________________
“ ચા ન જીતે વાપં, સમતેષુ વાળમ્ | कर्मणा मनसा वाचा ब्रह्म संपद्यते तदा ॥ હોદ્દા ”–ઇત્યાદિ !
ર
19 ॥૨૬॥
અન્વયાય —નો –ચતુ જે હોદ્દા-દ્વેષાતૂ ક્રોધથી, માનથી, અથવા હાસ્યથી. àાલથી, માયાથી, અથવા ભયથી પણુ અસત્ય ખેલતા નથી એમને અમે બ્રાહ્મણ કહીએ છીએ. કહ્યું પણ છે~~~
(6
यदा सर्वानृतं त्यक्तं, मिथ्या भाषा विवर्जिता । अनवद्यं च भाषेत, ब्रह्म संपद्यते तदा ॥ "
જ્યારે સર્વ પ્રકારના અસત્યના ત્યાગ હોય, મિથ્યાભાષા વત હોય, અને નિરવદ્ય મેલે ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને પુરાણુ આદિમાં પશુ એવું જ કહેલ છે-
- ગનમેષ સહસ્ર ૨, સત્યં ૬ તુજીયા ધૃતમ્ | અશ્વનેષસન્નાદ્ધિ, સત્યમય શિષ્યન્તે ॥”
ત્રાજવાના એક પહલ્લામાં હજારો અશ્વમેધ યજ્ઞોને રાખવામાં આવે અને બીજા પલ્લામાં કેવળ એક સત્યને રાખવામાં આવે આ રીતે આ બન્નેને તાળવામાં આવે તા હજારો અશ્વમેધની અપેક્ષાએ સત્યનું પલ્લુ' જ વજનદાર રહેશે. ર૪ “વિત્તમંત ’–ઇત્યાદિ!
અન્નયા ——જ્ઞોચઃ જે મનુષ્ય વિત્તમન-ચિત્તવત્ દ્વિપદાદિ સચિત્ત પદાર્થોને તથા ચિત્ત અવિરામ વસ્રાદિક અચિત્ત પદાર્થોના ાળું વાયદું વા- ૨૦ ના વડું વા સંખ્યા તથા પરિમાણુની અપેક્ષાએ અલ્પ અથવા અધિક અવૃત્તથાં વગર આપે ન શિક્–ન ગૃહ્રાતિ લેતા નથી. તે વયં માળે ચૂમત વચ્ માહ્મળ ભ્રમઃ તેને અમે લેાકેા બ્રાહ્મણુ કડ્ડીએ છીએ. ગાથામાં જે અલ્પ અને બહુ શબ્દ છે તે સંખ્યા અને પરિમાણુની અપેક્ષાએ પણ સચિત્ત અને અચિત્ત પદાર્થોમાં અલ્પતા અને અધિકતા ખતાપે છે. તથા મુલ્યની અપેક્ષા એ પણુ અલ્પતા અને અધિકતા બતાવે છે. મૂલ્યની અપેક્ષાએ અશ્પતા દાંત આદિને સ્વચ્છ કરવા નિમિત્ત આપવામાં આવેલ તૃણુાર્દિકામાં જાણવી જોઈએ. તેમજ અધિકમૂલ્યતા વસ્રા આદિકમાં જાણવી જોઈએ. આ પદાર્થોને આપ્યા વગર ન લેવા જોઈએ આ વાત અન્યત્ર પણ પુષ્ટ કરવામાં આવેલ છે યથાपरद्रव्यं यदा दृष्ट्वा, आकुले ह्यथवा रहे । धर्मकामो न गृह्णाति, ब्रह्म संपद्यते तदा ॥ '
41
19
પારકા દ્રવ્યને જોઈને લેાકેાની નજર સામે અથવા એકાન્તમાં ધમ કામનાવાળા ગ્રહણ કરતા નથી. ત્યારે જ ખ્રુહ્મની પ્રાપ્તિ થાય છે ! ૨૫ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૯