________________
“ફિશ્વ માલુ”ઈત્યાદિ.
અન્વયાર્થ—લો- જે મનુષ્ય મારા વાં-ના જાચવાન મન, વચન અને કાયાથી વિશ્વ માપુરા સેઝિં -દ્રિવ્યમાનુષનૈશ્ચ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી આ પ્રકારે ત્રણ દુ-મૈથુન મૈથુનને સેવતા નથી. સૈ વર્થ નામાં ઘૂમ-તં વચં ત્રાહ્મળ ગૂમ તે મનુષ્યને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ વાત અન્ય સ્થળે પણ આજ પ્રમાણે કહેવામાં આવેલ છે –
રેવ માનુષ તીર્થક્ષ, મિથુન વયેત યT I
कामरागविरक्तश्व, ब्रह्म संपद्यते तदा ॥" જે મનુષ્ય દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી મૈથુનને ત્યાગ કરે છે. અને કામરાગથી રહિત છે તેજ બ્રાહાણ છે. જે ૨૬ છે
“ ના મં”-ઈત્યાદિ !
અન્વયાર્થ–ના જ્ઞો ના જs વારિત નાવઢિg૬ gવં હિં અિત્તે न वयं माहणं बूम-यथा जलजातमपि प वारिणा न उपलिप्यते एवं कामैः अलिતઃ તે વૈરું ત્રાક્ષમાં ઝૂમ: જે પ્રમાણે કમળ પાણીની અંદર ઉત્પન્ન થવા છતાં પણ એ પાણીથી લિપ્ત થતું નથી. એજ રીતે જે વ્યકિત શબ્દાદિક વિષથી એમની વચમાં રહેવા છતાં પણ તથા એમાંજ વૃદ્ધિ પામવા છતાં પણ તેનાથી લેપાતા નથી તેને અમો બ્રાહ્મણ કહીએ છીએ. કહ્યું પણ છે–
" यदा सर्व परित्यज्य, निस्संगो निष्परिग्रहः ।
નિશ્ચિત્ત , ધર્મ ત્રમ સંપ તા ? જ્યારે સઘળને પરિત્યાગ કરી નિગ નિષ્પરિગ્રહ અને નિશ્ચિત થઈને ધર્મનું આચરણ કરે છે ત્યારે બ્રહ્માની પ્રાપ્તિ થાય છે. ૨૭
આ પ્રમાણે મૂળ ગુણે દ્વારા બ્રાહ્મણતત્વનું કથન કરીને હવે ઉત્તર ગુણે દ્વારા બ્રાહ્મણતત્વનું કથન કરે છે–“નાટોતુ”ઈત્યાદિ !
અન્વયાર્થ—જે ચાહોજુથં-૩માજ્ આહાર આદિમાં લુપતાથી રહિત હોય છે, મુર્ગ-મુધાન વિરમ્ અજ્ઞાત કુળમાંથી જે ડી ડી ભિક્ષા લે છે, ભેષજ મંત્રાદિકના ઉપદેશથી જે આજીવિકા કરતા નથી, પરં–ત્રનામ પર રહિત હોય છે, જે વાં-વિનમ્ અકિંચન હેય છે, પિતાની પાસે દ્રવ્ય રાખતા નથી તથા હિરિ કાંસ- ભજન પૂર્વપરિચિત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૦