________________
પછી મુનિ ચૌથી પૌરૂષીમાં મારા નિરવત્તાન-મનન નિક્ષિવ્ય પ્રત્યુપ્રેક્ષણા પૂર્વક પાત્રોને વસ્ત્રમાં બાંધીને રાખી દે. તમોત્તરઃ આ પછી સદવમાવવિભાવ सज्जायं च कुज्जा सर्वभावविभावन स्वाध्यायं च कुर्यात सातत्याना નિરૂપક સ્વાધ્યાયને કરે. . ૩૭ ||
વળી પણ કહે છે–“વરિલી” ઈત્યાદિ ! અન્વયાર્થ–મુનિ વોરસ જમા-
ઉચાતુર્માને દિવસની ચોથી પૌરૂષીના ચોથા ભાગમાં સ્વાધ્યાયને સમાપ્ત કરી " વંવિજ્ઞાન-ગુ વન્દિત્યા ગુરુ મહારાજને વંદના કરે, સ્ટાર કિમિત્તા-સ્ત્રી નિરખ્ય કાલ પ્રતિક્રમણ કરીને સિગંતુ રિ-સાડ્યાં પ્રતિરૂપતાની શય્યાની પ્રતિલેખના કરે.૩૮
પરિણાપન વિધિ કા વર્ણન
ફરી પણ કહે છે –“પાણag” ઈત્યાદિ !
અન્વયાર્થ કચરાનો તઃ યતનાવાન મુનિ પાસવપુરવારમૂર્ષિ ૨ હિસ્ટેહિss-પ્રશ્વનોદવા મૂર્ષિ પ્રસિદ્ધેશ્વર બાર બાર (૧૨-૧૨) ડિલ પ્રસ્ત્રવણ ભૂમિની પણ પ્રતિલેખના કરી. આ પ્રમાણે ૧૨-૧૨-૩=૨૭ બાર, બાર અને ત્રણ મળીને સત્તાવીસ પ્રકારની ડિલ પ્રતિલેખનાના અન્તર સૂર્ય અસ્ત થઈ જાય છે. કરંજ
" चउभागावसेसाए, चरिमाए पडिक्कमित्तु कालस्स ।
उच्चारे पासवणे, थंडिलचउवीसइं पेहे ॥ १ ॥ अहियासियाउ अंतो, आसन्ने मज्झि दूरि तिन्नितिनि भवे । तिण्णेव अणहियासी, अन्तो छच्छच्च बहिरओ ॥ २ ॥
एमेव य पासवणे, बारस चउवीसइं तु पेहेत्ता।
कालस्स य तजिभवे, अह मूरो अस्थमुवयाइ ॥३॥" આ ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે –
દિવસની અંતિમ પૌરૂષીના ચોથા ભાગમાં ઉચ્ચાર પ્રસવણના સ્પંડિલના ચોવીસ મંડળની પ્રતિલેખના કરે. એમાં પ્રથમ ઉરચાર વિષયનાં બાર મંડળ આ પ્રકારનાં છે
ગામની અંદર, પાસે, મધ્ય અને દૂર આ ત્રણ અધ્યાસનીય-સામાન્ય
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪