________________
શુક્લધ્યાનપૂર્વક સંયમારાધન કા નિરૂપણમ્
બીજું પણ કહે છે-“સુન્ના” ઈત્યાદિ ,
અન્વયાર્થ–સુદ્ધા શિયાપુન-શુધ્યાન થાત્ જેમ બને તેમ શુકલ ધ્યાનમાં જ સાધુ રચ્યા પચ્યા રહે, બાળનિવારઃ નિદાનથી રહિત બનીને વિ-વિના મમત્વભાવથી રહિત બનીને, વોટ્ટા-ચુસ્તૃછાયા અને શરીર મમત્વનો પરિહાર કરીને જાવ ત્રણ પજ્ઞનો વિકા –ચાવ શાસ્ત્રી પર્યાયમ્ વિરેન્દ્ર મુનિ યાવન્યજીવ અપ્રતિબદ્ધ વિહાર કરતા રહે.
ભાવાર્થ–મુનિજન શુક્લ ધ્યાનમાં લવલીન બને અને કોઈ પણ વસ્તુની પરભવના માટે ચાહના ન કરે. એ વિચાર ન કરે કે, મને આ તપસ્યાના પ્રભાવથી ઈન્દ્રાદિકની વિભૂતિ મળી જાય. કોઈ પણ પદાર્થમાં મમત્વભાવ રાખ. ન જોઈએ. અને કાયાથી પણ મમત્વભાવને ત્યાગ કરી વાવાજજીવ અપ્રતિબદ્ધ વિહાર કરતાં કરતાં સંયમને નિર્વાહ કરે. ૧૯ છે - હવે સંયમ આરાધનનું ફળ કહે છે-“નિધિ ” ઈત્યાદિ |
અન્વયાર્થ-પદૂ-મુ. વિન્તરાય કર્મના અપગતથી વિશિષ્ટ શક્તિશાળી બની રહેલા એવા મુનિ સ્ટિયમે વણિ-૪ ઉપસ્થિતે મૃત્યુ સમય ઉપસ્થિત થવાના સમયે ગાાાં નિઝૂફિંગળ-બાટ્ટા રિચા ચતુવિધ આહારને પરિત્યાગ કરીને મહિં વહિં દિન-માનુષી વનિનું ચવા પોતાના શરીરને છેડે આ પ્રમાણે એ શરીરને છેડીને એ સુજલ્લાવિમુદ-વિમુખ્ય આત્મા શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થઈને મોક્ષના અધિપતિ બની જાય છે.
મૃત્યુસમય કે કર્તવ્ય કા નિરૂપણ
ભાવાર્થ-તપસ્યાના પ્રભાવથી જ્યારે વિયોંતરાય કર્મનો ક્ષય થઈ જાય છે. ત્યારે એ આત્મામાં વિશિષ્ટ શકિતને સદ્ભાવ થઈ જાય છે. આ શકિત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
२४८