SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ અને નિસ્તો-નિઃસાહ્યઃ માયા, મિથ્યા અને નિદાન આ ત્રણ શલ્યથી રહિત નીવો-નવ જીવ નાસવોોરૂ-નાસ્ત્રવ મવતિ જ્ઞાનાવરણીય આદિ કર્મબંધના કારણભૂત પ્રાણાતિપાત આદિથી રહિત હોય છે. ૩ | કર્મ ખપાનેક પ્રકાર કા દ્રષ્ટાંતપૂર્વક વર્ણન હવે કમ ખપાવવાના પ્રકારને દષ્ટાંત પૂર્વક કહેવાની વિવક્ષાથી શ્રી સુધર્માસ્વામી કહે છે –“ g fiઈત્યાદિત અન્વયાર્થ—હે જબૂ! ૪ કિંતુ વિવજ્ઞાણે રાવોલમન્નિત્યં તે ન खवेइ तं में एगमणा सुण-एतेषां तु विपर्यासे रागद्वेषसमर्जितं सत् यथा क्षपयति तन्मे ઇમના શ્રy અનાસ્સવના કારણભૂત પ્રાણાતિપાતાદિક વિરમણ તથા સમિતિ આદિકેની વિપરીતતા થવાથી રાગદ્વેષ દ્વારા જે કર્મ ઉપાર્જીત થાય છે એ કર્મોને સંયમી જન જે પ્રકારથી અપાવે છે. એ પ્રકારને હું કહું છું તે એને તમે એકાગ્રમન થઇને સાંભળે પાકા હવે પ્રથમ દષ્ટાંત કહે છે–“” ઈત્યાદિ! અન્વયાર્થ––ચા જેમ માતા ના સંનિધ્યે ઉત્તિરાણ तवणाए कमेणं सोसणा भवे-महातडागस्य जलागमे निरुद्वउत्सेचनेन तपनेन क्रमेण ફોષ મવતિ પાણીથી ભરપૂર એવા મેટા તળાવના જળનું આગમન રેકી દેવામાં આવે અને તેમાં ભરેલું પાણી અરઘટ્ટ રેંટ આદિ દ્વારા બહાર કઢાઈ જાય અથવાતે સૂર્યની ગરમીથી સંતપ્ત થતું રહેવાથી કમશઃ તેનું શેષણ થઈ જાય છે. જે ૫ તપ કે ભેદપ્રભેદોં કા વર્ણન તુ” ઈત્યાદિ. અન્વયાર્થી--પર્વ-પ્રવમ્ આજ પ્રમાણે પ્રાણાતિપાત વિરમણ આદિ દ્વારા संजयस्सावि-संयतस्यापि संयतमुनिनां ५५ नवीन पावकम्मनिरासवे-पापकर्मनिના જ્ઞાનાવરણીય આદિ પાપ કર્મોના અનાસ્ત્રવ થવાથી મવકીનંત્તિ વર્ષ-મોટિસંજિતં ર્મ કરેડે ભવમાં રાગદ્વેષ આદિ કારણો દ્વારા સંચિત કર્મ તવા -તવા નીર્જીતે તપથી નષ્ટ થઈ જાય છે. | ૬ | પહેલાં “તપથી નિર્જરા થાય છે” તે કહ્યું, હવે તપના ભેદ પ્રભેદને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૩૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy