SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પદ્મશ્યાનાં લક્ષણ કહે છે–“રાજુમાળેઈત્યાદિ ! અન્વયાર્થ–પ્રચવોમાણે મચાએ જ પશુ-કતનુમાનઃ મારામ. વ્રતનુ ક્રોધ, માન, કષાયની અલ્પતા થવી માયા તથા લોભ કષાયની અલ્પતા થવી, જયંજિત્તે યંતવા-ઝરાન્તિરિત્તા ના શાન્ત ચિત્તવાળા બનવું, અશુભયોગને પરિત્યાગ કરીને શુભ યોગમાં પ્રવૃત્ત થવું, ચોવિંચોદાવાન મન, વચન, કાયાના રોગોને સદા પવિત્ર રાખવા તથા વાવં– ૩પયાનવાન્ તીવ્ર તપશ્ચર્યા કરવી ૨૯ તથા–“તા પ્રવાઈત્યાદિ ! અન્વયાર્થ–ાઇવાડ્ર-કતનવાવી થોડું અને હિતકર બેલવું, ઉપઉપરાન્તર ઉપશમ પરિણામયુક્ત થવું, વિવિ-નિતેન્દ્રિયઃ પિતાની ઈન્દ્રિયોને વશમાં રાખવી, ચોરમારો પાર્ટ્સ 7 રિઝમે-તોપ સમાયુ વર્ષો તુ પરિણામતિ આ સઘળી વાતોથી યુક્ત પ્રાણી પદ્મવેશ્યાવાળા હોય છે. ૩૦ હવે શુકલેશ્યાના લક્ષણને કહે છે–“ગણિ ” ઈત્યાદિ! અન્વયાર્થ––ગાણિજ્ઞિતા--મારી વયિત્વા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિત્યાગ કરીને જે આત્મા ધર્મસુરિ જ્ઞા-ધર્મગુરૂં શાતિ ધર્મધ્યાન અને શુકલધ્યાનનું સેવન કરે છે, તથા પસંજ-કાન્તિનિત્તર પ્રશાન્ત ચિત્તવાળા હોય છે. અને તq–ાન્તાભ અશુભાગોના પરિ. તાપથી પોતાના આત્માને વશમાં રાખે છે, મિg-મિતઃ પાંચ સમિતિનું પાલન કરે છે, જુત્તિ, -મુણિપુ ગુરુ અને મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ દ્વારા પિતાના ચારિત્રની રક્ષા કરતા રહે છે ૩૧ તથા–“સરાનેઈત્યાદિ! અન્વયાર્થ–સરને વીર વાસરોગો વીતરો વા જે સરાગ હેય, અથવા વીતરાગ હોય, ૩ -૩Yરાન્તિઃ ઉપશમ ભાવથી જે યુક્ત હોય, નિરિણતિથિઃ ઈન્દ્રિયોને જેણે વશમાં કરી લીધેલ હોય, ઉત્તરમારો-ત. ચોમાયુ આ પ્રકારના યોગથી યુક્ત પ્રાણી શુકલ લેશ્યાવાળા હોય છે. ૩૨ સ્થાનદ્વાર કા નિરૂપણ હવે સૂત્રકાર આઠમા સ્થાન દ્વારને બતાવે છે-“બહિષ૦” ઈત્યાદિ અન્વયાર્થ–સંયિકાળો qળી પિન ને સમય સંસાયા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨ ૩૦
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy