SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તપાનાદિમેં રસલોલુપ ન હોને કા નિરૂપણ અન્વયાર્થ–મહાકુની-નામુની સાધુ એ જોઢે-ગોત્ર કુસ્વાદ ભેજનમાં ચલચિત્ત ન બનવું જોઈએ. તથા રણે બ્ધિ = સિયારણે વૃદ્ધઃ મધુરાદિક રસમાં આસક્ત ન બને. ઝિમા-નિહાન્ત રસના ઈન્દ્રિયને પિતાના વશમાં કરનાર અને મુરિ–અમૂછિતઃ રસગૃદ્ધિનું વર્જન કરનાર તે મહામુનિ રસણ મુકિન્ન જ્ઞાન સાથે ન મુકિત આસ્વાદ સુખના નિમિત્ત ભેજન ન કરતાં કેવળ વળાચાપનાર્થ સંયમ યાત્રાના નિર્વાહના અભિપ્રાયથી જ આહાર પાણી કરે. ભાવાર્થ-જે મુનિજન નિર્દોષ આહાર પાણી સામગ્રીને ઉપભેગ કરે છે. તે કેવળ સંયમ યાત્રાના નિર્વાહ નિમિત્તે જ કરે છે, રસ આસ્વાદને માટે નહીં. આજ કારણે તેમને રસમાં અમૃદ્ધ અને અલેલુપ થવાની પ્રભુની આજ્ઞા છે. ૧૭ તથા– વાં” ઈત્યાદિ ! અન્વયાથ–મુનિજન કરવળ (ચળું વેવ વંત પૂચ તાં ઢિસાર सम्माणं मनसावि न पत्थए-अर्चनां रचनां चैव वंदनं पूजनं तथा ऋद्धिसत्कारસન્માન મનસા પ્રાર્થન્ પિતાની અર્ચનાની, પિતાના નિમિત્ત નિષદ્યા આદિની અથવા સ્વસ્તિક આદિના ન્યાસની, વંદનાની, પૂજનની, સત્કારની, સન્માનની મનથી પણ ઈચ્છા ન કરવી જોઈએ. ભાવાર્થ–મુનિનું કર્તવ્ય છે કે, તે સ્વપ્નામાં પણ આવા પ્રકારની ચાહના ન કરે કે, કેઈ મારી પુષ્પાદિકથી પૂજા કરે, રચતા કરે, અર્થાત મારી સામે સ્વસ્તિક આદિને ન્યાસ કરે, મારી પૂજા કરે, મને અનેક પ્રકારની આમર્શ ઔષધિ આદિ લબ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય ૧૮ . શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २४७
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy