SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પુનરૂક્તિ આવતી નથી બસો પંચાવન (૨૫૫) મી ગાથા દ્વારા “કંદર્પ આદિ ભાવનાએ આ જીવને દુર્ગતિરૂપ અનર્થની દાતા છે” આ વાત બતાવવામાં આવેલ છે. આથી આ વાત અર્થથી આવી જાય છે કે, શુભ ભાવનાઓમાં સુગતિરૂપ અર્થ પ્રદાયકતા છે. બછપ્પન (૨૫૬) મી ગાથામાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, જે જીવ મિથ્યાત્વ આદિમાં રક્ત બની રહ્યા હોય છે એમને બોધિને લાભ દુર્લભ છે. તથા બસસત્તાવન (૨૫) મી ગાથામાં જે જીવ સમ્યકત્વમાં રક્ત છે એમને બોધિનો લાભ સુલભ છે એવું કહેલ છે. અને બસ અઠાવન (૨૫૮) મી ગાથા દ્વારા મિથ્યાદર્શન આદિમાં રક્ત પુરૂષમાં જે સંકિલષ્ટ પરિણામતારૂપ વિશેષતા છે એવું સૂચન કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ વિશેષતાની સૂચક હોવાથી આ કથનમાં પનરક્તતા આવતી નથી. ૨૫૮ સમસ્ત સંલેખના આદિક ધાર્મિક કર્તવ્ય જીન વચનની આરાધના મૂલક થવાથી જ શ્રેયસ્કર થાય છે આ કારણે એમાં આદર કરવો જોઈએ. આ સમજાવવા માટે એ વચનનું માહાસ્ય સૂત્રકાર પ્રદર્શિત કરે છે.“ Tળ વ » ઈત્યાદિ ! અન્વયાર્થ–ને નિવચો-વિનવેને જે જીતેંદ્ર દેવના આગમમાં અUવત્તા–અનુરાઃ અનુરક્ત-પ્રીતિસંપન્ન હોય છે તથા તે બળવળ માળે શિરિ-વિનંવર મન નિત જે જીન વચનેને ભાવપૂર્વક જીવનમાં ઉતારે છે તે–તે તે સમજા-માઃ ભાવ મળ રહિત બનીને અસંવિઝિટ્ર-કવિઃ રાગાદિકના સંકલેશેથી રહિત બની જાય છે. અને એવા જીને પવિત્ત સંસારવીર સંવારિખઃ સંસાર અલ્પ રહી જાય છે. ભાવાર્થ-જે પ્રાણ જ્યારે જીન વચનામાં સમ્યક શ્રદ્ધાવાન બની જાય છે. અને ભાવપૂર્વક એના અનુસાર ચાલવા લાગે છે તો એને સંસાર અલ્પ રહી જાય છે. અને તે મિથ્યાત્વ આદિ ભાવમળેથી રહિત બનીને રાગાદિક સંકલેશેને કદીને કદી અવશ્ય અન્ત કરી લ્ય છે. ર૫૯ કિંચ--“વાઇમરાન ઈત્યાદિ ! અન્વયાર્થ—–જે વિચળ ર ાાતિ-જે વિનવવર્ત ન Tનંતિ જે જીવ જીન વચને ઉપર શ્રદ્ધા કરતા નથી તેમ ન તે એ અનુસાર ચાલે પણ છે તે વાયા-તે વાવ તે મૂઢ છે. એવા પ્રાણી વદુતો-વહુરા અનેકવાર વારणाणि अकाममरणाणि य-बालमरणानि. अकाममरणानि च शासभरणे। द्वारा तथा અકામમરણે દ્વારા મરતા રહે છે. આ કારણે જીનવચન ભાવપૂર્વક સમાદરણીય અને સમાચરણીય છે કે ૨૬૦ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ३४७
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy