SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણુ, એ જીવને આ ગુરુવંદનના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. એ સૌભાગ્યનુ' એવુ' ફળ મળે છે કે, દરેક સ્થળે તેની આજ્ઞાના અમલ થતા રહે છે. સહુ કોઈ એની વાતને માનવા લાગે છે. કેમકે, વદન કારિક પુરુષને પ્રાયઃ આદેય ક્રર્મોના પણ ઉદય થાય છે. વાળમાનું ૨ છાં નળેક્-નિમાયં જ નનવૃત્તિ સઘળી અવસ્થાઓમાં લેાકેા એને અનુકૂળ મની જાય છે. અર્થાત્ ગુરુવ ંદન કરવાવાળા સાધુને ગુરુવંદનના પ્રભાવથી નિચ ગેત્રના બંધના અભાવ થઈ ને ઉચ્ચ ગેાત્રને અધ થાય છે. તથા અપ્રતિહત આજ્ઞાફળવાળા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તથા સમસ્ત અવસ્થાએમાં લેાકે એમને અનુકૂળ બની રહે છે. ૫૧૦ ॥ પ્રતિક્રમણ કે ફલ કા વર્ણન સામાયિકાઢિ ગુણવાળાએ પણ પ્રતિક્રમણ અવશ્ય કરવુ જોઈ એ. આથી અગીયારમાં એલમાં પ્રતિક્રમણનું સ્વરૂપ કહે છે.—“ ધિમળેળ' ” ઈત્યાદિ. અન્વયા—મત્તે વિમળેળ લીવે જિજ્ઞાચક્-મન્ત પ્રતિમળેનલીવઃ જિજ્ઞનયતિ હૈ ભગવાન ! પ્રતિક્રમણ કરવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? તેના ઉત્તરમાં કહે છે કે, વિમળાં વક્રિક્ારૂં વિષેરૂ-પ્રત્તિમળે, વ્રતછિદ્રાનિ જ્ઞાતિ પ્રતિક્રમણ કરવાથી જીવ પેાતાના પ્રાણાતિપાત વિરમણુરૂપ છિદ્રોને ઢાંકે છે,-દૂર કરે છે. વિદ્યિ વર્યા, પુળગીને નિષ્કાસને-પિતિવ્રતછિદ્રઃ પુનઃ લીવઃ નિષ્કાર: વ્રતાના અતિચાર દૂર થવાથી જીવ હિંસાદિક જન્ય આસવાથી સર્વથા નિરૂદ્ધ હોવાને કારણે સવજી પત્તિ-ગાવત્રિ નિર્દોષ ચારિત્રને પાળનાર બને છે. અદ્રુત્તુ પત્રયળમાચાસુ કત્તે બપુત્તે મુનિષ વિદ્-ગવુ પ્રવચનમામુ ઉચુતઃ અરૃચત્ત્વઃ સુનિશ્તિો વિત્તિ આ રીતે નિર્દોષ ચારિત્રશાળી અનેલ તે જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ આઠે પ્રવચન માતાઆમાં સાવધાન થઈને તથા સર્વદા સંયમના આરાધક અનીને પેાતાના સય્મની રક્ષા કરતાં કરતાં તે સંયમ માર્ગ માં વિચરણ કરે છે. ભાવાથ —પ્રમાદ આદિના વશથી શુભયાગથી અશુભ ચેાગને પ્રાપ્ત બનેલ સાધુ ફરીથી શુભ ચેાગમાં લાવનાર એ પ્રતિક્રમણ છે. આ પ્રતિક્રમણના પ્રભાવ છે. વ્રતમાં જે કાંઈ અતિચાર લાગી જાય તે તે પ્રતિક્રમણ કરાવવામાંથી દૂર થઈ જાય છે. આ પ્રમાણે નિરતિચાર ત્રતાની આરાધના કરવાવાળા સાધુ આસ્રવ દ્વારાને બંધ કરીને નિર્દોષ ચારિત્રના આરાધક બનીને આઠ પ્રવચન માતાએમાં સાવધાન બને છે. એ સાવધાનતા જ તેની સયમ આરાધકતા છે. ૧૧૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૨
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy