितिं प्राप्य स्थितिनी अपेक्षा विया२ ४२पाथी साइया वि य सपज्जवसिया-सादिकाः अपि च सपर्यवसिताः साही मने सात छ. उक्कोसेणउत्कर्षेण अष्टथी तेइंदिय आउठिई-त्रीन्द्रियाणम् आयुस्थितिः त्रण छन्द्रय वानी मायु एगुणपण्ण-एकोनपञ्चाशत् ५, ५यास (४६) हवस शतनी छ तथा जहन्नियं-जधन्यम् धन्यथा अंतोमुहुत्तं-अन्तर्मुहूत्तम् मत इतनी छ तेईदियाणं काउठिई-त्रीन्द्रीयाणम् कायस्थितिः १ छन्द्रिय वानी कार्य अमुञ्चओ-तं कायं अमुञ्चताम् ऋण धन्द्रियना शरी२ ४ारी रीत प्रात ४२ पाथी काउठिई-कायस्थितिः यस्थिति उक्कोसा-उत्कृष्टा दृष्ट संखेज्जकालंसंख्येयकालम् असभ्यात छे. जहन्नियं अन्तोमुहुतं-जघन्यिका अन्तर्मुहर्तम જઘન્ય અન્તર્મુહૂર્ત છે. ત્રણ ઈદ્રિય જીવોના અંતરકાળ નિમેદની અપેક્ષા See मन तना छे. धन्य मतभुडूतनु छ, प, मध, २स, २५श અને સંસ્થાનરૂપ દેશની અપેક્ષાથી ઘણા ભેદ છે. છે ૧૩૭ ૧૪૫ છે ચતુરિન્દ્રિય જીવ કા નિરૂપણ હવે સૂત્રકાર ચાર ઈન્દ્રિયવાળા જીવન વિષયને સમજાવે છે– " चउरिदिया " त्यादि ! अन्वयार्थ जे उ चउरिंदिया जीवा ते दुविहा पकित्तिया-ये तु चतुरिंद्रिया जीवास्ते द्विविधा प्रकीर्तिताः २ यार इन्द्रियाणा १ छ त में प्रारना छे. मे पज्जत्तमपज्जत्ता-पर्याप्ताः अपर्याप्ताः ५यात मने भीan २५५र्यात तेसिं भेए श्री. उत्त२॥ध्ययन सूत्र:४ ३२० Page #339 -------------------------------------------------------------------------- ________________ મે સુng-તે મેવાનું ને છૂપુત હું હવે તેના ભેદોને કહું છું તે સાંભળअंधिया पोत्तिया मच्छिया मसगा भमरे कीडपयंगे ढिंकणे कंकणे कुक्कुडे सिंगिरिडीय नंदावत्ते विच्छुए डोले भिंगारियाय वियडी अच्छिवेहए अच्छिले माहए अच्छिरोडए विच्छया चित्तपक्खए उहिंजलिया जलकारी निनीया तंबगाईया-अधिका, पुत्तिका, મક્ષિી, મરા પ્રમઃ, શીટઃ, પત, ઢિંઢનઃ વૈશનઃ યુકુટ શ્રેરિટી નંગ वृश्चिकः डोलः भृङ्गारिकाः विरली अभिवेधकः अक्षिला, माहयः अक्षिरोडकः विच्युता રિત્રપક્ષ બન્નઢિા ગઢવી નીનિ તંત્રજાઃ અંબિકા, પુત્તિકા, મક્ષિકા, મશકા, ભ્રમર કીટક પતંગ, ટિંકન, કંકન, કુકકુટ, છંગરીટી, નંદાવર્ત, વીંછી, ડેલ, ભ્રમરી, વિરલી, અક્ષિવેધક અક્ષિલ, માહય, અક્ષિરેઠક, વિચ્છતા, હિંજલિકા, જલકારી નીનિકા, તંબકાદય, આ અંધિકા પુત્તિકાથી માંડીને તંબકાદિ પર્યત સઘળા જીવ ચાર ઈન્દ્રિય જીવ છે તેમાં કેટલાક જીવ અપ્રસિદ્ધ કેટલાક જે તે દેશમાં તથા કેટલાક સર્વત્ર પ્રસિદ્ધ છે. જેમ માખી, મચ્છર, ભ્રમર, પતંગ, વીંછી, રૂ ઘડયા - રૂત વારિન્દ્રિય આ પ્રમાણે પૂર્વોક્ત એ સઘળા જીવ ચારઈન્દ્રિય જીવ છે. વુિં અrપર્વમોચઃ અને આવી રીતે બીજા પણ ચાર ઈન્દ્રિય જીવ છે. તે સરવે-તે સર્વે તે સઘળા ઢોળારૂ રિ-ટોઝ gો લેકના એક ભાગમાં રહે છે. પરિિિરયા-રિર્તિત વીતરાગ પ્રભુએ કહ્યું છે. સંતરું :-સન્તર્તિ પ્રાર્થ આ ચાર ઈન્દ્રિયવાળા જીવ પ્રવાહની અપેક્ષા અનાદિ અને અનંત છે. હું પપુર–ર્તિ પ્રતીત્ય સ્થિતિની અપેક્ષાથી સાદી અને શાંત છે. રાજ્યેવમાતાપરમારન્ આ ચાર ઈન્દ્રિયવાળા જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ છ મહિનાની અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. તેની જાગર્ફિ-સ્થિતિઃ કાયસ્થિતિ એકધારી ચાર ઇન્દ્રિયના શરીરને ન છોડવાથી ઉત્કૃષ્ટ સંખ્યાત કાળની છે. જઘન્ય અંતમુહૂર્તની છે. તેને અંતઅન્તરમ્ અંતર વિરહકાળ નિમેદની અપેક્ષા ઉત્કૃષ્ટ અનંત કાળને અને જઘન્ય અંતમુહૂર્તનું છે. આ ચાર ઈન્દ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનરૂપ દેશની અપેક્ષાથી બીજા પણ ઘણું ભેદ છે. મેં ૧૪૬ થી ૧૫૫ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૨૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ પશેન્દ્રિય નૈરયિક જીવ કા નિરૂપણ પંચેન્દ્રિય જીવોના વિષયનું કથન આ પ્રમાણે છે –“જિઈત્યાદિ. અન્વયાર્થ– ૩ વિચગીવા તે ત્રિા વિચાહિયા-ચે તુ વેન્દિરા ચતુર્વિધાઃ ચારચાતા. જે પાંચ ઈન્દ્રિય જીવ ચાર પ્રકારના કહેલ છે. નેચ-નૈરચિવ (૧) નારકીય જવ, તિરિવાર-નિર્ચય (૨) તિર્યંચ છવ, નવા-નાના: (૩) મનુષ્યગતિના જીવ, તથા સેવા-સેવા દેવગતિના જીવ (૪) ૧૫દા આમાંથી હવે નારકીય જીવોને કહે છે “ને રૂચા” ઈત્યાદિ ! मन्वयार्थ नेरइया सत्तविहा सत्तसु पुढवीसु भवे-नैरयिकाः सप्तविधा सप्तषु पृथिवीषु અવનિત્તનારકીય જીવ સાત પ્રકારના છે અને તે સાત પૃથવીઓ નરકેમાં રહે છે એ સાત પૃથવી આ પ્રમાણે છે-વચનામ–રનામા રત્નપ્રભા, સામા-ફારમાં શર્કરા પ્રભા, રાજુમાં-વહુમા વાલુકાપ્રભા, પંજામા-પરમાં પંકપ્રભા, ધૂમ-ધૂમામ ધૂમપ્રભા, તમા–તમઃ તમપ્રભા, તમતમ-તમતમ તમસ્તમપ્રભા. જે ૧૫૭ છે રત્નપ્રભા પૃથવીમાં ભવનપતિદેવોનું આવાસસ્થાન છે. આ આવાસસ્થાન રત્નનું બનેલ છે. આની પ્રભા આ પૃથવીમાં વ્યાપ્ત રહે છે જેથી તેના વડે આ પૃથવીનું નામ રત્નપ્રભા એવું પડેલ છે. ૧. શકરા નામ લઘુપાષાણુ ખંડોનું છે તેની આભાના સમાન બીજી ભૂમિની આભા છે જેથી તેનું નામ શર્કરા પ્રમા છે. ૨. રેતીના જેવી જે ભૂમિની કાંતિ છે તેનું નામ વાલુકાપ્રભા છે ૩. પંકનામ કાદવનું છે કાદવના જેવી જેની કાંતિ છે તે પંકપ્રભા છે. ૪. ધુમાડાના જેવી જેની કાંતિ છે તે ધૂમપ્રભા છે. આ ધૂમપ્રભા નરકમાં ધુમાડા જેવા પુદ્ગલેનું પરિણમન થયા કરે છે. ૫. અંધકારના જેવી કાંતિ જે નરકમાં છે તે તમ પ્રભા છે. ૬. તથા ગાઢ અંધકારના જેવી જે પૃથવીની કાંતિ છે તે તમસ્તમપ્રભા છે. ૭. આ પ્રમાણે સાત પૃથવીઓના ભેદથી નારકીય જીવ સાત પ્રકારના કહેવાયા છે. જે ૧૫૮ છે અન્વયાર્થ–તે સર્વે સાત જન્મ વિવાદિયા તે સર્વે ચોવાઇ gઉો ગ્યાચારઃ આ બધા લોકના એક ભાગમાં રહે છે. અત્તો વર્જિવિમા વોઇંગરઃ પરં વઢિવિમા વદ્યામિ હવે આની પછી કાળવિભાગને કહું છું, આ કાળવિભાગ તેસિં–તેષાં આ નારકીય જીવોના વāિહું-ચતુર્વિધર્મુ ચાર પ્રકારના છે. જે ૧૫૯ છે અન્વયાર્થ–આ નારકીય જીવ સંતરું ઘg-સંતતિં પ્રાણ પ્રવાહની અપેક્ષાથી ૩રૂચા નાવિકા અનાદિ વિ–૨ અને ૩ નાસિયા-સરિતાદ અનંત છે તથા હિદું -રિત્તિ બાળ આયુસ્થિતિ અને કાળસ્થિતિની અપેક્ષાથી સાચા વિ ચ-સંપન્નવરિયા સાદી અને સાંત છે. ૧૬૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૨ ૨ Page #341 -------------------------------------------------------------------------- ________________ अन्वयार्थ — पढमाए - प्रथमा पडेला नरउनी आयुस्थिति उक्कोसेण- उत्क उत्सृष्टनी अपेक्षाथी एगंसा गरोवमं - एकं सागरोपमम् मे सागरनी है तथा जहन्नेणंजघन्येन જઘન્યની અપેક્ષાથી दसवास सहस्सिया - दशवर्षसहस्रिका હજાર વર્ષની છે. ૫૧૬૧ા દસ मन्वयार्थ - दोच्चस्स - द्वितीयायाः जीन नरसुनी आयुस्थिति उक्कोसेणउत्कर्षेण उत्सृष्टनी अपेक्षाथी तिन्नेय सागरा-त्रीनेव सागरान् ऋणु सागरनी छे. तथा जहन्त्रेण एगं सागरोवमं - जघन्येन एकम् सागरोपमम् ४धन्यनी अपेक्षाथी એક સાગરાપમ પ્રમાણુ કહેલ છે. ૫ ૧૬૨ ॥ मन्वयार्थं—तइयाए-तृतीयायाः त्रीन नरउनी आयुस्थिति उक्कोसेणउत्कर्षेण उत्सृष्टनी अपेक्षाथी सत्तेवखागरा सप्तैव सागरान् सात सागरनी छे तथा जनेणं-जघन्येन धन्यनी अपेक्षाथी तिन्नेव सागरोवमाणि - त्रीण्येव सागरोपमाणि सागरनी वियाहिया - व्याख्याताः डी छे ॥ १६३ ॥ अन्वयार्थ - चउत्थीए - चतुर्थ्याः थोथा नरउनी आयुस्थिति उक्कोसेणउत्कर्षेण उत्सृष्टनी अपेक्षाथी दससागरोवमा - दशसागरोपमाणि स सागरनी छे तथा जहन्त्रेण - जघन्येन धन्यनी अपेक्षाथी सत्तेवसागरोवमा - सप्तैवसागरोवमाणि સાત સાગરની છે. ૫ ૧૬૪૫ अन्वयार्थ—पंचमाए–पञ्चम्याः पांथमा नरहनी मायुस्थिति उक्कोसेणउत्कर्षेण उत्गुष्टनी अपेक्षाथी सत्तेव सागरोवमा - सप्तैव सागरोपमाणि सत्तर સાગરોપમ પ્રમાણુ તથા જયન્યની અપેક્ષાથીદસ સાગરાપમ પ્રમાણુ કહેલ છે. [૧૬૫) अन्वयार्थ – छट्टिए – छष्ठयाः छठ्ठा नरउनी आयुस्थिति उक्कासेण- उत्कर्षेण उत्सुष्टनी अपेक्षाथी बावीसस गराउ-द्वाविंशति सागरान् भावीस सागरीयभ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३२३ Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ છે તથા ગળં-જઘન્યની અપેક્ષાથી સત્તાના જોવા-સતારા સામાળિ સત્તર સાગરોપમ પ્રમાણ વિચાફિયા-ચહાતા કહેલ છે. ૧૬દા અન્વયાર્થ–સત્તમ-સમાચાઃ સાતમા નરકની આયુસ્થિતિ ઉત્કૃષ્ટની અપેક્ષા તેરાનોરમ–ત્રવ્રાજૂ સાન તેત્રીસ સાગરોપમ પ્રમાણ તથા sળ–ન જોર જઘન્યની અપેક્ષાથી વાવીરૂં સાજોવા-દાવિંતિકાજોમાળ બાવીસ સાગરોપમ પ્રમાણુ વિવાણિયા-ચાટ્યાતા કહેલ છે. તે ૧૬૭ છે અન્વયાર્થ–ા કરું તૈયoi વિવાહિયા–વા ગાયુઃ સ્થિતિ નૈથિજાળાં ચાલ્યાના જેટલી જેટલી અને ભિન્ન ભિન્ન નરકમાં નારકિય જેની ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુસ્થિતિ અહીં બતાવવામાં આવેલ છે ના તેસિં जहन्नुक्कोसिया भवे-सैव तेषां जघन्योत्कृष्टिका भवति मेटली ४ मेला आयस्थिति જઘન્ય અને ઉત્કૃષ્ટ એ નારકીય જીવોની જાણવી જોઈએ. મે ૧૬૮ છે અન્વયાર્થ–એ નારકીય ત્યાંથી નીકળીને ગર્ભજ તીચ અને મનુષ્યમાં પણ જન્મ ધારણ કરે છે ને રૂચાનાચવાનામ્ નારકીય ઇવેનું સ ા વિનિ-સ્ત્ર જ ચ પિતાના શરીરને છોડવાથી તાં-અના અંતરકાળ, ૩ોનં-ઉત્કૃષ્ટ રૂપથી બળતરા-અનન્તશાસ્ત્ર અનન્તકાળ પ્રમાણ છે તથા જઘન્યરૂપથી અન્તર્મુહૂર્તનું છે. આ ઉત્કૃષ્ટ અંતરકાળ નિગાદની અપેક્ષાથી જાણવું જોઈએ તથા જઘન્યકાળ- જ્યારે કેઈ પણ જીવ નરકથી નીકળીને ગર્ભ જ પર્યાપ્ત મમાં ઉત્પન્ન થાય છે અને અંતમુહૂર્ત આયુ સમાપ્ત કરીને કિલષ્ટ અધ્યવસાયના વશથી ફરીથી નરકમાં ઉત્પન્ન થાય છે. તેની અપેક્ષાથી જાણવું જોઈએ. એ ૧૬૯ છે અન્વયાર્થ–ર્ષિ વાગો બધો સારો વિ જ સંહાસનો સસ્તો विहाणाई-एतेषां वर्णतः गन्धतः रसस्पर्शतः अपि च संस्थानदेशतः सहस्रशः विधानानि આ નારકીય જીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ તથા સંસ્થાનરૂપ દેશની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૨૪ Page #343 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાથી ખીજા પણ ઘણા ભેદ થઈ જાય છે. ૫ ૧૭૦ ॥ ,, હવે પાંચ ઈન્દ્રિય તિર્યંચ જીવાને બતાવે છે—“ પચચિ ” ઈત્યાદિ અન્નયા —સ્થિ તિવિલાબો સુવિા—Àન્દ્રિયાઃ તિર્યંન્નઃ દ્વિવિધાઃ પાંચ ઈન્દ્રિય તિર્યંચ એ પ્રકારના ત્રિયાદ્યિા-થાણ્યાત્તાઃ કહેલ છે. સંમૂમિતિવિજ્ઞાનો તા નમવતિયા–સંમૂશ્ચિમતિયંધ તથા રામપુાન્તિ।: (૧) સ‘સૂચ્છિમ તિય "ચ અને (૨) ગજ તિર્યંચ. અને પર્યાસિના અભાવમાં જે સદા સમૂચ્છિતની માફક હોય છે તે સમૂચ્છમ પંચેન્દ્રિય તયચ છે. તથા ગરભથી જેની ઉત્પત્તિ થાય છે તે ગર્ભજ પ ંચેન્દ્રિય તિર્યં ચ છે. ૫ ૧૭૧ ના અન્વયા—દુનિા તે તિવિજ્ઞા મવે-દ્વિવિધાઃ તે ત્રિત્રિધાઃ મવૃત્તિ આ એ પ્રારના તિર્યંચ ત્રણ પ્રકારના વધુમાં હોય છે. નરુચરા થયા તા નચરાઊષા: ચચાઃ તથા નમશ્રરાઃ જળચર ૧ સ્થળચર, ૨ નભશ્ર્ચર-ખેચર ૩ હવે હું સેલિ એપ-તેમાં એવાર્ એના ભેદોને કહું છું તે મુળ-ધ્રુજીત સાંભળે ।।૧૭૨।। જલચર જીવોં કા નિરૂપણ હવે જળચર જીવેાના વિષયમાં સૂત્રકાર કહે છે—મા'' ઈત્યા।િ અન્વયા—મ∞ાજીમાં મા મા મુકુમારો ચ–મસ્યા: ∞ા: પ્રાાઃ તથા મરાઃ સમુમારસ્થ્ય મત્સ્ય, કચ્છપ, ગ્રાહ તથા મગર અને શિષુમારસાંસ આ પ્રમાણે નયા-જ્ઞજરાઃ જળચર જીવ પંચામાચિા-પદ્મષા ગાન્યાતાઃ પાંચ પ્રકારના કહેલ છે. ।। ૧૭૩ ॥ અન્વયા——તે સવે છોલે-તે સર્વે હોદેરો આ સઘળા લેાકાકાશના એક પ્રદેશમાં રહે છે. ન સવસ્થ-ન સર્વત્ર લેાકાકાસની સઘળી જગ્યામાં નહીં એમ વિચાદિયા-કયાખ્યાતા વીતરાગ પ્રભુએ કહ્યું છે. હસ્તો તેનેિં વક્વિંદ્વ્રાજ્ઞविभागं वोच्छं- अतः तेषां चतुर्विधम् कालविभागं तु वक्ष्यामि वे खाना पछी આના ચાવિધ કાળવિભાગ કહું છું. તે આ પ્રમાણે છે. ! ૧૭૪ ૫ અન્વયા-સંતરૂં પપ્પા વિચ પદ્મવણિયા-સત્તિ પ્રાપ્ય અનાાિ વિ ૨ અયંત્તિતાઃ સ ંતતિની અપેક્ષાથી આ જીવ અનાદિ અને અનંત છે. તથા રૂિં વડુચ સાચા સવવત્તિયા-સ્થિતિ પ્રતીસ્ય સાાિ: અવિ આ ચેક્ષિતાઃ સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાંત છે. ! ૧૭૫ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૩૨૫ Page #344 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–ાશiri afટ-લાગુઃ રિથતિઃ આ જળચર योनी मायुस्थिति उक्कोसेण एगा पुव्व कोडी उ जहन्निया अन्तोमुहुन्तं-उत्कर्षण gwાં પૂર્વોટિ વંચિT લત્તમુહૂર્ત ઉત્કૃષ્ટની અપેક્ષાથી એક પૂર્વકેટિ પ્રમાણ તથા જઘન્યની અપેક્ષાથી એક અંતમુહૂર્ત કાળપ્રમાણુ બતાવેલ છે. ૧૭૬ાા અન્વયાર્થ–સચરા ચડિસ્ટવાળા સ્થિતિઃ તથા આ જળચર જીવોની કાયસ્થિતિ ઉોસેળ-વર્ષે ઉત્કૃષ્ટની અપેક્ષાથી પૂત્રોલી પુ–પૂર્વોટી છૂથમ પૂર્વકેટિ પૃથકૃત્વ અને ક્રિયા-જ્ઞાન્યિા જઘન્યની અપેક્ષાથી અંતમુહુરં–બતમુહૂર્તમ્ એક અંતમુહૂર્ત કહેવામાં આવેલ છે. ૧૭૭ અન્વયાર્થ–કચરા-જીવાળામું જળચર જીવોના સU #Iણ વિનન્સિજો વાચે ચત્તે પિતાના શરીરને છોડીને ફરીથી એજ શરીરમાં આવવા સુધીના अंतरं-अन्तरम् वि२७४५ उक्कोसं-उत्कृष्टम् दृष्ट अणंतकालं-अनन्तकालम् निगाहनी અપેક્ષાથી અનંતકાળ તથા વયજૂ- મ્ જઘન્યકાળ બનતમુહુર્ત-અન્તમૃદુર્સ અંતર્મુહૂર્ત જાણવું જાઈએ. સંમૂચ્છિમ તિર્યંચની તથા ગર્ભજ તિર્યની સ્થિતિ એક સરખી બતાવવામાં આવેલ છે. બે સંખ્યાથી લઈને નવ સુધીની સંખ્યાનું નામ શાસ્ત્રીય ભાષામાં પૃથત છે. જળચર જીવોની કાયસ્થિતિ આઠ પૂર્વ કેટિની હોય છે. તે એ એટલી આવા પ્રકારે છે કે, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યના અંતરરહિત ભવ ઉત્કૃષ્ટની અપેક્ષાએ આઠ જ થાય છે. એમની આય મેળવવાથી એટલી પૂર્વ કેટી આવે છે. એમનામાં જુગલીયા હતા નથી. કે જેથી કહેવાયેલ વિષયમાં વિરોધ આવી શકે છે ૧૭૮ છે સ્થલચર જીવોં કા નિરૂપણ સ્થળચર આ પ્રકારના છે –“વાર) ઈત્યાદિ ! અન્વયાર્થ–સ્ટા-ઢવઃ સ્થળચર જીવ જે પંચેન્દ્રિય તિર્યંચ જીવ છે તે સુવિહા-દ્વિવિધાઃ બે પ્રકારના હોય છે. જqયા પરિસન્વય-વાપા પરિણય ચાર પગવાળા તથા પરિસર્ષ આમાંથી નામ્બા રવિઠ્ઠ-નgeષદ તર્વિવાદ ચાર પગવાળા તિય ચ ચાર પ્રકારના છે. તે જે વિસ્તારો સુ-તાર વર્તવતઃ શ્રy એને હું કહું છું તે સાંભળે છે ૧૭૮ છે અન્વયાર્થ–પુરાહુના દુહુરા વિજય સાહgયા-gવુરાઃ દિપુરઃ રાણી વઃ સનત્તા જેના પગમાં એક ખરી હોય છે એ એક ખરીવાળા પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે. જેમ કે, ઘડા વિગેરે જેના પગમાં બે ખરી હોય છે તે બે ખરીવાળા પંચેન્દ્રિય તિર્યંચ જીવ હોય છે. જેમ કે, ગાય વગેરે. હીરા-માણવા કમળની દાંડીના જેવા જેના પગ હોય છે તે ગડીયાદ પંચેન્દ્રિય તિયચ જીવ છે. જેમ હાથી વગેરે. સાળા-સનવાવાઃ જેના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #345 -------------------------------------------------------------------------- ________________ પગમાં નખ હોય છે તે સનખપદ પંચેન્દ્રિય તિર્યંચ જીવ છે. જેમ કે, સિંહ, બિલાડી, કૂતરો વગેરે. તે ૧૮૦ | અન્વયાર્થ–રિના કુવા મવે-રિસઃ દિવિધા મવત્તિ પરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચ જીવ બે પ્રકારના હોય છે. ૧. ભૂજ પરિસર્પ ૨. ઉરઃ પરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચ ભુજાથી અર્થાત્ ભુજા સમાન શરીરના અવયવ વિશેષથી સરકે છે, તે ભુજ પરિસપ કહેવાયેલ છે. જે વક્ષસ્થળથી સરકે છે તે ઉરઃ પરિસર્ષ કહેવાય છે. ભુજ પરિસર્ષ જોડું-TTધ: જેમ ગોધા વગેરે. તથા ઉર પરિસર્ષ મહિમા-મહાયઃ સ વગેરે અર્થાત્ ગોધા, આદિ જીવ ભુજપરિસર્યું છે. અને સર્પ વગેરે. ઉર પરિસર્યું છે. વાળના મ– ને મમિત આ ભુજપરિસર્ષ તથા ઉર પરિસર્ષ પણ અનેક પ્રકારના હોય છે. ૧૮૧ અન્વયાર્થ–તે સન્વે-તે તે આ સ્થળચર જીવ છોલે-જોક્રેઝ લોકના એક ભાગમાં રહે છે. ન સન્નાથ-ન સર્વત્ર સર્વત્ર નહીં. વિવાદિયાથયાતા એવું વીતરાગ પ્રભુનું કથન છે. પત્તો-શતઃ હવે એના તેજર્સ રષ્યિ શાસ્ત્રવિમા વો છે–તેવાં રાધિમ્ વિમા વારિ આ સઘળા સ્થળચર જીવોના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું કે ૧૮૨ અન્વયાર્થ–તે આ પ્રકારે છે સંતરું-સતિ પ્રવાહની અપેક્ષાથી ગUTચાઅનાદિ એ સઘળા અનાદિ છે અને કપાસિયા-અર્થવરિતા: અનંત છે. तथा ठिई पडुच्च. साइया वि य सपज्जवसिया-स्थितिं प्रतीत्य सादिकाः अपि च રવિસિતા સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાત છે. ૧૮૩ છે અન્વયાર્થ-થરાળ મારૂતિ પઢિયોવમારું રિજિક ઉદ્યોગ વિયાદિચાસ્થરરાનાં માથુસ્થિતિઃ પોપમાનિ ન થાયાના આ સ્થળચર જીવોની ઉત્કૃષ્ટ આયુરિથતિ ત્રણ પલ્યોપમની કહેવાયેલ છે તથા જઘન્ય આયસ્થિતિ અંતમુહર્તની કહેવાયેલ છે. તે ૧૮૪ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૨ ૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–થ૪થરાળ જાગરિ-થરાદાજૂ શાયથિઃિ આ પ્રમાણે આ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચ જીની કાયસ્થિતિ ઉતેજી-વર્ષે ઉત્કૃષ્ટથી पुव्वकोटिपुहत्तेणं तिन्निपलियोवमाई वियाहिया- पूर्वकोटि पृथक्त्वेन त्रीणि पल्योपमानि ચારચાતા પૂર્વકેટી પૃથફત્વથી અધિક ત્રણ પત્યની અને કવિ બોમુહુરં– નન્યિ અન્ન મુહૂર્તમૂ જઘન્યથી એક અંતમુહૂર્તની બતાવાયેલ છે. અહીંયા એ વિશેષતા છે કે, ગર્ભજ ભૂજગરિસર્ષ અને ઉર પરિસર્ષની આયુસ્થિતિ પૂર્વ કેટીની હોય છે તથા સંમૂર્છાિમ જનમવાળા ભુજપરિસર્ષની આયુ બેંતાળીસ હજાર ( ૪૨૦૦૦ ) વર્ષની તથા ઉરઃ પરિસર્ષની તેપન હજાર (૫૩૦૦૦) વર્ષની આયુ હોય છે. સંમૂછિમ સ્થળચર જીની આયુ સામાન્ય રૂપથી ચોર્યાસી હજાર (૮૪૦૦૦) વર્ષ પ્રમાણની હોય છે. ત્રણ પલ્યોપમ પ્રમાણ જે ઉત્કૃષ્ટ આયુ અહીં સ્થળચર તિર્યંચોની કહેવાયેલ છે છે તે ભેગભૂમિના તિર્યંચોની અપેક્ષાથી કહેવાયેલ છે. આ સ્થિતિ તેમની લવસ્થિતિ છે. કાયસ્થિતિને વિચાર આ પ્રમાણે છે-મનુષ્ય હેય અગર તે તિર્યંચ હોય, સઘળાની જઘન્ય કાયસ્થિતિ ને ભવસ્થિતિના સમાન અંતર્મહત પ્રમાણ છે. સ્થળચર જીની કાયસ્થિતિ સાત આઠ ભવ સુધીની છે. તેના પછી તે અવશ્ય ભવને છોડી દે છે. આનું તાત્પર્ય એ છે કે, આ સ્થળે ભવસ્થિતિ અને કાયયિતિને લઈને સ્થિતિ બતાવેલ છે. કેઈ પણ જન્મ પામીને તેમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા કાળ સુધી જીવી શકે છે, તે ભવસ્થિતિ છે. વચમાં બીજી કઈ જાતિમાં જન્મ ન લઈને કેઈ એક જ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું એ કાયસ્થિતિ છે. આ પ્રમાણે અહીંયા સ્થળચર જીવોની કાયસ્થિતિ સાત આડ ભવપ્રમાણુ કહેલ છે. કેઈ પણ સ્થળચર જીવ એકી સાથે પિતાની જાતિમાં સાત અથવા આઠ ભવ સુધી રહ્યા પછી અવશ્ય તે જાતિને છોડી દે છે. સઘળા તિર્યંચોની કાયસ્થિતિ ભવસ્થિતિની માફક એક સરખી હોતી નથી. આ વાત પહેલાં કહેવાયેલા વર્ણનથી અહીં બતાવેલ છે. પૂર્વ કેટી પૃથકૃત્વ અધિક જે ત્રણ પલ્યની ચાર પગવાળા તિર્યંચોની કાયસ્થિતિ બતાવેલ છે. તે તેને સાત અથવા આઠ ભને ગ્રહણ કરવાની અપેક્ષાથી બતાવેલ છે. કારણ કે, પૂર્વ કેાટી પ્રમાણ આયુવાળા તિર્યંચોના ચાર પગવાળા તિર્યોમાં ઉત્કૃષ્ટથી સાત અથવા આઠ ભવ હોય છે. તેથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #347 -------------------------------------------------------------------------- ________________ વધુ નહીં. કારણ કે, પૉંચેન્દ્રિય નર અથવા તિય ચે ને તેનાથી અધિક નિર તર ભવાંતરાના અભાવ છે તે ખાદ્ય કેઈ ને કાઈ બીજી જાતિમાં તેના જન્મ થાય છે. જેમ કહેલ છે કે સત્તžમવા ૩ ત્તિીમણુTM ” ઈતિ ! આ કારણે આટલી જ અધિકતાના સભવ હાઈ શકે છે એમ જાણવું જોઈએ. થચરાગ વિજ્ઞઢસ્મિ સદ્ ાણુ-સ્થજવરાળાં ચન્ને મે જાયે સ્થળચર જીવેાના પાતાના શરીર છાડવા પછી અન્તર ઉજ્જોસ-અંતરમ્ ઉત્કૃષ્ટમ્ અંતર ઉત્કૃષ્ટ અનંતારું-અનન્ત कालम् અનતકાળ પ્રમાણ તથા ગાય-ધન્યનું જધન્ય સન્તોમુદ્ગુરું-અન્તમુત્તેર્ અંતર્મુહૂત પ્રમાણુનું છે. ! ૧૮૫ ૧૮૯ ૫ ખેચર જીવ કા નિરૂપણ નભથ્થર જીવોના વિષયમાં હવે સૂત્રકાર કહે છે. શમ્મે ૩” ઈત્યાદિ અન્વયાથ પવિત્તુળો-ળઃ નભશ્ચર પક્ષિ-પ'ચેન્દ્રિય નલશ્ચર જીવ ચન્વિા—સુવિધાઃ ચાર પ્રકારના ોધવા પોષન્યાઃ જાણવા જોઈએ. અર્થાત્ નલક્ચર પચેન્દ્રિય તિય "ચ ચાર પ્રકારના હેાય છે. ૧ જન્મે ધર્માનિ ચ પક્ષા-ચર્મરૂપ જેની પાંખા હેાય એવા ચચટક અર્થાત્ ચામાચિડિયા આદિ પક્ષી, હોમપણી-હોમક્ષિળઃ લેાસપક્ષી-જેની પાંખ શમપ્રધાન હૈાય છે. એવા રાજહુસ વગેરે સમુલિયા—સમુદ્રળિઃ સમુદ્ગ પક્ષી-જેની પાંખ સંપૂટક જેવા આકારની હોય છે. એવા પક્ષી વિશેષ વિવચવણી-વતતપક્ષીના વિતતપક્ષી જે પેાતાની પાંખ પસારીને બેસે છે. સમુદ્ગપક્ષી તથા વતતપક્ષી આ બંને પ્રકારના નભક્ચર ૫'ચેન્દ્રિય તિય ચજીવ, અઢીદ્વિપની બહારજ જોવામાં આવે છે।૧૮। અન્વયા—તે સત્વે તે સર્વે આ સઘળા નભશ્ર્વર પૉંચેન્દ્રિય તિય ચ જીવ છોને વેસેજો વેરાવર્તિના લાકના એક ભાગમાં ડાય છે. ૬ સવ”—R સર્વત્ર સર્વલેાકમાં નહી' એમ વિદ્યાાિ-આાન્યાતા તીર્થંકર દિ મહાપુરૂષોનું કથન છે. ત્તો-તઃ હવે હું તેäિ પબ્લિકૢ જાવિમાન યુદ્ધોમાં ચતુવિષમ્ જ્ઞાતિમાં વક્ષ્યામિ આના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું ॥ ૧૮૮ ॥ અન્વયા-સંતરૂં જળના ત્રિય અગલિયા-ક્ષન્તતિ પ્રાચ અનાવિજ્ઞ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૨૯ Page #348 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ બચતાઃ આ જીવ સતતિની અપેક્ષાથી અનાદિ અને અનંત છે. तथा ठिई पडुच्च साइया वि सपज्जवसिया - स्थिति प्रतीत्य सादिकाः अपि सपर्यકવિતા: સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાંત છે. ! ૧૮૯ ૫ અન્વયાથ—ભવસ્થિતિ અને કાયસ્થિતિના ભેદથી સ્થિતિ એ પ્રકારની છે. આમાં વાળ આફ્ેિ-વેંચરળામ્ બચુસ્થિતિઃ ખેચર જીવોની ભવસ્થિતિ ઉત્કૃષ્ટની અપેક્ષાથી રહિયોત્રમણ માનો સંવજ્ઞનો મવે નત્રિયાવ્રતોમુકુત્તુંરોપમન્યાસલ્યેયતમો માળો મતિ જ્ઞયિા અન્તમુદ્ભૂત્તમ્ પલ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે તથા જઘન્યની અપેક્ષાથી અન્તર્મુહૂત છે. ૫ ૧૯૦ ॥ અન્વયાથ —વચારાળ-લેપરાળાનૢ આ. ખેચર નભશ્ર્વર તિર્યંચ પચેન્દ્રિય જીવોની વાડ્િ-દાસ્થિતિઃ કાયસ્થિતિ દ્યોત્તેળ-નેન ઉત્કૃષ્ટની व्यपेक्षाथी पुव्वकोडी पुहत्तेण पलियरस असंखभागे - पूर्व कोटीपृथकत्वेन पल्यस्य અમત્સ્યમાઃ પૂર્વ કાટી પૃથકત્વથી અધિક પલ્ચાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે તથા નમિયા અતોમુકુર્ત્ત-જ્ઞયિા અન્તમુદૂત્તમ્ જધન્ય અંતર્મુહૂત છે. નભથ્થર જીવોની જે ભસ્થિતિ પલ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ કહેલ છે તે ભાગભૂમિના પક્ષિઓની અપેક્ષાથી જાણવી જોઇએ. કારણ કે, તેનાથી ભિન્ન ગર્ભજ પક્ષિઓની પૂ કાટી તથા સમૂચ્છિમ પક્ષીઓની બેતેરહજાર (૭૨૦૦૦) વર્ષની આયુ હાય છે. એનેા અંતરકાળ નિગેાદની અપેક્ષા ઉત્કૃષ્ટ અનંતકાળના છે. જધન્ય અંતર્મુહૂતની છે ! ૧૯૧ ૧૯૨ ॥ તેના વણુ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાનના ભેદથી અનેક ભેદ હાય છે.૧૯૩ મનુષ્યોં કે ભેઠ કા નિરૂપણ હવે મનુષ્યેાના વિષયમાં કહે છે मणुया • ઈત્યાદિ ! અન્વયા---મજીયા વિમેયા-મનુના: દ્વિવિધમેન્દ્રાઃ મનુષ્યના બે ભેદ છે તે વિશ્વયો મે મુળ-તાજ્જીતયતઃ મે સ્થૂળુ હું એ ભેદોને કહું છું તે સાંભળેા. संमुच्छिमा य मणुया गब्भवकंतिया तहा-संमूच्छिमाश्च मनुजाः गर्भव्युत्क्रान्तिकास्तथा ૧ સમૂચ્છિમ મનુષ્ય, ખીજા ગર્ભજ મનુષ્ય આ પ્રમાણે મનુષ્યના બે ભેદ છે. ૧૯૪ અન્વયા—આમાં ને-ચે જે મતિયા તે તિવિદ્દા વિયાદ્યિા—મૈયુહ્રાન્તિકા તે ત્રિવિધાઃ ક્યાક્યાતાઃ ગર્ભજ મનુષ્ય તે ત્રણ પ્રકારના કહેલ છે. જન્મ અમ્મમૂમાયતા અન્તરથીવયા જર્મનાથ તથા બન્યદ્વીયજ્ઞાઃ કમ ભૂમિ, કમ ભૂમિ તથા અંતરદ્વીપજ. કમભૂમિમાં જે ઉત્પન્ન થાય છે તે ક ભૂમ મનુષ્ય છે. ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, અને મહાવિદેહ ક્ષેત્ર, આ ત્રણે ।મ ભૂમિછે. આમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય છે તેને કમભૂમ કહેલ છે. જેનામાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૩૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ કૃષિ વાણિજ્ય, આદિ કર્મ કરવામાં નથી આવતાં તે અકર્મભૂમિ છે, આ અકર્મભૂમિમાં જેની ઉત્પત્તિ થાય છે તે અકર્મભૂમ મનુષ્ય છે. હૈમવત ક્ષેત્ર, હરિક્ષેત્ર, રમ્યકક્ષેત્ર. વગેરે ક્ષેત્ર અકર્મભૂમિ છે. સમુદ્રની વચમાં જે દ્વિીપ હેાય છે તેને આંતરદ્વીપ કહે છે. આ આંતરદ્વીપમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય છે તે અંતરદ્વીપ જ મનુષ્ય છે. તે ૧૫ છે અન્વયા–જાસતીવીદા મેવા અવીરું-vaáક્રિયા માઈવિંશતિ કર્મભૂમિ પંદર છે. પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ અકમભૂમિ ત્રીસ પ્રકારની છે, પાંચ હૈમવત, પાંચ હરિ વર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ હૈરણ્યવત, પાંચ દેવકુરૂ, પાંચ ઉત્તરકુરૂ આ પ્રમાણે અઢી દ્વીપની આ ત્રીસ ભેગભૂમિ છે. અંતરદ્વીપ અઠાવીસ પ્રકારના છે. જેથી તેમાં ઉત્પન્ન થયેલા પ્રાણી–મનુષ્ય પણ અઠાવીસ પ્રકારના માનવામાં આવેલ છે, અંતરદ્વીપની અઠાવીસ પ્રકારની સંખ્યા આ પ્રમાણે સમજવી જોઈએ. હિમવાન પર્વતની પૂર્વ તથા પશ્ચિમ વિદિશાઓમાં ફેલાયેલ ચાર કેટીએમાં ત્રણ ત્રણ એજનથી છેટે છે. ત્રણ ત્રણસે જન લાંબા પિળા ચાર અંતરદ્વીપ છે તેને પૃથકચતુષ્ક કહે છે, તેના પછી એકેક સે ચજનના છેટે ચાર ચાર લાંબા પિળા આંતરદ્વીપ છે તેને દ્વિતીયચતુષ્ક કહે છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વની અપેક્ષા બાદના પ્રત્યેક આંતરદ્વીપ ચતુષ્કથી દૂર અને લંબાઈ પહોળાઈમાં એક એકસ એજનની વૃદ્ધિ કરીને ત્રીજા ચેથાથી લઈને સાતમા ચતુષ્ક પર્યત પાંચ ચતુષ્કને સમજવા જોઈએ. આ પ્રમાણે હિમાવાન પર્વત પર અંતરદ્વીપોના સાત ચતુષ્ક છે. તેમાં પ્રથમ ચતુષ્કમાં દક્ષિણ ક્રમથી ઈશાન આદિ વિદિશાઓમાં રહેલા ચાર અંતરદ્વીપના નામ આ પ્રમાણે છે. એકારૂક ૧. આભાષિક ૨. વૈષાણિક ૩. લાંગુલિક ૪. છે. બીજા ચતુષ્કનાં નામ-હયકર્ણ ૧. ગજકર્ણ ૨. ગેકર્ણ ૩. શબ્યુલિકણું ૪. છે. ત્રીજાનાં નામ-આદર્શમુખ ૧. મેષમુખ ૨. અહિંસુખ ૩. ગોમુખ ૪ છે. થાનાં નામ–અશ્વમુખ ૧. હસ્તિમુખ ૨. સિંહમુખ ૩ વ્યાઘમુખ ૪. છે. પાંચમાંના નામ–અશ્વકર્ણ ૧- સિંહકણું ૨, અકર્ણ ૩. અને કર્ણપ્રાવરણ ૪ છે. છઠાના નામ–ઉલ્કામુખ ૧. મેઘમુખ ૨. વિઘનમુખ ૩. વિ દંત ૪ છે. સાતમાના નામ-ધનરંત ૧. લકૃદંત ૨. ગૂઢદંત ૩. અને શુદ્ધદંત ૪. છે. આ પ્રમાણે અંતરદ્વીપની સંખ્યા અઠ્ઠાવીસ હોય છે. આ એકેરૂક આદિ અતરૌપમાં કમથી એકરૂક આદિ નામવાલા યુગલધમી નિવાસ કરે છે. અંતરદ્વીપનાં નામ પરથી તેમનાં નામ હોય છે. તેમનાં શરીર પ્રમાણ વગેરે “ગન્તીવે” ઈત્યાદિ ! ગાથાઓ દ્વારા કહે છે. અંતરદ્વીપમાં રહેવાવાળા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩ ૩૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય આઠ સો ધનુષ ઉચા તથા સર્વદા આનંદિત હોય છે તે યુગલભાવ પાળે છે. તેમની આયુ પત્યના અસંખ્ય ભાગ પ્રમાણ છે ૧. એમના પૃષ્ઠ કરંડક ચેસઠ છે. તેઓ ચતુર્થ ભક્તથી આહાર કરે છે. તેનું પાલન ઓગણ્યાશી (૭૯) દિવસ સુધી થાય છે. અર્થાત્ એગણ્યાશી દિવસ પછી તે યુવાન થઈ જાય છે. ૨. શિખરી પર્વતના પૂર્વ પશ્ચિમની વિદિશાઓમાં ફેલાયેલ કેટીઓમાં પણ ઉપર કહેવા પ્રકારથી આજ અઠાવીસ અંતરદ્વીપની સ્થિતિ સમજવી જોઈએ. આ પ્રમાણે અંતરદ્વીપની સંખ્યા જે કે છપ્પન થાય તે પણ હિમવત સંબંધી તથા શિખર સંબંધી અંતરદ્વીપને અભિન્ન માનીને તેની સંખ્યા અઠાવીસ કહેલ છે. આથી અહીંયા સંખ્યા સંબંધી આશંકા ન કરવી જોઈએ. આ પ્રકારના ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યના ભેદ કમશઃ કર્મભૂમિમાં પંદર, અકર્મભૂમિમાં ત્રીસ, અને અંતરદ્વીપમાં અઠાવીસ સમજવા જોઈએ. ૧૯દા - હવે સંમૂછિમ મનુષ્યના ભેદ કહે છે-“સંકુરિઝમ” ઈત્યાદિ . સંમૂચ્છિક મનુષ્યના ભેદ આ પ્રમાણે સમજવા જોઈએ. સંમૂચ્છિક અને ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યની સ્થિતિ લેકના એક ભાગમાં સમજવી જોઈએ૧૭ સંતતિની અપેક્ષા અર્થાત્ પ્રવાહી રૂપથી અનાદિ અને અનંત છે તથા સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાત છે. ૧૯૮ છે આયુરિથતિ ઉત્કૃષ્ટ ત્રણ પેઢ્યામની છે અને જઘન્ય અંતર્મુહૂતની છે ૧લા એની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ નવ પૂર્વકેટી અધિક ત્રણ પત્યેકમની છે. અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. એનું અંતર નિગદની અપેક્ષા ઉત્કર્ષથી અનંતકાળ સમજવું જોઈએ અને જઘન્યથી અંતમુહૂર્ત છે. . ર૦૦ ર૦૧ તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન અને દેશના ભેદથી એના અનેક ભેદ હોય છે. જે ૨૦૨ છે દેવોં કે ભેદ કા નિરૂપણ મનુષ્યના વિષયનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર દેવના વિષયમાં કહે છે–“રેવા' ઈત્યાદિ અન્વયાર્થ–સેવા રશ્વિપુરા-રેવા તુવિધા પુર: તીર્થકર ગણધરેએ દેવ ચાર પ્રકારના બતાવ્યા છે. તે રિયો મે સુખ-ત્તાન કીર્તતા ને શ્રા તે હું કહું છું તે સાંભળે તેના ચાર પ્રકાર આ પ્રમાણે છે મોમિન નામન્તર નોર માળિયા-મૌનેર, રચના, કયોતિઃ, વૈમાનિવઃ ૧. ભવનવાસી, ૨. વ્યંતર, ૩. તિષિ અને ૪. વિમાનિક. ૨૦૩ અન્વયાર્થ–મવનવાણી રદ્દી-અવનવાસિનઃ વરાછા આની અંદર ભવનવાસી દેવ દસ પ્રકારનાં છે તથા વનવારિો-વનવાઃિ ચન્તર દેવ આઠ પ્રકારના છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #351 -------------------------------------------------------------------------- ________________ વોશિયા–નિષિવર જ્યોતિર્ષિ દેવ પંવિા -વંવવિધ પાંચ પ્રકારના છે. તET-તથા તથા માળિયા–વૈમાનિજા વૈમાનિક દેવ સુવિ-િિવધાઃ બે પ્રકારના છે. જે ૨૦૪ હવે ભવનવાસી દેવેના નામ કહે છે–“અહુર” ઈત્યાદિ .. અન્વયાર્થ–માખવાળિો-અવનવાસિનઃ ભવનવાસીઓના દસ પ્રકારના ભેદ આ પ્રકારના છે અણુ-બાપ અસુરકુમાર, નાયુવાળા-રાજા નાગકુમાર, સુપર્ણકુમાર, વિષ્ન-વિરારઃ વિધુતકુમાર, બી-૩ અગ્નિકુમાર, તીવોહી-પોઇચઃ ઉદધિકુમાર, રિત-વિરાર દિકકુમાર, વાચા-વાતા વાયુકુમાર, તથા ળિયા–સ્તનતા સ્વનિતકુમાર, આ સઘળાને કુમાર આ માટે કહેવામાં આવેલ છે કે, તે સઘળા અસુરકુમાર આદિ બાળકૈના જેવા આકાર ધારણ કરે છે તથા બાળકની જેમ જેવાવાળાને તે પ્રિય લાગે છે. ખૂબ સુકુમાર હોય છે, મદુ મધુર અને લલિત બેલે ચાલે છે. સુંદર સુંદર વૈકયીકરૂપ બનાવે છે. કુમારની માફક તેમનું રૂપ, વેશભૂષા, ભાષા વગેરે ઉદ્ધત હોય છે. આભરણ વગેરે પહેરી રાખે છે, શસ્ત્રાદિકને ધારણ કરે છે, યાન વાહન ઉપર સવારી કરે છે. એ અધિક રાગવાળા હોય છે. કાયમ ખેલકદમાં એમને અધિક પ્રીતિ રહ્યા કરે છે. અસુરકુમાર કદાચિત ભવનમાં પણ રહે છે. પરંતુ તે વધુ પ્રમાણમાં આવામાં રહે છે, તેમના આવાસ જુદી જુદી રીતના રત્નની પ્રભાવાળા ચંદરવાઓથી સમન્વિત હોય છે. અસુરકુમારના શરીરની જેવી અવગાહના હોય છે તે અનુસાર આ આવાસનાં પણ પ્રમાણ રહે છે. બાકીના જે નાગકુમાર આદિ કુમાર છે તે આવાસમાં રહેતા નથી પરંત ભવનમાં જ રહે છે. એમનાં એ ભવન બહારથી ગોળ અને અંદરથી ચોરસ હોય છે આ ભવનેને નિચેને ભાગ કમળની દાંડી જેવું હોય છે. ર૦૫ હવે યંતરોનાં નામ કહે છે–“વિજય” ઈત્યાદિ 1. અન્વયાર્થ—વાળમંત કવિ-ચત્તર કવિધા વ્યન્તર દેવ આઠ પ્રકારના છે તે આ પ્રમાણે છે વિસાયમૂવા-પિરામૂલા: પિશાચ, ભૂત, નવાચ8 યક્ષ, રાજા-રાક્ષસઃ રાક્ષસ, વિસરા-ન્નિરઃ કિનર, વિ. પુરિતા-વિંગ S: કિં પુરૂષ, મહોબા ધવા-મનો ધર્યા મહારગ, તથા ગાંધર્વ બીજા પણ જે “અrsfoor” વગેરે આઠ વ્યતર બતાવેલ તેને પણ અંતરભાવ આ આઠમાં થઈ જાય છે. જે ૨૦૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #352 -------------------------------------------------------------------------- ________________ હવે જાતિના ભેદ કહે છે–“સંત” ઈત્યાદિ ! અન્વયાર્થ—-પંચ કોરૂાઢયા-વંધા ચોતિરસ્ત્રાઃ પાંચ તિષ્ક દેવ છે તે આ પ્રમાણે છે. ચન્દ્રા ચન્દ્રમા, સૂર-સૂર્યા સૂર્ય નવવIનક્ષત્રા નક્ષત્ર, T-: ગ્રહ અને તારાTM –TIળો: તારાગણ આ તિષ્ક દેવ ચિા-થતા અઢી દ્વીપની બહાર સ્થિર છે. તથા અઢી દ્વીપમાં વિચારણો-વિવારિખઃ ગતિશિલ છે તે નિરંતર સુમેરૂ પર્વતની પ્રદિક્ષણા કરે છે. અગ્યારસો એકવીસ જોજન મેરૂને છોડીને એનાં વિમાન તેની ચારે દિશાએમાં અબાધિતરૂપથી સતત રીતે પ્રદક્ષિણા કરે છે. જે ૨૦૭ હવે વૈમાનિક દેના ભેદ કહે છે –“રેમiળવા” ઈત્યાદિ / અન્વયાર્થજે માળિયા રેવા તે સુવિધા વિહિરા-ચે વૈમાનિક સેવા તે ફિવિધા આદ્યાતાજે વૈમાનિક દેવ છે તે બે પ્રકારના બતાવેલ છે તેવા તi gફુવા-પોપટ તથા વરણાતીતાઃ ૧. ક૯પપન તથા ૨. કપાતીત. જેમાં ઈન્દ્ર સામાનિક, ત્રાયશ્ચિંશ, આદિ દસ પ્રકારના દેવોની મર્યાદા હોય તે કહ્યું કહેવાય છે તેની અંદર ઉત્પન્ન થનારા દેવ કહેવપન્ન છે. સૌધર્મ દેવલોકથી લઈને અચુત દેવલોક સુધીના દેવ કપિપપન્ન કહેવાય છે તથા જે દેવલોકમાં આ દસ પ્રકારના દેવોની મર્યાદા નથી હોતી ત્યાંના દેવ ક૯યાતીત કહેવાય છે. આ સઘળા નવ થ્રિવેયક, પાંચ અનુત્તર વિમાનમાં રહેવાવાળા છે, આ વિમાન સૌધર્મ આદિ દેવલેથી ઉપર છે. આ પ્રમાણે કપિપપન્નક અને કહયાતીતના ભેદથી વૈમાનિક દેવ બે પ્રકારના કહેલ છે. જે ૨૦૮ ) હવે કો૫૫ન્ન દેવોના ભેદ કહે છે-“ જોવા” ઈત્યાદિ ! અન્વયાથ–સળવા વારસદ-પ દુરાધા કાપપન્ન વૈમાનિક દેવોના બાર ભેદ આ પ્રકારના છે. સોશ્મીસાણો સમારમાર્દવા મોજા लंतगा महासुका सहस्सारा आणया पाणया तहा अच्चुया-सौधर्मीशानकाः सनत्कुमार माहेन्द्राः ब्रह्मलोकाः लान्तका: महाशुक्राः सहस्राराः आनताः प्राणताः आरणाः તથા મથુરાઃ સૌધર્મો ૧, ઈશાનક ૨ સનતકુમાર ૩ માહેંદ્ર ૪ બ્રહ્મલોક ૫, લા-તક ૬, મહાશુક્ર ૭, સહસ્ત્રાર ૮, આનત ૯, પ્રાણત ૧૦, આરણ ૧૧, અને અશ્રુત ૧૨. રૂતિ વાસુ-તિ વોવ મુઃ આ સઘળા કપપન્ન દેવ બાર પ્રકારના છે. સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં જે દેવ ઉત્પન્ન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૩૪ Page #353 -------------------------------------------------------------------------- ________________ થાય છે તે સૌધમ દેવ છે. ઈશાન નામના બીજા દેવલૈકમાં જે દેવ ઉત્પન્ન થાય છે તે ઈશાન અથવા ઇશાનક દેવ છે આ પ્રમાણે આગળના દેવલાકમાં ઉત્પન્ન થવાના સાહચય સ ંબધથી સનત્કુમાર, માહેદ્ર આદિ દેવ જાણવા જોઈએ. ર૦૯૨૧ન હવે કલ્પાતોત દેવોના ભેદ કહે છે-“વળાા '' ઇત્યાદિ અન્વયાને ૩ વ્પાયા તેવા તે સુવિદ્દા વિયાફિયા-ચે તુ વાતીતા રેવા તે દ્વિવિધાઃ વ્યાવાતાઃ જે કપાતીત વૈમાનિક દેવ કહેવામાં આવ્યા છે તે એ પ્રકારના છે. નોવિજ્ઞાત્તરાવેવ ત્રૈવેયાનુત્તરામ્ય ૧ ત્રૈવેયક અને ૨ અનુત્તર અર્થાત્-નવગ્રૂવેયકેમાં જે દેવ ઉત્પન્ન થાય છે તે ચૈવેયક છે અને જે પાંચ અનુત્તર વિમાનામાં જે ઉત્પન્ન થાય છે તે અનુત્તર વિમાનવાસી દેવ છે તેની અંદર જે ચૈવેયક દેવ હાય છે તે નવ પ્રકારના છે. ! ૨૧૧ ॥ લાકના સ્થાન પુરૂષના આકાર જેવા હાય એમાં ડાકમાં સ્થાનાપન્નના આ નવ ચૈવેયક છે, આ કારણે જે રીતે ડાકમાં આભરણુ વિશેષ હાય તે પ્રમાણે લેાકરૂપ પુરૂષના આ નવ ચૈવેય આભરણુ સ્વરૂપ છે તેની અંદર જે દેવ રહે છે તે ચૈવેયક કહેવાય છે. ત્રૈવેયકામાં ત્રણ ત્રણ ત્રિક હોય છે. (૧) અસ્તન અધસ્તન (૨) અધસ્તન મધ્યમ (૩) અધસ્તન ઉપરતન (૧) મધ્યમ અધસ્તન (૨) મધ્યમ મધ્યમ (૨) મધ્યમ ઉપરતન. (૧) ઉપરતન અખ્રસ્તન (૨) ઉપરિતન મધ્યમ (૩) ઉપરતન ઉપરિતન આ પ્રમાણે આ ત્રણે ત્રિક મળીને નવ થઈ જાય છે. આ અધસ્તન અધસ્તન આદિ ત્રણ ત્રણ ત્રિકામાં રહેવાવાળા દેવ પણુ અધસ્તન અધસ્તન આદિ રૂપથી કહેવાયા છે. આ પ્રમાણે પ્રથમ અધસ્તન અધસ્તન, અધસ્તન મધ્યમ, અધસ્તન ઉપરિતન રૂપ ત્રિકમાં રહેવાવાળા દેવ અધસ્તન અધસ્તન, અધસ્તન મધ્યમ, અધસ્તન ઉપરિતન, નામથી કહેવાય છે, આ પ્રમાણે બીજા-મધ્યમ અધસ્તન, મધ્યમ મધ્યમ, અને મધ્યમ ઉપરિતન ત્રિકમાં તથા ત્રીજા ત્રિક ઉપરિતન અધસ્તન, આદિમાં પણ જાણવા જોઈએ. વિજય ૧, વૈજયન્ત ૨ જયંત ૩ અપરાજીત ૪ અને સર્વાથ સિદ્ધ પ આ પાંચ અનુત્તર દેવ કહેવામાં આવે છે. આ પ્રમાણે વૈમાનિક દેવોના અનેક ભેદે હાય છે. ॥ ૨૧૨ ૨૧૫ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૩૫ Page #354 -------------------------------------------------------------------------- ________________ દેવોં કે સ્થાનાદિ કા નિરૂપણ હવે એમના સ્થાનાદિકને કહે છે –“ઢોરણ” ઈત્યાદિ ! અન્વયાર્થ-તે સદવે સ્ટોક્સ ઇન્મિ વિવાહિયા-તે સર્વે સોશ્ય gવ થાક્યાતાઃ આ સઘળા વૈમાનિક દેવ લેકના એક વિભાગમાં રહે છે. એવું ભગવાન વીતરાગનું કથન છે. રૂત્તો તે િવદિવટું વિમા યુઝં–ગતઃ તેષાં વર્ષમ્ વઢિવિમા વક્ષ્યામિ હવે આના પછી હું એમના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું. તે આ પ્રમાણે છે સંતરું પcqણાચા વિ ગજનવણિયાસત્તતિ પ્રાર્થ અનાદ્રિવાઃ વણિતા સંતતિ પ્રવાહની અપેક્ષાથી અનાદિ તથા અપર્યવાસિત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદી અને સાંત છે. ૨૧૬ ૨૧૭ દેવોં કી આયુઃ સ્થિતિ કા નિરૂપણ હવે સૂત્રકાર દેવોની સ્થિતિ બતાવે છે–સા”િ ઈત્યાદિ ! અન્વયાર્થ–મેગા-યાના ભવનવાસીની સ્થિતિ આયુ સ્થિતિ – ઉત્કૃષ્ટની અપેક્ષાથી સાથે #ણાન–સાધિ છું HTTITH થેડીક અધિક એક સાગરોપમના છે આ પ્રમાણે આગળ પણ સાગર શબ્દથી સાગરોપમ સમજવું જોઈએ. પ્રમાણ બે પ્રકારના બતાવેલ છે. લૌકિક પ્રમાણ, અને બીજું લોકોત્તર પ્રમાણે સાગરોપમ પ્રમાણ કાળ લે કેત્તર પ્રમાણ છે. –જ્ઞઘજેન ભવનવાસીઓની આયુરિથતિ જઘન્યની અપેક્ષાથી સુવાસિયા-રાવપૈસન્નિા દસ હજાર (૧૦૦૦૦) વર્ષની છે. ભાવાર્થ—અહીં ભવનપતિ નિકાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવવામાં આવે છે. તે આ પ્રકારે જાણવી જોઈએ. ભવનપતિ નિકાયના અસુરકુમાર, નાગકુમાર આદિ દસ ભેદ છે. દરેક ભેદના દક્ષિણાધના અધિપતિ અને ઉત્તરાર્ધના અધિપતિરૂપથી બબે ઈન્દ્ર છે. એમાંથી દક્ષિણ અને ઉત્તરના બે અસુરેન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે-દક્ષિણાઈના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૩૬ Page #355 -------------------------------------------------------------------------- ________________ અધિપતિ ચમર નામના અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરપમની તથા ઉત્તરાના મલે નામની અસુરેન્દ્રની સ્થિતિ એક સાગરાપમથી ચેડી વધુ છે. તથા જઘન્ય સ્થિતિ દસ દસ ડૅજાર વર્ષની છે. અહીં જે જધન્ય સ્થિતિ બતાવવામાં આવેલ છે એજ સ્થિતિ કિવીષકાની જાણવી જોઇએ. કારણ કે, સ્થિતિ પ્રભાવ આફ્રિકાના સાથે જ હાસ થાય છે. આ પ્રમાણે આગળ પણ આવું જ સમજવું જોઈએ. ૫ ૨૧૮ ।। અન્વયા—વતા કન્યતરાળામ્ વ્યંતર દેવાની ક્રોમેન-જ્જૈન ઉત્કૃષ્ટ ટ્ટિ-સ્થિતિઃ સ્થિતિ હાઁ પહિયોવમ- જ્યૉવનમ્ એક પાપમની છે તથા નમૅળ—પન્થેના જઘન્ય સ્થિતિ વાસસહસ્તિયા-વાળપ સન્નિષ્ઠા દસહજાર વર્ષની છે. ! ૨૧૯ । અન્યયા-લોડ્સેસુ-યોતિન્દ્રેવુ યાતિક દેવાની સ્થિતિ ક્ષોભેળરાજેન ઉત્કૃષ્ટની અપેક્ષા ત્રાસલેન સાચિવ ક્ષેળ સાધિમ્ એક લાખ વર્ષથી વધારે એક પલ્યાપમ પ્રમાણ છે તથા નન્નિયા-જ્ઞયિા જધન્યની અપેક્ષા આયુસ્થિતિ યોવમનુમાર્ગ-યોમાષ્ટમાળ પત્થના આઠમા ભાગ છે, ઐતિષ દેવોનો જે એક લાખ વર્ષથી વધારે એક પત્યેાપમ ઉત્કૃષ્ટ આયુ બતાવેલ છે. તે ચંદ્રની અપેક્ષા જ બતાવેલ છે તેમ જાણવું જોઈ એ. કારણ કે, સૂર્યની એક હજાર વર્ષ વધારે એક પત્યેાપમની ઉત્કૃષ્ટ આયુ કહેલ છે. ગ્રહાની પણ એટલી જ છે. નક્ષત્રાની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધા પલ્યાપમની છે, તારાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પત્યે।૫મના ચેાથા ભાગની છે. તથા જે જધન્ય સ્થિતિ અહીં પલ્યાપમના આઠમા ભાગ પ્રમાણુ ખતાવાઈ છે તે પણ તારાઓની અપેક્ષાથી જ કહેવાયેલ જાણવી જોઇએ. તારાએ સીવાય માકીના જ્યાતિષકાની તા જઘન્ય સ્થિતિ પલ્યાપમના ચેાથા ભાગની છે. ! ૨૨૦ ॥ અન્વયા હોમઁશ્મિ—સૌધમે સૌધર્મ દેવલાકમાં દોરેન-વેન ઉત્કૃષ્ટ સ્થિતિ હો ચેત્ર સારૂં નિયાાિ-ઢૌ હવ સાળો ચાયાતો એ સાગરાપમની છે. તથા નન્નેનું મહિયોવમ-ધન્યન ચોત્રમ જધન્ય સ્થિતિ એક પચેપમની છે. ! ૨૨૧૫ અન્વયા સામિ-રેશાને ઈશાન નામના બીજા દેવલેાકમાં પોન્નેનજીવન ઉત્કૃષ્ટ સ્થિતિ તે સારૂં નિયાાિ-ઢૌ સાળો યાયાલો બે સાગરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૩૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ पभनी छ भने जहन्नणं सोहियं पलियोवमं-जघन्येन साधिकम् पल्योपमम् न्य સ્થિતિ પામથી થોડી વધારે છે. જે ૨૨૨ . सन्क्याथ-सर्णकुमारे-सनत्कुमारे समतभार नाभना स्वाभां सत्तसागराणि उक्कोसेण ठिईभवे-सप्तसागरानि उत्कर्षेण स्थितिर्भवति हट स्थिति સાત સાગરોપમની છે તથા જઘન્ય સ્થિતિ બે સાગરોપમની છે. ૨૨૩ | ___ सक्याथ-माहिदमि-माहेन्द्रे भाडेन्द्र नामना पक्षमा सत्तसागरासप्तसागरान् सात सारथी साहिया-साधिकान् थोडी पधारे उक्कोसेण ठिईभवेउत्कर्षेण स्थितिर्भवति 8ष्ट स्थिति छ. जहन्नेणं साहिया दुन्नि सागरा-जघन्येन साधिकौ द्वौ सागरौ धन्य स्थिति में सा॥३१५मथी xiss पधारे छ. ॥२२४॥ ___ अन्वयार्थ --बंभलोए-ब्रह्मलोके प्रझो नामना पक्षमा दसचेव सागराइं उक्कोसेण ठिई भवे-द्वशैव सागरान् उत्कषेण स्थितिः भवति इस सायमनी उन्ट स्थिति छ. जहन्नेणं सत्तसागरोवमा-जघन्येन सप्तसागरोपमाणि धन्य સ્થિતિ સાત સાગરોપમની છે. જે ૨૨૫ છે अन्वयार्थ-लंतगम्मि लान्तके al-त नामना पक्षमा उकोसेण-उत्कर्षण Sore ठिई-स्थितिः स्थिति चउद्दस सागरोवमाइं भवे-चतुर्दशसागरान् भवति यो। सागरापमानी छ तथा जहन्नेणं-जघन्येन धन्य स्थिति दससागरोवमाणिदश सागरोपमाणि इस सागरापभनी छे. ॥ २२६॥ मन्वयार्थ-महासुक्के-महाशुक्रे भाशुॐ नमन हेपaisi उक्कोसेण सत्तरससागराइं ठिई भवे-उत्कर्षेण सप्तसागरान् स्थितिर्भवति इष्ट स्थिति सात सागरामनी छ तथा जहन्नेणं चोदससागरोवमा-जघन्येन चतुर्दशसागरोपमाणि જઘન્ય સ્થિતિ ચૌદ સાગરોપમની છે. જે ૨૨૭ છે स-पयाथ-सहस्सारम्मि-सहस्रारे सहसा नामाना देवमा उक्कोसेण ठिईउत्कर्षेण स्थितिः अष्ट स्थिति अद्वारससागरा भवे-अष्टादश सागरान् भवति सदार सापभनी तथा जहन्नेणं सत्तरससागरोवमा-जघन्येन सप्तदश सागरोपमाणि જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. જે ૨૨૮ છે अन्वयार्थ:-आणयम्मि-आनते मानत नामना नाम उकासेणउत्कर्षेण कृष्ट ठिई-स्थितिः स्थिति उणवीस सागरा-एकोनविंशति सागरान् मागास सागशेपभनी तथा जहन्नेणं-जघन्येन धन्य स्थिति अट्ठारस सागरोवमा-अष्टादश सागरापमाणि मढा२ सागरोपभनी छे. ॥ २२८ ।।। मन्वयार्थ-पाणयम्मि-प्राणते प्रात नमन। इसमा पहाभ उकोसेण ठिई-उत्कर्षेण स्थितिः उत्कृष्ट स्थिति वीस सागराई-विंशति सागरान् पीस साल. श्री. उत्तराध्ययन सूत्र:४ ૩ ૩૮ Page #357 -------------------------------------------------------------------------- ________________ शेपमनी तथा जहन्नेणं-जघन्येन धन्य स्थिति उणवीसई-एकोनविंशतिम् मागास સાગરોપમની છે. જે ૨૩૦ છે सन्याय-आरणम्मि-आरणे सा२४५ नोभना सयामा समां उक्कोसेण ठिई-उत्कर्षेण स्थितिः उत्कृष्ट स्थिति इक्वीसं सागरान्-एकवींशति सागरान् सेवास सारोपभनी छ. तथा जहन्नेणं वीसई सागरोवमा-जघन्येन विंशति सागरोपमाणि ४३न्य स्थिति वीस सागरोपमनी छ. ॥ २१ ॥ अन्याय-अच्चुतम्मि-अच्युते अच्युत नामाना मारमा १ सभा उक्कोसेण ठिई-उत्कर्षेण स्थितिः उत्कृष्ट स्थिति बावीसं-द्वाविंशतिम् पापीस सासशेपमनी तथा जहन्नेणं इक्कवीसई सागरा-जघन्येन एविशति सागरान् पन्य સ્થિતિ એકવીસ સાગરોપમની છે. એ ૨૩૨ છે स-याथ-पढमम्मि-प्रथमे प्रथम श्रेयमां-स्तन अधस्तन नामना अवयमा उक्कोसेण ठिई-उत्कर्षेण स्थितिः Gre स्थिति तेवीसं सागराइं भवेत्रयोविंशतिं सागरान् भवति तीस सागरोपमनी छे तथा जहन्नेणं-जघन्येय ४५न्य स्थिति बावीसं सागरोवमा-द्वाविंशति सागरोपमाणि मापीस सागरोयमानी छे.।२३। __मन्वार्थ-विइयम्मि-द्वितीये Elan AURन मध्यम नामना अवेयमा उक्कोसेण ठिई-उत्कर्षेण स्थितिः उत्कृष्ट स्थिति चउवीस सागराइ भवे-चतुर्विशति सागरान् भवति यावीस सोरोपभनी छे. तथा जहन्नेणं-जघन्येन धन्य स्थिति तेवीस सागरोवमा-त्रयोविंशतिं सागरोपमाणि वीस सा५मनी D. ॥२३४॥ अन्वयार्थ तइयम्मि-तृतीये त्री०ल अस्तन-परितन नामना अवयमा उकोसेण ठिई-उत्कर्षेण स्थितिः उत्कृष्ट स्थिति पणवीसं सागराइं भवे-पंचविंशति सागरान् भवति ५यास सागरोपमनी छे तथा जहन्नेणे-जघन्येन धन्य स्थिति चउवीसं सागरोवमा-चेतुर्विशति सागरोपमाणि यावीस सागरोपमनी छ. ॥२३॥ अन्वयार्थ-चउथम्मि-चतुर्थे याथा मध्यम अस्तन नामना अवेयभा उकोसेण-उत्कर्षेण कृष्ट स्थिति छव्वीसं सागराइं भवे-षड्विशति सागरान् भवति छवीस सागरोपमनी छ भने जहन्नेणं-जघन्येन धन्य स्थिति पणवीसं सागराईपंचविंशति सोगरान् ५थीस सारोपभनी छ. ॥ २३॥ मन्वयार्थ-पंचमम्मि-पंचमे पांयमा मध्यम मध्यम नामना धैवयमा उकोसेण ठिई-उत्कर्षेण स्थितिः ४५८ स्थिति सत्तावीसं सागरा भवे-सप्तविंशति सागरान् भवति सत्तावीस सागरो५भनी छ तथा जहन्नेणं छवीसई सागरा श्री. उत्तराध्ययन सूत्र:४ Page #358 -------------------------------------------------------------------------- ________________ जघन्येन षड्विंशतिसागरान् धन्य स्थिति छवीस रोपभनी छ. ॥ २३७॥ न्म-पयार्थ-छठम्मि-षष्ठे ७४१ मध्यम परितन नामन अवयमा अदावीसं उक्कोसेण ठिई भवे-अष्टविंशतिं सागरान् उत्कर्षेण स्थितिर्भवति मावीस सागरोपमनी अट स्थिति तथा जहन्नेणं सत्तावीसं सागरा-जघन्येन सप्तविंशति सागरान् धन्य स्थिति सत्तावीस सागरो५मनी छ. ॥ २३८॥ सन्याथ-सत्तमम्मि-सप्तमे सातमा उपस्तिन मस्तन नामना अवेयमा उणतीसं उ सागरा उक्कोसेण ठिईभवे-एकोनत्रिंशत् सागरान् उत्कर्षेण स्थिति र्भवति Be स्थिति मोरात्रीस सा५मना तथा जहन्नेण अट्ठावीसइ सागरा-जघन्येन अष्टाविंशति सागरान् धन्य स्थिति -पीस सागरोपमनी छ ।२३। ___मन्वयार्थ-अट्ठमम्मि-अष्टमे २08मा उपस्तिन मध्यम नामना अवेयमा तीसं तु सागराई उक्कोसेण ठिईभवे-त्रिंशतं सागरान् उत्कर्षेण स्थितिर्भवति त्रीस सारोपभनी अष्ट स्थिति तथा जहन्नेण-जघन्येन धन्य स्थिति उणतीसई सागरा-एकोनत्रिंशतं सागरान् योगात्रीस सागरोपमनी छ. ॥ २४० ॥ भ-क्याथ-नवमम्मि-नवमे न१मा उपरितन परितन नामना अवयमां इकतीसं सागरा उक्कोसेण ठिईभवे-एकत्रिंशतं सारगान् उत्कर्षेण स्थितिर्भवति नेत्रीस ५मनी Seट स्थिति भने जहन्नेणं-जघन्येन धन्य स्थिति तीसई सागरोवमा-त्रिंशति सागरोपमाणि श्रीस साशेपमनी छ. ॥ २४१ ॥ मन्वयार्थ-चउसुपि विजयाईसु-चतुर्ध्वपि विजयादिषु यारे विarille मनुत्तर विभानामा तेत्तीसा सागराइं उक्कोसेण ठिईभवे-त्रयस्त्रिंशतं सागरान् उत्कर्षण स्थितिर्भवति तत्रीस सायम प्रमाण अष्ट स्थिति छ भने जहन्नेण-जघन्येन જઘન્ય સ્થિતિ એકત્રીસ અને મધ્યમ બત્રીસ સાગરોગમ પ્રમાણ છે. ૨૪રા मन्वयार्थ:-महाविमाणे सव्वट्ठे-महाविमाने सर्वार्थे वे भविभान रे साथ सिद्ध छे तमां अजहन्नमणुक्कोसा-अजधन्वानुत्कृष्टा वन्य मने इष्ट स्थितिभा मत२ नथी. अर्थात् तेत्तोसा सागरोवा.एसा ठिई वियाहिया-त्रयस्त्रिंशतं सागरोपमाणि एषा स्थिति र्व्याख्याता या दृष्ट भने धन्य माने ४२नी તેત્રીસ સાગરોપમની જ સ્થિતિ બતાવવામાં આવેલ છે. જે ૨૪૩ श्री. उत्तराध्ययन सूत्र:४ ३४० Page #359 -------------------------------------------------------------------------- ________________ દેવોંકી કાયસ્થિતિ કા નિરૂપણ દેવોની આ પ્રકારે આયુસ્થિતિનું પ્રમાણ કહીને હવે સૂત્રકાર તેમની કાયસ્થિતિ કહે છે—“ નવ યુ” ઈત્યાદિ ! અન્વયાર્થ–- ga-ચા gવ જેવી જઘન્ય અને ઉત્કૃષ્ટ સેવા–સેવાનાર દેવની આ પૂર્વોક્ત રૂપથી આર્િકયુ સ્થિતિઃ આયુ સ્થિતિ કહેવાઈ છે. सा एव-सा एव त तेसिं-तेषां तनी जहन्नमुक्कोसिया कायठिई भवे-जघन्योत्क्रष्टिका જાસ્થિતિઃ મવતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી કાયસ્થિતિ જાણવી જોઈએ ભાવાર્થ-જે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ બતાવેલ છે તે તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. જે ૨૪૪ હવે દેના અંતર કાળને કહે છે –“ તા.” ઈત્યાદિ ! દેવલેકમાંથી ચવીને ફરીથી દેવપણામાં ઉત્પન્ન થવાને ઉત્કૃષ્ટ અંતર અનત કાળને છે. આ અનંતકાળ નિગેની અપેક્ષાથી જાણવું જોઈએ. તથા જઘન્ય અંતર અનંતમુહૂર્તનું છે. તાત્પર્ય એ છે કે, કેઈ દેવ જે દેવશરીરને ત્યાગ કરીને જુદી જુદી ચેનીમાં જન્મ લઈને ફરીથી ત્યાંથી મારીને તે ફરીથી તે દેવ નીમાં જન્મ લે તે તેને ઉત્કૃષ્ટ-અધિકથી અધિક અંતર અનંતકાળના અને ઓછામાં ઓછે અંતર એક અંતરમુહૂર્તનું પડશે. ૨૪૫ છે અન્વયાર્થ–આ દેના વિહૃાળારું–વિધારિ ભેદ, વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનરૂપ દેશની અપેક્ષા હૃક્ષો-સહુન્ના હજારે હોય છે. તે ૨૪૬ છે પ્રસ્તુત પ્રકરણ કા ઉપસંહાર આ પ્રમાણે જીવ અને અજીવોના ભેદ દેખાડીને હવે ઉપસંહાર કરે છે–“સંપત્ય ૨” ઈત્યાદિ ! અન્વયાર્થ–સંસારથા સિદ્ધાચ રૂચ નવા સુવિ વિવાહિયા- સંસ્થા સિદ્ધાશ્વ રૂતિ વા દ્વિવિધા થાક્યાતા સંસારી જીવ અને સિદ્ધ જીવ, આ પ્રકારે મૂળ ભેદને આશ્રિત કરીને જીવના બે ભેદ કહ્યા છે. પmડપીરરવિઃ કપિ આ પ્રકાર રૂપી અને અરૂપીના ભેદથી નવા સુવિgાવિયાફિઅનીવા કવિ દિવિધાઃ ચાલ્યતા: અજીવ પણ બે પ્રકારના કહ્યા છે. ભાવાર્થ–સંસારી અને સિદ્ધના ભેદથી જે પ્રમાણે જીવ બે પ્રકારના માનવામાં આવે છે એ જ પ્રમાણે રૂપી અને અરૂપીના ભેદથો અજીવ પણ બે પ્રકારના માનવામાં આવેલ છે, જે ૨૪૭ છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૪૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ હવે કાઈ મનુષ્ય જીવ અજીવના ભેદ સાંભળવા માત્રથી તથા તેના શ્રદ્ધાન માત્રથી પેાતાને કૃતાર્થ માની લે છે. આથી એ શંકાને દૂર કરવાને માટે કહે છે— ય નીયમનીવેય ’” ઈત્યાદિ । અન્વયા ——ચ-કૃતિ આ પ્રમાણે નીવાન નીવેચ-નીવાર્ અનીવાંધ જીવ અને અજીવના સ્વરૂપને સો-શ્રુત્વા સાંભળીને અને સહિષળ-શ્રદ્ધાચ “ ભગવાને જે પ્રમાણે કહેલ છે તે સાચું છે” આ રૂપથી શ્રદ્ધાના વિષય शोने जनावीने मुणी सव्वनयाणं अणुमए संजमे रमेज्ज - मुनिः सर्वनयानाम् અનુતે પંચમે મેત મુનિનું એ કવ્ય છે કે, તે નાગમનય આદિ સઘળા નચા દ્વારા માન્ય એવા સંયમમાં સમ્યાન સહિત સમ્યક્ ચારિત્રરૂપ સંયમમાં તત્પર બને. આ ગાથાનું તાત્પય એ છે કે, વસ્તુનું જ્ઞાન અને શ્રદ્ધાન માત્રથી સિદ્ધ નથી. પરંતુ એ જ્ઞાન અને શ્રદ્ધાનને ક્રિયામાં પરિણત કરવાથી સિદ્ધિ હોય છે. ૫૨૪દ્રા સયમમાં તત્પર થને શું કરવું જોઇએ તેને કહે છે-“તો વહૂનિ” ઈત્યાદિ। અન્વયા—તો-તતઃ આ પછી તે મુળ મુનિ માંન વધૂળિ વાસાનિ સામળમનુપાજિયા-રેંજૂનિ વર્ષાળિ શ્રામગ્યમ્ અનુચ ઘણા વર્ષો સુધી સુનિ પણાને પાલન કરીને મેળ મોોળ-અનેન મોન્ટેન આ વક્ષ્યમાણુ તાનુષ્ઠાનરૂપ ક્રમિક ચેગથી વાળ સહિ.-બાસ્માનમ્ સંહિત્ત્વેત પાતાની સ`લેખના કરે. અર્થાત્ દ્રવ્યથી શરીરને અને ભાવથી કષાયાને પાતળા કરે. “ તો बहूणि वासाणि सामण्णमणुपालिया આ વચનથી સૂત્રકારના એવા અભિપ્રાય થાય છે કે, પ્રત્રજ્યા સ્વીકાર કરતાં જ મુનિએ સલેખના ધારણ ન કરવી જોઇએ. કહ્યું પણ છે— "परिपालिओ य दीहो परियाओ वायणा तहा दिण्णा णि प्फोइयाय सीसा सेयं मे અપ્પળો જાવું ।।।।” અર્થાત્ મુનિ પર્યાય મેં' ઘણા સમય સુધી પાલણુ કરેલ છે તથા હું દીક્ષિત શિષ્યાનેપણ વાચના દઇ ચૂકયા છું અને યથાર્યેાગ્ય શિષ્ય સોંપત્તિ પણ મેળવી લીધેલ છે. આથી હવે મારૂ કન્ય છે કે, હું મારૂં કાંઇક કરી લઉં—આમાં જ મારી ભલાઈ છે. અર્થાત્ મધાથી અલાયદા રહીને સ’લેખના ધારણ કરવાંમાં મારૂં હિત છે. આ પ્રમાણે સાધુએ વિચાર કરીને પાછલી અવસ્થામાં સલેખના ધારણ કરવી જોઇએ | ૨૪૯ ॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ܕܕ ૩૪૨ Page #361 -------------------------------------------------------------------------- ________________ સંખનાકે ભેદ કા નિરૂપણ હવે ક્રમ રોગનું વર્ણન કરવા માટે સૂત્રકાર સંલેખનાના ભેદોને પ્રગટ કરે છે–“વાલેવ” ઈત્યાદિ. અન્વયાર્થનાસવાસારું ઘર શોણિયા સંદ્દા માતરાવલ | 7 હેવના મવતિ સલેખનાના ઉત્કૃષ્ટ કાળ બાર વરસને હોય છે મક્સિમિ ભંવરજૂ-મધ્યમ સંવત્સરમ્ એક વર્ષને કાળ સંખનાને મધ્યકાળ છે. ન્નિયા જીસ્માતા–કન્યા Tvમાસાનું છ મહિનાને સમય સંખનાને જઘન્ય કાળ છે. દ્રવ્યની અપેક્ષા શરીરના તથા ભાવની અપેક્ષા કષાયને કૃષ કરવા એનું નામ સંલેખના છે. આ સંલેખના ઉત્તમ મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની હોય છે. બાર વર્ષ પ્રમાળ કાળ સુધી જે સંલેખના ધારણ કરવામાં આવે છે તે ઉત્તમ સંલેખના છે. એક વર્ષ પ્રમાણુ કાળ સુધી જે ધારણ કરવામાં આવે છે તે મધ્યમ સંલેખના છે અને છ મહિના સુધી જે આચરવામાં આવે છે તે જઘન્ય સંલેખના છે. જે ૨૫૦ છે. ઉત્કૃષ્ટ સંલેખનાનો કમગ આ પ્રકારથી છે –“ઢ” ઈત્યાદિ ! અન્વયાર્થ–મે વાત કરત-િકથને વર્ણવતુ પહેલાના ચાર વરસામાં વિર્ડ નિગૂફ રે-વિશતિ નિર્મૂદ્દનં કુર્યાત વિકૃતિ-દૂધ આદિને પરિત્યાગ કરે बिइए वास चउकम्मि-द्वितीये वर्षचतुष्के भी या२ १२सामा विचित्तं तु तवं જ-વિવિત્ર તુ તપશ્ચત વિચિત્ર તપ કરે. ભાવાર્થ-બાર વર્ષના ત્રણ વિભાગ કરવા જોઈએ. એકેક વિભાગમાં ચાર ચાર વર્ષ આવે છે. આ રીતે ઉત્કૃષ્ટ સંલેખનાં ધારણ કરવાનું તાત્પર્ય એ છે કે, પ્રથમના ચાર વર્ષમાં દુગ્ધાદિક વિકૃતિને પરિત્યાગ કરે. પછીથી બીજા ચાર વર્ષમાં ચતુષ્ટ, ષષ્ટ, અષ્ટમ આદિ વિવિધ પ્રકારની તપસ્યા કરે. અને પારણાના દિવસે કલ્પનીય સઘળી વસ્તુઓ એ લઈ શકે છે. ૨૫૧ 1 શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३४3 Page #362 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા ચતુષ્ક વર્ષોમાં શું કરવું જોઈએ એ સૂત્રકાર હવે બતાવે છે– “giતર” ઈત્યાદિ .. અન્વયાર્થ–સુ સંવત- સંવત્સર બે વર્ષ સુધી ઇત્તરમયાન -પત્તિ બાવાડું થવા એકાન્તર તપ કરવું અને પારણામાં આયંબીલ કરવું તગોતતઃ પછીના અગ્યારમા વરસે એ છ મહિના સુધી નાવિધિ ત -નાતિ વિષે તપઃ રેતુ અષ્ટમ, દશમ, દ્વાદશ આદિરૂપ કઠણ તપસ્યા ન કરે, તો-તતઃ પછીના છ મહિનામાં વિશિરૃ તરં તુ ઘરે-વિષ્ટ તુ તપશ્ચત અષ્ટમ. દશમ, દ્વાદશ આદિરૂપ કઠણ તપશ્ચર્યા નિયમથી કરે *િ સંવતfમજ્જૈવत्सरे मा मयारमा मा परिमियं चेव आयाम्लं कुजा-परिमितमेव आचाम्ल ત્ત તે પરિમિત થેડા જ આયંબિલ કરે. બારમા વર્ષમાં નિરંતર આયંબિલ કરે. અગ્યારમા વર્ષમાં ચતુર્થભકત આદિનું પારણાના દિવસે આયંબિલ કરે. આ સૂચનાના નિમિત્ત જ સૂત્રકારે “પરિમિત” શબ્દ ગાથામાં રાખેલ છે. સંવચ્છ-સંવારે બારમા વર્ષમાં તે મુળી-મુનિ મુનિ સિદ્દિવમયાન નોટીસહિતનાંવાડું – કોટી સહીત પ્રથમ આયંબિલની પર્યત કેટની સાથે સાથે બીજા આયંબિલની પ્રારંભ કેટીને યુકત કરીને, અર્થાત નિરંતર આયંબિલ કરીને, માદ્ધમાસિf–માસાદ્ધિમતિન પંદર દિવસ પહેલાં અથવા એક માસ પહેલાંથી -બાળ આહારનું પ્રત્યાખ્યાન કરી સર્વ જે-તપઃ જોત તપસ્યા કરે અર્થાત્ સંથારો કરે. આ ગાથાઓ દ્વારા ત્રીજા વર્ષ ચતુષ્કમાં મુનિએ શું કરવું જોઈએ આ વાતને સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. આના દ્વારા સૂત્રકાર એ બતાવી રહ્યા છે કે, એ મુનિ બે વર્ષ સુધી એટલે નવમા અને દશમા વર્ષમાં એકાન્તર તપ કરે અને પારણામાં આયંબિલ કરે. પછી અગ્યારમા વર્ષમાં છ મહિના સુધી ઘણું વિકૃષ્ટ-કઠણ તપસ્યા ન કરે બાદમાં બીજા છ સુધી કઠણ તપસ્યા કરે. અગ્યારમા વર્ષમાં એકાન્તર તપના પારણાના દિવસે જ આયંબિલ કરે. બારમા વર્ષમાં કેટી સહિત આયંબિલ કરે. પછી એક મહિના પહેલાં અથવા પંદર દિવસ પહેલાં આહારને પરિત્યાગ કરી તપસ્યા કરે. અર્થાત્ અંતમાં અનશન કરીને સંથારો કરે. ૨૫૪ સંથારા મેં સ્થિત મુનિની ભાવના કા નિરૂપણ સંથારે કરેલ મુનિ અશુભ ભાવનાને ત્યાગ કરીને શુભ ભાવના ભાવવી જોઈએ. આ વાતને સૂત્રકાર કહે છે–“#” ઈચ્છાદિ . - અવયાર્થ—અનશનને સ્વીકાર કરવાવાળા એ મુનિરાજે અનર્થના હેતુ भूत कंदप्पमाभिओगं किव्विसिय मोहं आसुरत्तं एयाओ मरणम्मि विरहिया दुग्गइओ होंति-कंदर्प आभियोग्यं किल्विषिकं मोह आसुरत्वं एताः मरणे विराधिका શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३४४ Page #363 -------------------------------------------------------------------------- ________________ સુતચઃ મવત્તિ કન્દપભાવના, આભિગ્યભાવના, કિબિષિકભાવના, મેહભાવના અને આસુરત્વભાવના. આ પાંચ ભાવનાએ કે, જે મરણકાળમાં સમ્યગદર્શન આદિકની અપહારક છે અને એ કારણે જીવને દુર્ગતિમાં લઈ જવા વાળી છે. એને અવશ્ય અવશ્ય પરિત્યાગ કરી દેવું જોઈએ. કારણ કે જે એ કન્દર્પ ભાવના આદિમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એનામાં વ્યવહારની અપેક્ષા ચારિત્રની સત્તા હોવા છતાં પણ એની ઉત્પત્તિ દુર્ગતિરૂપ તથાવિધ દેવનિકામાં જ થાય છે. આથી અહીં દુર્ગતિ શબ્દથી દેવદુર્ગતિનું ગ્રહણ કરી લેવું જોઈએ. કેમકે, જે જીવ ચારિત્રની વિકલતાવાળા હોય છે તે મરીને ચારે ગતિની આયુની બંધ કરી શકે છે. માથામાં કંદર્પ શબ્દથી કંદર્પ ભાવનાનું ગ્રહણ કરવામાં આવેલ છે. કારણ કે, પદના એક દેશથી પણ પૂર્ણ પદનું ગ્રહણ થાય છે. આ જ પ્રમાણે આભિયોગ્ય આદિ શબ્દોથી પણ આભિયાગ્યભાવના, કિબિ. ષિકભાવના, મેહભાવના અને આસુરભાવનાનું ગ્રહણ સમજવું જોઈએ. આ ભાવનાઓને મરણકાળમાં ત્યાગ આ કારણે બતાવવામાં આવેલ છે કે, એ ભાવનાઓ વ્યવહારતઃ ચારિત્રની સત્તા હોવા છતાં પણ જીવને દેવ દુર્ગતિમાં લઈ જાય છે. કારણ કે, એમની સત્તામાં સમ્યગ્ગદશન આદિકેને સદભાવ થઈ શકતું નથી. એ એની અપહારક છે. “મર” પદથી સૂત્રકારને એ અભિપ્રાય છે કે, ભલે એ ભાવનાઓ જીવમાં મરણના પહેલાં રહેલી હોય તે પણ મરણ કાળમાં શુભ ભાવનાઓને સદ્ભાવ હેવાના કારણે જીવને સુગતિની પ્રાપ્તિ થાય છે. રાપા ફરી પણું–‘મિછાસત્તા'' ઈત્યાદિ. અન્વયાર્થ_મિછાસરા-મિયાનઃ મિથ્યાદર્શનમાં રકત બની રહેલ, અથવા નિચા-નિના નિદાન બંધનમાં જકડાયેલ અને હિંart-fહંસક પ્રાણાતિપાત કરવાવાળા એવા ને નિવા મતિ-જે નવ ગ્નિ જે જીવ મરે છે. તેહિં છો તેષાં પુનઃ પછી પરભવમાં એમને વોહી–ોધિઃ બેષિ -ટુર્ટમાં દુર્લભ છે. અર્થાત્ સુલભ થતી નથી. ભાવાર્થ–મેહનીય કર્મના ઉદયથી જાગેલા વિપરીત જ્ઞાન અતમાં તત્વને અભિનિવેશ અથવા તત્વમાં અતત્વને અભિનિવેશ મિથ્યાદર્શન છે. આ મિથ્યાદર્શન, આભિગ્રાહિક, અનાભિગ્રાહિક, આભિનિવેશક, અનાગિક અને સાંશભિકના ભેદથી પાંચ પ્રકારનાં છે. આમાં જેની બુદ્ધિ આસકત છે તે મિથ્યાદર્શન રક્ત જીવ છે. અનુરાગથી યુકત બનીને પરભવ સંબંધિ ભેળોની વાંચ્છના કરવી આનું નામ નિદાન છે. આ નિદાનથી સહિત જે જીવ હેય છે તે સનિદાન છે. બીજાની હિંસા કરવાવાળા જીવ હિંસક કહેવાય છે. આવી અવસ્થામાં વર્તમાન જે જીવ હોય છે તે તે મરીને પરભવમાં જીન ધર્મની પ્રાપ્તિરૂપ બધિથી વંચિત રહે છે. અર્થાત્ ફરીથી એમના માટે બેધિની પ્રાપ્તિ સુલભ બનતી નથી, પરપદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૪૫ Page #364 -------------------------------------------------------------------------- ________________ સમ્મસળત્તા ’ઈત્યાદિ ! અન્વયા—સમ સળરત્તા અનિચાળા મુઢેશમોગાઢા ને લીવા મતિ સિ बोही सुलभा - सम्यग्दर्शनरताः, अनिदानाः शुक्ललेश्यामवगाढाः ये जीवा म्रियन्ते તેષાં રોષિઃ સુરુમા સમ્યગૂદનથી યુક્ત, નિદાનખ'ધથી રહિત, તથા શુકલ લેશ્યામાં વર્તમાન એવા જીવ જ્યારે મરીને પરભવમાં ઉત્પન્ન થાય છે ત્યારે અને ત્યાં એધિ જૈનધર્મની પ્રાપ્તિ સુલભ રહે છે. ।। ૨૫૭ ।। (6 'મિચ્છાસત્તા ” ઈત્યાદિ। 66 અન્વયા—ને મિચ્છાનુંસળત્તા—યે મિચ્ચારોનTMા જે મિથ્યાદનમાં રક્ત અનેલા છે અથવા નિચાળા–નિવાના નિદાન ખંધનથી ખંધાયેલ છે તથા જિન્હેલામોનાઢા-ઝળઙેશ્યામવનાઢા કૃષ્ણલેશ્યાથી યુક્ત છે ચ ને નીયા માંતિ-વૃત્તિ ચે નીવાઃ ત્રિયંતે એવા જીવ જે મરે છે. તે×િ પુળ યોર્ત્તિ લુલ્લાતેવાં પુનિિષ યુગ્મ: એમને પરભવમાં બાધિ દુલભ થાય છે. અહીં એવી શકા થાય છે કે, ખસેા છપ્પનમી (૨૫૬) ગાથામાં જે સિઁ’પદ છે. એનાથી જ ** कृष्णलेश्यामवगाढा " આ પદ્મને અ કહેવાઈ જાય છે. કારણ કે, જે હિંસા કરનારા હાય છે એનામાં પાંચ માસ્રવ તથા પ્રમત્તત્વ આદિ લક્ષણાના સદ્ભાવ જોવામાં આવે છે. આનાથી ત્યાં કૃષ્ણલેશ્વાની સત્તા સિદ્ધ થઈ જાય છે. આનું સમાધાન એ છે કે-મસેછપ્પન (૨૫૬) મી ગાથામાં જે કહેવામાં આવેલ છે એની અપેક્ષા આ ગાથામાં વિશેષતા છે. અને તે આ પ્રમાણે છે કે, જીવ જો કે સામાન્યરૂપથી ખસેાન (૨૫૬) મી ગાથામાં કહેવાયેલ વિશેષણાથી યુક્ત હેાય તે પણ તેને આ ભવમાં અથવા પરભવમાં એષિના લાભ દુર્લભ હાતા નથી. એવા જીવાને મને ભવમાં ખેાધિના લાભ જોવામાં પણ આવે છે. પરંતુ જ્યારે જીવ આવા મિથ્યાદર્શનાર્દિકેાથી કૃષ્ણલેફ્સા-સક્લિષ્ટ પરિણામવાળા મની જાય છે ત્યારે જ એને માધિના લાભ દુર્લભ થાય છે. આ વિશેષતા બતાવનારી આ ગાથા છે. એથી આના કહેવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૪૬ Page #365 -------------------------------------------------------------------------- ________________ પુનરૂક્તિ આવતી નથી બસો પંચાવન (૨૫૫) મી ગાથા દ્વારા “કંદર્પ આદિ ભાવનાએ આ જીવને દુર્ગતિરૂપ અનર્થની દાતા છે” આ વાત બતાવવામાં આવેલ છે. આથી આ વાત અર્થથી આવી જાય છે કે, શુભ ભાવનાઓમાં સુગતિરૂપ અર્થ પ્રદાયકતા છે. બછપ્પન (૨૫૬) મી ગાથામાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, જે જીવ મિથ્યાત્વ આદિમાં રક્ત બની રહ્યા હોય છે એમને બોધિને લાભ દુર્લભ છે. તથા બસસત્તાવન (૨૫) મી ગાથામાં જે જીવ સમ્યકત્વમાં રક્ત છે એમને બોધિનો લાભ સુલભ છે એવું કહેલ છે. અને બસ અઠાવન (૨૫૮) મી ગાથા દ્વારા મિથ્યાદર્શન આદિમાં રક્ત પુરૂષમાં જે સંકિલષ્ટ પરિણામતારૂપ વિશેષતા છે એવું સૂચન કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ વિશેષતાની સૂચક હોવાથી આ કથનમાં પનરક્તતા આવતી નથી. ૨૫૮ સમસ્ત સંલેખના આદિક ધાર્મિક કર્તવ્ય જીન વચનની આરાધના મૂલક થવાથી જ શ્રેયસ્કર થાય છે આ કારણે એમાં આદર કરવો જોઈએ. આ સમજાવવા માટે એ વચનનું માહાસ્ય સૂત્રકાર પ્રદર્શિત કરે છે.“ Tળ વ » ઈત્યાદિ ! અન્વયાર્થ–ને નિવચો-વિનવેને જે જીતેંદ્ર દેવના આગમમાં અUવત્તા–અનુરાઃ અનુરક્ત-પ્રીતિસંપન્ન હોય છે તથા તે બળવળ માળે શિરિ-વિનંવર મન નિત જે જીન વચનેને ભાવપૂર્વક જીવનમાં ઉતારે છે તે–તે તે સમજા-માઃ ભાવ મળ રહિત બનીને અસંવિઝિટ્ર-કવિઃ રાગાદિકના સંકલેશેથી રહિત બની જાય છે. અને એવા જીને પવિત્ત સંસારવીર સંવારિખઃ સંસાર અલ્પ રહી જાય છે. ભાવાર્થ-જે પ્રાણ જ્યારે જીન વચનામાં સમ્યક શ્રદ્ધાવાન બની જાય છે. અને ભાવપૂર્વક એના અનુસાર ચાલવા લાગે છે તો એને સંસાર અલ્પ રહી જાય છે. અને તે મિથ્યાત્વ આદિ ભાવમળેથી રહિત બનીને રાગાદિક સંકલેશેને કદીને કદી અવશ્ય અન્ત કરી લ્ય છે. ર૫૯ કિંચ--“વાઇમરાન ઈત્યાદિ ! અન્વયાર્થ—–જે વિચળ ર ાાતિ-જે વિનવવર્ત ન Tનંતિ જે જીવ જીન વચને ઉપર શ્રદ્ધા કરતા નથી તેમ ન તે એ અનુસાર ચાલે પણ છે તે વાયા-તે વાવ તે મૂઢ છે. એવા પ્રાણી વદુતો-વહુરા અનેકવાર વારणाणि अकाममरणाणि य-बालमरणानि. अकाममरणानि च शासभरणे। द्वारा तथा અકામમરણે દ્વારા મરતા રહે છે. આ કારણે જીનવચન ભાવપૂર્વક સમાદરણીય અને સમાચરણીય છે કે ૨૬૦ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३४७ Page #366 -------------------------------------------------------------------------- ________________ જે જીનવચનની આરાધના કરવામાં અતિચાર લાગી જાય તે એ અતિચારને આચાર્યાદિકની સમક્ષ પ્રકાશિત કરી એનું શોધન કરી લેવું જોઈએ. કારણ કે આલોચના શ્રવણ ગ્ય એ આચાર્યાદિક જ હોય છે. અન્ય નહીં, આ વાતને સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રગટ કરે છે. --“વફુગાવાના” ઈત્યાદિ! અન્વયાર્થ––એ આચાર્ય આદિક વસ્તુશામવિજ્ઞાન–વદુકામવિજ્ઞાન આગમના અંગ ઉપાંગ વગેરેના વિશિષ્ટ જ્ઞાતા હોય છે. તથા સમાદિ ૩HચTIસનાબૂદાવાદ દેશ, કાળ, આશય આદિના વિશિષ્ટ જ્ઞાનથી એ આલોચના કરવાવાળા શિષ્યજનના ચિત્તમાં મધુર ભાષણ આદિથી સમાધિને ઉત્પન કરે છે. અને એમને ગુનાહી-ગુનાળિઃ સારા ગુણોનું ગ્રહણ કરાવે છે. આથી એમનામાં એટલી વિશેષ યોગ્યતા તથા જ્ઞાનાદિની સંપન્નતા હોવાથી એજ આલોચના સાંભળવા ચોગ્ય છે. અર્થાત શિષ્યજનોનું કર્તવ્ય છે કે, તે દેષ આદિના લાગવાથી તેઓ ખાસ કરીને પિતાના આચાર્ય આદિની પાસે એની શુદ્ધિ કરવા માટે આલોચના કરે. આલોચનાને અર્થ પણ એજ છે કે, શુદ્ધ ભાવથી ગુરૂની પાસે પોતાની ભૂલને પ્રગટ કરવી. આ પ્રમાણે કરવાથી લાભ એ થાય છે કે, ભૂલનું શેધન થઈ જાય છે. અને મહાવ્રતની શુદ્ધિ થઈ જાય છે. / ૨૬૧ / કંદર્પાદિ ભાવનાકા નિરૂપણ હવે સૂત્રકાર પહેલાં કહેલ કંદર્પ આદિ ભાવનાઓના પરિવાર નિમિત્ત એનું પ્રત્યેકનું સ્વરૂપ કહે છે-“પયાડુંઈત્યાદિ / ચાર ગાથાઓ – અન્વયાર્થ–સંપશુપાઉં-ચંપાળે કંઇપ–કામકથાઓ તથા કૌમુખ્યકાયા તથા વચનની કુચેષ્ટાઓને કરવાવાળા તથા ઢસટ્ટાવહાવિહાર વિશ્લાવિંતો-શરુસ્વભાવાવિવથrfમઃ પરં વિરમાપયેત્ શીલ. સ્વભાવ, હાસ અને વિકથા આદિથી બીજાને વિસ્મિત કરવાવાળા મનુષ્ય નાં ભાવમાં ગુરુજાન માવાનાં રોતિ કાંદપીભાવનાવાળા માનવામાં આવેલ છે. કામત્તેજક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३४८ Page #367 -------------------------------------------------------------------------- ________________ કથાઓનું કહેવું કંદર્પ છે. ચેષ્ટા વિશેષનું નામ ક્રીકુચ છે. આ ચેષ્ટા શરીર અને વચનથી થાય છે. પિતે હસ્યા સિવાય જ બીજાને ભ્ર, નેત્ર, હઠ, હાથ અને પગ આદિની એવી એવી ચેષ્ટાઓ દેખાડીને કે, જેને જેવાથી બીજાઓને હસવું જ પડે આને કાયક્રૉકુ કહેવામાં આવે છે. વાક્ ક્રૌદૃશ્ય એ છે કે, જેને સાંભળવાથી લોકે હસવા લાગે. જેમકે, અનેક પ્રકારના જાનવરની બેલી બલવી-મેઢેથી વાજા જે સુર કાઢો. ઈત્યાદિ ! તથા “મને જોઈને લોકે આશ્ચર્યથી મુગ્ધ બની જાય.” આવા અભિપ્રાયથી પોતાના શરીરના આકારને વિકાર યુકત બનાવવું, અટ્ટહાસ્ય કરવું, લોકોને આશ્ચર્યમાં ડુબાડી દે તેવા ગપ્પા હાંકવા, આવા પ્રકારનું વર્તન કરનાર જીવ કાંપી ભાવનાવાળો અને છે. આવી ભાવના જીવને દુર્ગતિમાં લઈ જનાર માનવામાં આવેલ છે. આથી એને ત્યાગ કરે એજ શ્રેયકર છે. જે રર અન્વયાર્થ–ને ફાચરસરૂદ્ધિવંતરદ્ધિહેતો જે સુખના નિમિત્તથી, માધુર્ય આદિ રસોની પ્રાપ્તિના નિમિત્તથી, તથા ઋદ્ધિ-ઉપકરણ આદિ સંપત્તિના નિમિત્તથી મંતાનો જાઉં–મંત્રાયોગે ઝુવા મંત્રોને પ્રયોગ કરીને, મિં ત્તિ શરીર આદિની રક્ષા માટે ભૂતિકર્મ અર્થાત ભરમ માટી આદિના લેપરૂપ તથા દેરા આદિના બાંધવારૂપ કર્મ નંતિ–પ્રત્યુત્તે કરે છે. તે આમિયો માં ૩૬-ગામિ મવિનાં ક્ષત્તિ આભિગી ભાવના માનવામાં આવેલ છે. આનું તાત્પર્ય એ છે કે, આભિયેગી ભાવના દુર્ગતિની દાતા હોવાથી પરિવજનીય છે. આ સૂત્રમાં “ચ” શબ્દથી વિવિધ પ્રકારના કૌતુકોનું કરવું તે પણ આભિયેગી ભાવના છે એમ જાણવું જોઈએ. કેઈની રક્ષાના નિમિત્ત, નાર વગેરેને બાંધવું, રાખ અથવા માટીનું લેપન કરવું આ સઘળાં કામ આભિયેગી ભાવના છે. અનગારના માટે આ સઘળા ત્યાજ્ય છે. કારણ કે, તેનાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. જે ર૬૩ છે અન્વયાર્થ–આ પ્રમાણે નાગરણ વીનં ધારિયા સંસાધુળ ગowવા-ન વનિા ધજાગ્ર સંસાધુનાં અવાવી જે જ્ઞાનનાં, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ Page #368 -------------------------------------------------------------------------- ________________ કેવળીયાનાં, ધર્માચાર્ય'નાં, સંધનાં અને સાધુનાં જે અવણુવાદ કરે છે તથા માર્—માથી જે પાતે જ માયાવી છે તે મનુષ્ય વિયિં માત્રળું દુર્—જિયિષિ મિવનાં રોત્તિ કિવીષિકી ભાવનાવાળા બને છે. ૫ ૨૬૪૫ જે જ્ઞાનના અવર્ણવાદી હોય છે, તે આ પ્રકારે કહે છે. આ પ્રવચનમાં એજ પૃથવી આદિ કાય ફ્રી ફરીને નિરૂપિત થાય છે, એજ વ્રત વારવાર કહેવાયેલ છે, તથા એજ પ્રમાદ અથવા અપ્રમાદ જગ્યા જગ્યાએ બતાવેલ છે. આ માટે આ પ્રવચન પુનરાપ્તિના દોષથી ભરપૂર છે બીજી વાત એક એ છે કે, જ્યારે શ્રૃતનું પઠન પાઠન મેાક્ષ પ્રાપ્તિના ઉદ્દેશથી કરવામાં આવે છે, તા ફરીથી એમાં માક્ષાથી એના માટે જ્યાતિષ વગેરેની તથા પૃથવીકાય આદિ જીવાની ગણતરી અને દ્વીપ સમુદ્ર વગેરેની પરિંગણનાથી શું લાભ છે ? કાંઇ સમજવામાં આવતું નથી. ” આ પ્રમાણે જે કેવળી ભગવાનના અવળુ વાદ કરે છે તે કહે છે કે,–“કેવળી ભગવાનમાં જ્ઞાનપયોગ અને દર્શનાપંચાગ ક્રમથી થાય છે. અથવા યુગપત્ થાય છે? જો આની કેવળીમાં ક્રમિકતા માનવામાં આવે તે જ્ઞાનના સમયમાં દન અને દનના સમયમાં જ્ઞાન નહીં થાય—તેથી તેમાં પરસ્પર આવરણુત્વના સદ્ભાવ માનવા પડશે, કેવળીની આત્માથી જ્ઞાનાવરણ અને દનાવરણ આ બન્ને આવરણુ સર્વથા ક્ષષિત ખની ચૂકેલ છે. તથા બીજા આવારકના અભાવ છે આથી જ્ઞાન અને દર્શન આ ખ'નેમાં પશુ પરસ્પરમાં આવરકતા આવવાંમાં કઈ માધા આવી શકે છે જો કહેવામાં આવે કે, દનાપયાગ અને જ્ઞાનાપયેાગ કેવળીમાં યુગપત્ હાય છે એવી માન્યતામાં એક કાળ ભાવી માન્યતા હાવાથી આ બન્નેમાં એકાપત્તિ માનવી પડશે. પરંતુ તેમાં એકત્વાપત્તિ કાઈ પણ રીતે થઈ શકતી નથી. કારણ કે, જ્ઞાનના સ્વભાવ સાકાર અને દત્તના સ્વભાવ અનાકાર છે. અને એથી જ એ બન્ને પરસ્પર જુદા જુદા છે. બીજી વાત એક એ પણ છે કે, જ્યારે આ પ્રમાણે આ બન્ને પાત પેાતાના સ્વભાવથી એક બીજાથી વિરૂદ્ધ છે તેા પછી એમનું ચગપત થવાનું પણુ અવિરૂદ્ધ કેમ માની શકાય છે. આથી આ બન્નેની ન તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫૦ Page #369 -------------------------------------------------------------------------- ________________ ક્રમિક્તા બને છે અથવા ન તે યુગપત્તા” આ પ્રમાણે જે ધર્માચાર્યના અવ વાદી હોય છે તે આ પ્રકારે કહે છે કે,–“આ ધર્માચાર્ય ન તે વિશુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલ છે. અથવા ન તે વિશુદ્ધ વંશમાં જનમેલ છે. લૌકિક વ્યવહાથી એ સઘળા બિલકુલ અજાણ છે. ઉચિતતા તે એમનામાં બિલકુલ હોતી નથી.” આ પ્રમાણે ધર્માચાર્યનું અવર્ણવાદ કરવાવાળા મુનિ ગુરૂ સેવાથી હમેશાં પરાક્રમુખ રહે છે. અનુચિત વિદ્યાવાળા અને છિદ્રાષિ હોય છે. બધાની સામે પોતાના ગુરૂદેવના દેશોને કહેવામાં તેને કેઈ સંકેચ આવતે નથી. સમજાવવા છતાં પણ તે સમજાવનાર સામે પણ પ્રતિકુળ બની જાય છે. તથા સંઘને અવર્ણવાદી સંઘની નિંદા કરે છે. “અરે સંસારમાં તે બીજા પણ અનેક સંઘ છે, કુતરાના, શિયાળીયાના તે પછી આ સંઘ એ કર્યો અને ખો સંઘ છે.” તથા સાધની અવણવાદીની વિચાર ધારા આ પ્રકારની હોય છે, ” અરે આ સાધુ તે પરસ્પરમાં એક બીજાને જોઈ નથી શક્તા અને આ કારણ છે કે, સઘળા અલગ અલગ થઈને દેશાંતરમાં વિરચતા રહે છે. ગુરૂઓની સેવા કરવી તે એક બાજુ રહી પરંતુ આ તે એમના સાથી પણ થતા નથી અને સ્વચ્છ'દિ રહે છે. જેના ગુણેને જોઈને મુનિજન આનંદિત થાય છે તેના પણ અતિચાર આદિ દેષોને સહન કરી શક્તા નથી. આ પ્રકારના જ્ઞાન આદિના અવરણુંવાદિ હોય છે. માયા શબ્દને અર્થ શઠ (કપટ) છે. આ માયા જેને હોય છે તે મારી છે. મારી પોતાના સ્વભાવને ઢાંકતા રહે છે. અને બીજાના સદગુણોની પણ નિંદા કરે છે. ચિરની માફક બધી બાજુ શકિત મનવાળા થઈને પોતાના આચારને ગૂઢ રાખીને તથા પોતાના વ્યવહારને સિકકો જમાવવા માટે જુઠું બોલ્યા કરે છે. આવી વ્યક્તિ કિબિશી ભાવના વાળી મનાયેલ છે. જેથી આ ભાવનાને પણ દુર્ગતિના હેતુરૂપ જાણીને મોક્ષના અભિલાષીઓએ છેડી દેવી જોઈએ. ૨૬૪ | અન્વયાર્થ–પુરોપ-અનુરોપકારઃ સદાય વિરોધશીલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ હોવાના કારણે અથવા પ્રશ્ચત્તાપ ન કરવાવાળા હોવાને કારણે, અથવા ક્ષમાની યાચના કરવા છતાં પણ પ્રસન્નતાના અભાવક હોવાને કારણે જેનામાંથી ક્રોધ ઓછા થવા પામતે નથી તથા જે નિમિત્તાિ પરિણેવી-નિમિત્તે તવી નિમિત્તરૂપ વિષયના પ્રતિ સેવક છે, કોઇના નિમિત્તનું જ જે સદા સર્વદા ધ્યાન રાખે છે. એવી વ્યક્તિ sufઉં વાર-િત્તાવ્યાં પUTખ્યા આ બે કારણોથી કુરિચ વળાં કુળરૂ-બાસુરિજી માવનાં જોરિ આસુરી ભાવનાવાળી બને છે. આ ભાવના પણ જીવને દુર્ગતિમાં લઈ જનાર હોવાથી અને પથ ત્યાગ કરવો જોઈએ. કિંચ—“સંસ્થgિi” ઈત્યાદિ અન્વયાર્થ–સસ્થાળ-શાકg પિતે પિતાનો જ ઘાત કરવા માટે શરીર ઉપર તરવાર આદિ શસ્ત્રોનો ત્યાગ કરે, વિકમવાળં-વિષમક્ષણનું વિષનું ભક્ષણ કરવું, કસ્ટ-વઢનY અગ્નિમાં પ્રવેશ કરે, નવા -નઈબાદ પાણીમાં ડૂબી જવું, તથા બળવામં સેવા-અનાવરમાણàવા અનાચાર ભાંડસેવા–શાસથી વિરૂદ્ધ વ્યવહારનું અનુકરણ કરવાને માટે ઉપકરણ રાખવા આ આચાર ભાંડ સેવા છે.-આથી વિપરીત અનાચાર ભાંડ સેવા છે–આ સઘળી વાતે વાળrળ વંતિ–માનિ વક્તાતિ જન્મ, જરા, અને મરણના નિમિત્ત ભૂત કર્મોને આત્માનિ સાથે સંબંધ કરાવે છે. આના કારણે આત્મા સંસારથી પાર થઈ શકતું નથી. આ શસ્ત્ર આદિ સંકલેશજનક હોવાથી આત્માના માટે અનંતભવના હેતુભૂત થાય છે. શંકા–અહીં પહેલાં એ કંદર્પ આદિ ભાવનાઓને દેવ દુર્ગતિની દાતા બતાવેલ છે. અર્થાત દેવ દુર્ગતિની પ્રાપ્તિ થવી આ ફળ એ ભાવનાઓનું છે એવું કહેલ છે. અને હવે અહીં એવું કહેવામાં આવે છે કે, એ શસ્ત્ર શહણાદિક અનંત જન્મ મરણના કારણભૂત કર્મોના બંધનરૂપ ફળને આપનાર છે. આ કારણથી આ પ્રકારના કહેવામાં પૂર્વાપર વિરોધ આવે છે? તે આવી આશંકા બરાબર નથી. કારણ કે. ફળ બે પ્રકારનાં હોય છે. એક સાક્ષાત ફળ અને બીજું પરંપરા ફળ દેવ દુર્ગતિ પાપ્તિ એ કંદર્પ આદિ ભાવનાઓનું સાક્ષાત ફળ છે. તથા જન્મ મરણરૂપ ફળ પરંપરા ફળ છે. આથી આવી ભાવનાઓનાં દ્વિવિધ ફળ અનિષ્ટ છે એવું જાણુને સાધુ જન એને પરિત્યાગ જરૂરથી કરી દે. કહ્યું પણ છે—“ચાલો માવળા માવિત્તા સેવ તુરંવંતિ! તરો ૨ ગુચા સંતા મંસારમii ” ઈતિ . શારદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫ ૨ Page #371 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકા ઉપસંહાર હવે ભગવદુકત અર્થને ઉપસંહારક કરતાં શ્રી સુધર્માસ્વામી જન્મે સ્વામીને કહે છે–“પુરૂ પાડ” ચારિ અન્વયાર્થ–નાથ-જ્ઞાતજ્ઞઃ જ્ઞાત પુત્ર ચરમ તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીએ જે યુદ્ધ-યુદ્ધ કેવળ જ્ઞાનરૂપ આલેકથી સમસ્ત વસ્તુ સ્વરૂપના જ્ઞાતા હતા, તેમણે ૬ મસિદ્ધિવસંમતિ મવસિદ્ધ સંતાન અનન્તરોકત આ ભવ સિદ્ધિક ભવ્યજને દ્વારા સ્વીકારવામાં આવેલ આ અનન્તરોકત ફરી સત્તર=HTT–ષત્રિપાઠુત્તરાધ્યાયાન વિનય શ્રત આદિ નામને છત્રીસ અધ્યયનેવાળા ઉતરાધ્યયનને ૩-ત્રાતુલ્ય નિર્વાણ પ્રાપ્તિના આસન્ન સમયમાં અર્થ સાથે પ્રગટ કરીને સિદ્ધિધામને પ્રાપ્ત કરેલ છે. ભાવાર્થ-શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ વિનયશ્રત આદિ નામના છત્રીસ ૩૬ અધ્યયનેથી યુકત આ ઉત્તરાધ્યયનને અર્થતઃ મુકિત જવાના થોડા સમય પહેલાં નિરૂપણ કરેલ છે. આમાં સઘળાં અધ્યયન સંપૂર્ણ રીતે કલ્યાણ સાધક હેવાથી ભવ્યજનોએ સ્વીકાર કરેલ છે ભગવાન મહાવીર જ્ઞાતપુત્ર હતા. એમણે મુક્તિ લક્ષ્મીને પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે આ ભગવદુત અર્થને ઉપસંહાર કરીને શ્રી સુધર્માસ્વામીએ જમ્મુ સ્વામીને અધ્યયનને સમાપ્ત કરેલ છે. “તે વી”િ પદેને અર્થ આગળ કહેવાઈ ગયેલ છે. ઉત્તરાધ્યયન સૂત્ર સંપૂર્ણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૫ ૩ Page #372 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર પ્રશસ્તિ શાસ્ત્ર પ્રશસ્તિ– સૌરાષ્ટ્ર દેશમાં જૈનસંઘથી વિભૂષિત એક ખાખી જાગીયા નામનું ગામ છે. આ ગામ મૌજ નદીના કાંઠા ઉપર વસેલું છે. આ ગામમાં બાટવીયા કાળમાં ઉત્પન્ન થયેલા શ્રી પ્રાણજીવન ભાઈ રહે છે. એમને એક પુત્રી હતી. જેનું નામ કુસુમગૌરી હતું. એ સ્વર્ગવાસી થઈ ગયેલ છે. આથી એની સ્મૃતિ નિમિત્ત આ પ્રિયદર્શિની નામની ટીકા ત્યાં વિક્રમ સંવત ૨૦૦૮ના વિશાખ વદ ૭ને શુક્રવારના રોજ પ્રાણજીવનભાઈની પ્રાર્થનાથી સંપૂર્ણ કરવામાં આવેલ છે આ ટીકાની સમાપ્તિના સમયે જૈન ધર્મોપાસક જામજોધપુર નિવાસી શ્રી પોપટલાલભાઈ સહકુટુંબ દર્શનાર્થે આવેલા અને ત્યાં ધર્મની પ્રભાવના પૂબ કરવામાં આવી. એમના પિતાનું નામ શ્રી માવજીભાઈ હતું. મહેતા કુળમાં એમને જન્મ થયેલ છે. જેમનાં ધર્મપત્નીનું નામ છબલબાઈ છે. લક્ષ્મીની એમના પર સંપૂર્ણ કૃપા છે. જામજોધપુરગામને જૈનસંઘ સદા સુખી અને દયાળુ છે. જે કાંઈ પણ ધાર્મિક કામ કરવાનું હોય છે ત્યારે સઘળા ખૂબ જ પ્રેમથી સાથે બેસીને એકત્ર ભાવનાથી કરે છે. દીનદુઃખી જીની રક્ષામાં આથી ઘણી મદદ મળતી રહે છે. આ સઘળા શુદ્ધ સ્થાનકવાસી સંપ્રદાયના ઉપાસક છે. શક્તિ અનુસાર રત્નત્રયની આરાધના કરતા રહે છે. જૈનધર્મમાં વિશેષ સંપન્ન એમની માનસિક પરિણતિ રહ્યા કરે છે. દરેક ઘરમાં શ્રાવક અને શ્રાવિકાઓ દેવ, ગુરૂ અને ધર્મમાં વિશિષ્ટ ભક્તિ રાખવાવાળા છે તથા સદાચાર સંપન છે. मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः। सुधर्मा मङ्गलं जम्बूजैनधर्मोऽस्तु मङ्गलम् // 1 // શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : 4 354