SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ કે ફલ કા વર્ણન પ્રતિક્રમણમાં અતિચારોની શુદ્ધિના માટે કર્યોત્સર્ગ કર જોઈએ. આ વાત સૂત્રકાર બારમાં બેલમાં બતાવે છે—“ સોળ” ઈત્યાદિ. અન્વયાર્થ–મતે પરાજ ની જ વેરૂ-મત્ત રોત્સા નવઃ જિ રાત્તિ હે ભગવાન! કાત્સર્ગથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? આના ઉત્તરમાં छ -काउस्सग्गेणं तियपडप्पन्नं पायच्छित्तं विसोहेइ-कायोत्सर्गेण अतीतप्रत्यु ન જનજિાર વિધતિ જીવ આ કાસર્ગના પ્રભાવથી અતીત કાળમાં ઉત્પન કરેલાં તથા વર્તમાન કાળમાં કરેલાં પ્રાયશ્ચિત્તાથ પોતાના દેની શુદ્ધિ કરી લે છે. વિદ્ધવારિત્તિ ૨ જીવે નિવ્રુણિયણ ગોથિ મહa મારવા જતા झाणीवगए सुहं सुहेणं विहरइ-विशुद्धप्रायश्चिन्त श्च जीवः निर्वृतहृदयः अपहृतभरः इव જાવા પ્રાધ્યાનોતઃ સુણે ખુણેન વિરતિ આ પ્રકારના અતિચાર જનિત તાપ જે જીવે દૂર કરી દીધેલ છે એવો જીવ ભારના ઉતરવાથી સ્વસ્થ ચિત્ત બનીને ભારવાહકની માફક સ્વસ્થ ચિત્ત થઈને ધર્મ આદિ ધ્યાન કરવામાં સાવધાન બને છે. અને આ રીતે તે શાંન્તિપૂર્વક ઘણુ જ આનંદની સાથે આલેક અને પરલોકને આરાધક બને છે. ભાવાર્થઅતિચારેની શુદ્ધિ માટે આગોક્ત વિધિ અનુસાર શરીરના મમત્વને ત્યાગ કરે તેવું નામ કાર્યોત્સર્ગ છે. આ કાર્યોત્સર્ગના પ્રભાવથી સાધુ અતીત કાળ સંબંધિ અને વર્તમાન કાળ સંબંધિ પ્રાયશ્ચિતાહ દોષની શુદ્ધિ કરી લે છે. આ પ્રમાણે દોષની શુદ્ધિ થવાથી હૃદય બિલકુલ સ્વસ્થ થઈ જાય છે. જે રીતે ભારના ઉતરવાથી ભારવાહકનું ચિત્ત સ્વસ્થ થઈ જાય છે. સ્વસ્થ ચિત્ત થઈને તે સારી રીતે ધર્મધ્યાન આદિને નિરાકુલરૂપથી કરતા રહે છે. ૧૨ પ્રત્યાખ્યાન કે ફલ કા વર્ણન કાયોત્સર્ગ કરવા છતાં પણ ફરી અતિચાની સંભાવનામાં પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આ વાત સૂત્રકાર તેરમાં બેલમાં કહે છે–“ g ami ઇત્યાદિ. અન્વયાર્થ–મને પરવાળાં ની જિં -મત્ત પ્રત્યાચાર કરઃ િનનયત્તિ હે ભગવાન! પ્રત્યાખ્યાનથી જીવ કયા ગુણને પામે છે? આના ઉત્તરમાં કહે છે કે-વાળ લાવવાનારું નિમરૂ–પ્રચાચાને વાસદાધિ નિદ્ધિ પ્રત્યાખ્યાનથી જીત આસવના દ્વારેને નિરોધ કરે છે તથા पच्चक्खाणेण इच्छानिरोहं जणेइ-प्रत्याख्यानेन इच्छानिरोधं जनयति प्रत्याध्यानया જ પિતાની ઈચ્છાઓને નિરોધ કરે છે. ફુછાનિરો સાથ ની વસુ विणीय तहे सीइभूए विहरइ-इच्छानिरोधं गतः खलु सर्व द्रव्येषु विनीततृष्णः શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy