SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય કારણુ ભાવની સ’ગતિ બની જાય છે. વૃક્ષના સ્થાનાપન્ન નિરવદ્ય ચેાગેાના સેવનરૂપ સામાયિક છે. અને એજ કાળમાં થનારી સાવદ્યયેાગ વિરતિ છે. વન્દના કે લ કા વર્ણન સામાયિક કરનાર વ્યકિતએ સામાયિકના પ્રરૂપક તિથ કરાની સ્તુતિ કરવી જોઇએ. આ માટે સૂત્રકાર નવમાં ખેલમાં ચતુર્વિશતિ સ્તવન સ્વરૂપ કહે છે. "f ૨ વીલસ્થળ’” ઇત્યાદ્ઘિ ! અન્વયાથ—મતે ચીત્તસ્થળ નીચે જિ નચક્-મન્ત ચતુર્વિતિપ્તવેન ઝીઃ દિ નનયતિ હે ભગવાન ! ચતુર્વિં શિત તીર્થંકરાના સ્તવનથી ગુણકીત નથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ભગવાન કહે છે કે,-ત્રીસથાં લળવિસદ્િ નળય ્-ચતુર્વિં તિસ્તવેન નીવઃ યુરીન વિશોષિ નન્નતિ ચાવીસ તીર્થંકરાના સ્તનનથી જીવ જીનમતની તરફ રૂચી થવા રૂપ સમકિતની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. અર્થાત્ આવારક કર્મના અપગમથી જે દશનની નિર્મળતા છે એજ દનની વિશુદ્ધિ છે. તીર્થંકરાની સ્તુતિ કરીને પણ સામાયિકનું ગ્રહણુ ગુરુવંદનપૂર્વક જ થાય છે. આ કારણે હવે દસમાં એટલમાં વંદનાને કહે છે-“યંળ ’ઇત્યાદિ. અન્વયા—મતે વન્તાં નીવે વિજ્ઞળચટ્ટ-અવૃત્ત વનવેન નીવર્જિ નનચત્તિ આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક પંચાંગાને નમાવીને સયતન અને સવિનય ગુરુ તથા માટાઓને નમસ્કાર કરવા તેનું નામ વંદન છે. હે ભગવાન ! આ વંદનથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? પ્રત્યુત્તરમાં કહે છે કે- વતનપ્ન નીચા નોર્થ માંં લવેક્યુનટ્રેન નીચે ગોત્રં મે ક્ષયતિ જીવ આ વંદન કર્મ થી પેાતાના નીચ ગેાત્રના બંધનેા નાશ કરે છે. ગેાત્ર કના બે ભેદ્ય છે. (૧) નીચ ગાત્ર, (૨) ઉચ્ચ ગેાત્ર, નીચ ગેત્રના ઉયથી જીવની ઉત્પત્તિ નિંતિ કુળમાં થાય છે. એવા જીવ ભલે ધનવાન હોય, અસાધારણ રૂપ સંપન્ન પણ હોય, બુદ્ધિ આદિ ગુણૈાથી વિશિષ્ઠ પણ હાય, તે પણ વિશિષ્ઠ કુળના અભાવ તે લાક નિંદાને પાત્ર બને છે. એવાં એ કમના એ બંધ કરતા નથી પરંતુ ઉચ્ચ ગેાત્રના જ બંધ કરે છે. જેના ઉદ્દયથી જીત્ર નિધન, કુરૂપ, બુદ્ધિ આદિથી હિન હાવા છતાં પણ સુકુળમાં જન્મ લેવાના કારણે સત્કાર, અભ્યુત્થાન આદિને પામે છે. તેનુ નામ ઉચ્ચ ગેાત્ર છે. ગુરુ આદિની વંદના કરવાથી જીવને એ લાભ થાય છે કે, તે નીચ ગેાત્રને ખંધ કરતુ નથી. તથા ઉચ્ચ ગાત્રને જ બંધ કરે છે. અને સોળમાં ૨ જી વિદ્યમાળા ં નિવત્તેર્-સૌમાન્ય ચ લજી અતિતમ્બાહ્માજી નિયતતિ સૌભાગ્ય-સઘળા માણસોને પોતાના તરફ આકર્ષવા રૂપ, અથવા જે પણ જીવે તે પ્રસન્ન થઈ જાય આવા પ્રકારના એક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૮૧
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy