SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જતી નથી જવાથી મળી આવે છે. તદ્દ કીવે કુત્તે પસારે વરણ તથા વીવઃ સત્ર વિનરૂતિ એજ પ્રમાણે શ્રતજ્ઞાન સંપન્ન જીવ સંસારમાં નષ્ટ નથી બનતી પરંતુ નાવિયાવત્તિનો સંvisorફ-જ્ઞાન વિનયપરિત્રયોના સંગ્રાન્નોતિ જ્ઞાન, વિનય, તપ તથા ચરિત્ર જેગોને પ્રાપ્ત કરે છે અહીં જ્ઞાન શબ્દથી અવધ્યાદિ જ્ઞાન, વિનય શબ્દથી શુશ્રષા આદિ તપ શબ્દથી અનશન આદિ, તથા ચારિત્ર યોગ શબ્દથી ચારિત્ર પ્રધાન વ્યાપાર ગૃહિત થયેલ છે, તથા જ્ઞાનસંપન્નતાથી જીવ સરમા વરસમર્થ विसारए य असंघायणिज्जे भवइ-स्वसमयपरसमयविशारदश्वासंघातनीयः भवतिः સ્વસિદ્ધાંતના જાણનાર અને પરસિદ્ધાંતને જાણનાર બની જાય છે. આથી તેને પ્રતિવાદી દ્વારા પરાભવ થવા પામતે નથી. ૫૯ દર્શન સંપન્નતા કે ફલકા વર્ણન જ્ઞાન સંપન્નતા પછી હવે સાઠમાં બેલમાં દર્શન સંપન્નતાને કહેવામાં આવે છે-“ સંપન્નવાહ” ઈત્યાદિ .. અન્વયાર્થ–મતે સળસંપન્નચાd i નીવે નળ-મત્ત ! વનસંપન્નતયા વીર ફ્રિ વનર હે ભગવાન! લાપશમિક સમ્યકત્વરૂપ દર્શનથી યુક્ત થવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર-હંસાન્નયા મવમિચ્છરચાં ફુ - તારપૂરતા મવજિગ્યા છે રોતિ ક્ષાયોપથમિક સમ્યકત્વરૂપ દર્શનથી યુક્ત થવાથી જીવ ભવના હેતુભૂત મિથ્યાત્વનું છેદન કરે છે. અર્થાત ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરી લે છે. પરં ત વિક્ષારૂ–પાં વિણાપતિ આ પછી ઉત્કૃષ્ટતાથી એજ ભવમાં તથા મધ્યમ અને જઘન્યથી અપેક્ષા ત્રીજા અથવા ચોથા ભવમાં ઉત્તર શ્રેણના આરહણથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧ ૨૮
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy