SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ लोगा-असंख्येयानाम् अवसर्पिणीनां उत्सर्पिणीनां ये समयाः संख्यातीताः लोकाः અસંખ્યાત અવસર્પિણી કાળ તથા અસંખ્યાત ઉત્સર્પિણી કાળને જેટલો સમય હોય છે અથવા અસંખ્યાત લેકના જેટલા પ્રદેશ છે એટલા જ હેરાનકાળા ફુવંતિ-રચાનાં થાનનિ અવન્તિ લેશ્યાઓનાં સ્થાન હોય છે. દસ કેડીકેડી સાગરનો એક અવસર્પિણી થાય કાળ છે. એટલાજ કેડીકેડી સાગરને ઉત્સર્પિણી કાળ થાય છે. અને કાળ મળીને અર્થાત્ વીસ કેડા કડી સાગરનું એક જે કાળમાં પ્રાણીઓનાં શરીર, આયુ, લક્ષ્મી, આદિને હાસ પ્રતિ સમય કાળચક થાય છે. તે રહે છે. તે અવસર્પિણી કાળ છે. એનાથી વિપરીત ઉત્સર્પિણી કાળ છે. અસંખ્યાત ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળને જેટલો સમય છે તથા અસંખ્યાત લોકોને જેટલો પ્રદેશ હોય છે. એટલા જ લેશ્યાઓનાં સ્થાન છે, અશુભલેશ્યાઓનાં સંકલેશ રૂપ સ્થાન હોય છે તથા શુભ લેશ્યાઓનાં વિશુદ્ધિરૂપ સ્થાન હોય છે. આ ગાથામાં કાળની અપેક્ષાએ તથા ક્ષેત્રની અપેક્ષાએ લેશ્યાઓના સ્થાનેનું પ્રમાણ કહેવામાં આવેલ છે. એમાં અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણીના સમયેને લઈને જે સ્થાનનું પ્રમાણ બતાવેલ છે, તે કાળની અપેક્ષાએ પ્રમાણ જાણવું જોઈએ. તથા અસંખ્યાત લોકોનાં દેશોને લઈને જે પ્રમાણે બતાવવામાં આવેલ છે. તે ક્ષેત્રની અપેક્ષાએ લેશ્યાએના સ્થાનનું પ્રમાણ જાણવું જોઈએ. ૩૩ સ્થિતિકાર કા નિરૂપણ સૂત્રકાર હવે સ્થિતિ દ્વારને બતાવે છે, આમાં પ્રથમ “કૃષ્ણલેશ્યાની કેટલી સ્થિતિ છે તેને પ્રગટ કરે છે–“મુહુર” ઈત્યાદિ ! અન્વયાર્થ–નિ -suહેરવાયાઃ કૃષ્ણ લેશ્યાની નનાસિર્ફ-નન્ય સ્થિતિ જઘન્ય સ્થિતિ મુહુર-મુદ્રા અન્તમુહૂર્તની હેય છે. તથા उक्कोसा ठिई-उत्कृष्टा स्थिति उत्कृष्ट स्थिति मुहुत्तहिया तेत्तीसा सागरा-मुहूर्ता ઉપવન ત્રરાત ના અન્તર્મુહર્ત અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોય છે. એવું નાચવા-જ્ઞાતવ્યા જાણવું જોઈએ. અન્નમુહૂર્તના પણ અસંખ્યાત ભેદ હોય છે. આ કારણે અન્તર્મુહૂર્ત શબ્દથી પૂર્વોત્તર ભવ સંબંધી અન્ત મુહર્ત દ્રય કહેવાયેલ સમજવું જોઈએ. ૩૪ નીલ ગ્લેશ્યાની સ્થિતિ આ પ્રકારની છે—મુહુરૂદ્ધ તુ” ઈત્યાદિ ! અન્વયાર્થીનીસ્ટ-નીન્કેરાયા નલલેશ્યાની નના ઉર્ફ-વાસ્થિતિ જઘન્ય સ્થિતિ મુહુર-મુન્નામ્ અંન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૨૩૧
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy