SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અને દર્શનના પ્રભાવથી આવરણથી પર બની જાય છે. પરં વિન્નામાને अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्भं भावमाणे विहरइ-पर अविध्या यन् अनुत्तरेण ज्ञानेन दर्शनेन आत्मानं संयोजयन् सम्यक भावयन् विहरति અથવા સર્વોત્કૃષ્ટ ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સમ્યકત્વથી પિતાના આત્માને યુક્ત કરીને ભવસ્થ કેવળી બનીને વિચરે છે. ભાવાર્થ-જીવ જ્યારે ક્ષાપશમિક સમ્યકત્વ વિશિષ્ટ બની જાય છે ત્યારે તે ભવબંધનના હેતુભૂત મિથ્યાત્વને નાશ કરીને ક્ષાયિક સમ્યકત્વી બની જાય છે. ક્ષાયિક સમ્યકત્વ ધારી બનીને કાં તે તે એજ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્યે છે. કદાચ ન કરી શકે તે મધ્યમ જઘન્યની અપેક્ષા ત્રીજા અથવા ચોથા ભવમાં ક્ષાયિક શ્રેણ ઉપર ચડીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. ત્રીજા અથવા ચોથા ભવમાં તેના જ્ઞાન દર્શનને આવરણ કરવાવાળા જ્ઞાનાવરણી અને દર્શનાવરણ કર્મ રહેતાં નથી અર્થાત એ ભવમાં તેને દર્શન અથવા જ્ઞાનનું આવરણ રહેતું નથી. આ પ્રમાણે એ સર્વોત્કૃષ્ટ ક્ષાયિકસમ્યકત્વ ચારિત્ર સંપન્નતા કે ફલ કા વર્ણન અને જ્ઞાનથી પિતાના આત્માને ભવિત કરીને મધ્યસ્થ કેવળી બનીને વિચરે છે. દીન સંપન્નતા પછી હવે એકસઠમા બોલમાં ચારિત્ર સપનતાને કહે છે- “વરિત્તસંપન્નયા 'ઈત્યાદિ અન્વયાર્થ–મંતે રિસંઘનાથાણ જ જીવે %િ વળે-મત્ત રાત્રિસુત્પન્નતા હજુ જીવ વિં જનતિ હે ભગવાન! ચારિત્ર સંયમથી સંપન્ન થયેલ જીવ કેવા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-વત્તિ સંપનચાdi સેરમાવં નg-ચરિત્રમ્પનરચા જેમાä જ્ઞાતિ ચારિત્રથી સંપન્ન થવાથી સંયમના આરાધના કરવાવાળા જીવ શિલેશી ભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત-શૈલે પર્વતને સ્વામી સુમેરુ પર્વત છે, જે અત્યંત સ્થિર હોય છે. એ જ પ્રમાણે મન, વચન, અને કાયા, આ ત્રણ રોગના નિરોધથી મુનિ પણ અચલ બની જાય છે. આ અચલતાનું નામ જ શિશી ભાવ છે. તેની હિvજે કરે चत्तारि केवलकम्मांसे खवेइ-शैलेशीप्रतिपन्नश्च अनगारः चत्वारि केवली सत्कर्माणि ક્ષત્તિ શૈલેશી ભાવને પ્રાપ્ત કરનાર મુનિ ચાર સકર્મોને-વિદ્યમાન વેદનીય આયુ, નામ અને નેત્ર આ ચાર અઘાતિયા કર્મોને નષ્ટ કરે છે. તો પછી सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सव्वदुःखाणमंतं करेइ-ततःपश्चात् सिध्यति સુષ્ય મુરને રિનિર્વારિ સર્વસુનામત જોરિ આ રીતે જ્યારે ચાર આઘાતિક કર્મ નષ્ટ થઈ જાય છે ત્યારે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત આદિ બની જાય છે. માદા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૨૯
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy