SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તપની અપેક્ષા પાર પહોંચી જાય છે. અથવા પ્રાયશ્ચિત્તોની પાર પહોંચી જાય છે. આનું નામ પારાંચિત પ્રાયશ્ચિત્ત છે. ૧૦, આનાથી ઉત્કૃષ્ટ બીજું કઈ પ્રાયશ્ચિત્ત નથી. આ સહુથી ઊંચું પ્રાયશ્ચિત્ત છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત નામનું આ દશવિધ આત્યંતર તપ થાય છે. ૩૧ વિનય કા વર્ણન વિનય તપને આ પ્રકાર છે—“મુદ્દા” ઈત્યાદિ! અન્વયાથ–સમુદ્ર-મ્યુસ્થાનમ્ ગુરૂ આદિ માન્ય જનેની સામે સન્માન પ્રદર્શિત કરવા માટે ઉભા રહેવું, અભ્યસ્થાન છે. બંનસ્ટિવાળ-સાત્રિ M બનને હાથને એમની સામે જોડવા અંજલિ કારણ છે. તવ મારવાથiતારાનY એમને ઉચ્ચ આસને બેસાડવા તે આસન દાન છે. કમરિ માનકુવા-મિત્તિમાશુકૂવા ગુરૂના વિષયમાં અનુરાગ રાખ તે ગુરૂભક્તિ છે. અને અંતઃકરણથી ગુરૂ વચનેને સાંભળવાની આકાંક્ષા રાખવી, એમની આજ્ઞાનું પાલન કરવાની પ્રતિક્ષામાં રહેવું તે ભાવ સુશ્રુષા છે. પણ વિમોરિયાશિ-g: રિનઃ ચાહવારઃ અથવા આદર પૂર્વક ગુરૂજનની સેવા કરવી એ સઘળાં વિનય તપ છે. ૩રા. વૈયાવૃત્ય કા વર્ણન વિયાવૃત્યને આ પ્રકાર છે.– આચરિવ” ઈત્યાદિ ! અન્વયાર્થ–સારથિ મા રણવિદ્ વેચાવવૅમિ-વાધિ લર્વેિ જૈવીકૃત્યે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, લાન, શૈક્ષ સાધર્મિક કુળ, ગણ, સંઘ, આ ભેદથી વૈયાવૃત્ય તપ દસ પ્રકારનું હોય છે. આ તપમાં आसेवणं जहाथाम वेयावच्चं तमाहि -आसेवनं-यथास्थाम वैयाघ्रात्यं तदाख्यातम પિતાની શક્તિના અનુસાર આચાર્ય આદિકેના માટે આહાર આદિનું લાવી આપવું એજ એમની સેવા છે, અને એજ વૈયાવૃત્ય તપ છે. ૫૩૩મા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૫૫
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy