________________
શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે તેવા હોતા નથી અર્થાત્ તે સાધુ કહેવાતા નથી. II૧૪ તે પછી શું કરવું જોઈએ? તે કહી સમજાવે છે-“મિવિરવવં” ઈત્યાદિ.
અન્વયાર્થ–શિવ-વત્તિના મિલુના–મિક્ષાવૃત્તિની મિક્ષુ ભિક્ષાવૃત્તિ કરવાવાળા ભિક્ષુએ મિવિશ્વે-મિક્ષિત ભિક્ષાવૃત્તિ જ કરવી જોઈએ. 7 ચશ્વે-ત લેણદેણને વહેવાર ન કરવો જોઈએ. વિવો મો
વિશ્વ મોકૂ કેમ કે, કયવિક્રય કરવાથી સાધુને એક તે સંયમની વિરાધનારૂપ દેષના ભાગી થવું પડે છે. બીજું જીન આજ્ઞાની વિરાધનાને પણ દેષ લાગે છે. આથી આવા કાને છેડીને તેણે ભિક્ષાવૃત્તિ જ કરવી જોઈએ કેમ કે, મિલ્લાવતી સુવહા–મિક્ષાવૃત્તિ અથવા ભિક્ષાવૃત્તિ જ તેના માટે મોક્ષકાર્યની આરાધના કરવામાં સહાયક હોવાથી સુખપ્રદ હોય છે. મેં ૧૫ |
સામુદાનિક ભિક્ષા કા નિરૂપણ
પૂર્વોક્ત ભિક્ષાવૃત્તિ એક કુળમાં પણ થઈ શકે છે આ માટે એક કુળની ભિક્ષાને નિષેધ કરીને સામુદાયી ભિક્ષાને ઉપદેશ કરે છે
સામુદાળ” ઈત્યાદિ અન્વયાર્થ–મુળ મુનિ મુનિ નાયુત્ત-વથાસૂત્રમ્ આગમના અનુસાર Mચિં–નિંતિ જુગુસિત કુળ સંબંધી જે ન હોય તથા કંઠં– ભિન્ન ભિન્ન ઘરેથી જે થોડા થોડા રૂપમાં આવેલ હોય એવાં સમુચા-સમુદાનમ્ ભિક્ષા અન્નને ઉદ્દગમ, ઉત્પાદન અને એષણા આદિના દેને પરિહાર કરીને સિT-0ષા ગ્રહણ કરે, અર્થાત્ અનેક ઘરોમાં ભિક્ષા કરે, જે ત્યાં રામાઠામમિ-સામા એદનાદિ ભેજનને લાભ થાય અથવા ન થાય તે તેમાં
-સંતુષ્ટ હર્ષ—વિષાદ ન કરે અને સંતુષ્ટ ચિત્ત બનીને વિદ્યાર્ચ - વિવાર્તા રે ભિક્ષાચર્યા કરે.
ભાવાર્થ–મુનિનું કર્તવ્ય એ છે કે, શાસ્ત્રમાર્ગ અનુસાર ભિક્ષાવૃત્તિ માટે બ્રમણ કરે, અને નિન્દ્રિત કુળમાં ન જતાં અનિંદિત કુળમાં જાય અને ત્યાં એને જે નિર્દોષ આહાર પાણી મળે તેમાં જ સન્તોષ માને. ન મળવાથી વિષાદ ન કરે. ૧૬
મળેલા નિર્દોષ આહારનું ભજન કઈ રીતે કરે એ કહે છે – અ ” ઈત્યાદિ !
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૪૬