SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મસળત્તા ’ઈત્યાદિ ! અન્વયા—સમ સળરત્તા અનિચાળા મુઢેશમોગાઢા ને લીવા મતિ સિ बोही सुलभा - सम्यग्दर्शनरताः, अनिदानाः शुक्ललेश्यामवगाढाः ये जीवा म्रियन्ते તેષાં રોષિઃ સુરુમા સમ્યગૂદનથી યુક્ત, નિદાનખ'ધથી રહિત, તથા શુકલ લેશ્યામાં વર્તમાન એવા જીવ જ્યારે મરીને પરભવમાં ઉત્પન્ન થાય છે ત્યારે અને ત્યાં એધિ જૈનધર્મની પ્રાપ્તિ સુલભ રહે છે. ।। ૨૫૭ ।। (6 'મિચ્છાસત્તા ” ઈત્યાદિ। 66 અન્વયા—ને મિચ્છાનુંસળત્તા—યે મિચ્ચારોનTMા જે મિથ્યાદનમાં રક્ત અનેલા છે અથવા નિચાળા–નિવાના નિદાન ખંધનથી ખંધાયેલ છે તથા જિન્હેલામોનાઢા-ઝળઙેશ્યામવનાઢા કૃષ્ણલેશ્યાથી યુક્ત છે ચ ને નીયા માંતિ-વૃત્તિ ચે નીવાઃ ત્રિયંતે એવા જીવ જે મરે છે. તે×િ પુળ યોર્ત્તિ લુલ્લાતેવાં પુનિિષ યુગ્મ: એમને પરભવમાં બાધિ દુલભ થાય છે. અહીં એવી શકા થાય છે કે, ખસેા છપ્પનમી (૨૫૬) ગાથામાં જે સિઁ’પદ છે. એનાથી જ ** कृष्णलेश्यामवगाढा " આ પદ્મને અ કહેવાઈ જાય છે. કારણ કે, જે હિંસા કરનારા હાય છે એનામાં પાંચ માસ્રવ તથા પ્રમત્તત્વ આદિ લક્ષણાના સદ્ભાવ જોવામાં આવે છે. આનાથી ત્યાં કૃષ્ણલેશ્વાની સત્તા સિદ્ધ થઈ જાય છે. આનું સમાધાન એ છે કે-મસેછપ્પન (૨૫૬) મી ગાથામાં જે કહેવામાં આવેલ છે એની અપેક્ષા આ ગાથામાં વિશેષતા છે. અને તે આ પ્રમાણે છે કે, જીવ જો કે સામાન્યરૂપથી ખસેાન (૨૫૬) મી ગાથામાં કહેવાયેલ વિશેષણાથી યુક્ત હેાય તે પણ તેને આ ભવમાં અથવા પરભવમાં એષિના લાભ દુર્લભ હાતા નથી. એવા જીવાને મને ભવમાં ખેાધિના લાભ જોવામાં પણ આવે છે. પરંતુ જ્યારે જીવ આવા મિથ્યાદર્શનાર્દિકેાથી કૃષ્ણલેફ્સા-સક્લિષ્ટ પરિણામવાળા મની જાય છે ત્યારે જ એને માધિના લાભ દુર્લભ થાય છે. આ વિશેષતા બતાવનારી આ ગાથા છે. એથી આના કહેવાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૩૪૬
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy