SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મે રૂપથી ઉપયેગમાં આવવા ચાગ્ય, અનઘ્યાસનીય વિશિષ્ટ પ્રત્યેાજનવશ ઉપયોગમાં આવવા ચેન્ગ્યુ, આ પ્રમાણે દરેકના એ એ ભેદ હેાવાથી ગામની અંદરના છ મંડળ થયાં. આ પ્રમાણે ગામની બહારનાં પણ પાસે, મધ્ય અને દૂરના ભેદ હાવાથી ગામની મહારનાં છ મંડળ થયાં. આ પ્રમાણે અંદર અને બહારના મેળવવાથી બાર મંડળ ઉચ્ચારનાં થાય છે. આ પ્રમાણે પ્રવણનાં પણ ખાર ભેદ થઈ જાય છે. આ રીતે બન્નેને મેળવતાં ચાવીસ મંડળ થયાં. પછી રાત્રિના પ્રથમ, મધ્ય અને અંતિમ ભાગ એવા કાળના ત્રણ ભેદ મેળવવાથી સઘળા મળીને સત્તાવીસ મંડળ થાય છે. આ સત્તાવીસ મંડળાની પ્રતિલેખના મુનિ કરે ત્યાં સુધીમાં સૂર્ય અસ્ત થઈ જાય છે. જ્યારે સૂર્ય અસ્ત થઇ જાય ત્યારે સાધુએ ષડાવશ્યક વિષયક પ્રતિક્રમણ રાત્રિની પ્રથમ પૌરૂષીના પ્રથમ ચાથા ભાગ પર્યંત કરવું. આ પ્રમાણે વિશેષ રૂપથી દિવસનું કૃત્ય કરીને હવે સૂત્રકાર આ પ્રમાણે રાત્રિ કૃત્ય ખાવે છે તો—તતઃ પ્રસ્રવણાદિ ભૂમિની પ્રતિલેખના કરી લીધા પછી મુનિ સદ્ગુણ विमोक्खणं काउस्सगं कुज्जा - सर्वदुःखविमोक्षणं कायोत्सर्गे कुर्यात् शारीरिङ ने માનસિક તપનું નિવારણ કરનાર કાર્યાત્સગ કરે. કાર્યાત્સગ કર્મોપચયના હેતુ હાવાથી સર્વ દુ:ખાના નિવારક તરીકે માનવામાં આવેલ છે. વહેવ " काउस्सग्गे जह मुट्ठियस्स, भज्जंति अंगमंगाईं । तह भिदति सुविहिया, अडूविहं कम्मसंघायं ॥ १ ॥ અર્થાત-કાયાત્સગ માં બેઠેલા મુનિનાં જેમ જેમ અંગ ઉપાંગ તૂટે છે તેમ તેમ તેનાં અવિધકમના નાશ થતા રહે છે. ।। ૩૯ ।। કાયોત્સર્ગ મેં અતિચાર કા ચિન્તન કાર્યાત્સગ માં સ્થિત મુનિ શું કરે છે તે કહે છે—— ફેવસિય ” ઈત્યાદિ ! અન્વયા—મુનિ ફેસિયલામાં અનુ પુન્નો વિત્તિન-નૈવત્તિ અત્તિષાર અનુપૂર્વશઃ ચિન્તયેત્ દિવસ સબંધિ અતિચારાના ક્રમશઃ વિચાર કરે. એજ કાચેાત્સગ છે, નાળે ચ ટૂંપળે ચેવ તહેવ શતમ્મજ્ઞાને જશને ચૈત્ર તથવ રાત્રેિ ત્ર જ્ઞાનના વિષયમાં, દનના વિષયમાં તથા ચારિત્રના વિષયમાં જે કાંઇ અતિચાર લાગ્યા હાય એના વિચાર કરે. ॥૪૦ની વળી પણ—“ ાયિ ” ઈત્યાદિ ધ અન્નયાનો-તતઃ અતિચારાની આલેચના કર્યા પછીથી રિચ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૩૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy