SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નિસરૂચિનું શું લક્ષણુ છે તે વાતને હવે સૂત્રકાર પોતે બતાવે • ઇત્યાદિ । છે—“ મૂય અન્નયા —ઝીવાનીવાય ત્રાસવસંવત્તુ પુળાવ ૬-નીત્રા અનીવામ આસ્રવ તંત્ર: પુષ્પાપં ૨ જીવ, અજીવ, આસવ, બંધ, સ ́વર, નિર્જરા, મેાક્ષ, પુણ્ય અને પાપ આ પદાર્થોને સËમચા-હસંમા સહુ સમિતિથી પરાપદેશ નિરપેક્ષ જાતિ મરણુરૂપ બુદ્ધિથી મૂલ્યે નાદિયા-મૂતાયેનાધિપતાઃ એવુ' જાણવુ' કે—આ પદાર્થ સદ્ભૂત છે. એ રીતે રોઙ્ગ-રોતે રૂચિ થાય છે. તે નિસર્ગ રૂચિ નામનું સમ્યગ્ દશન છે. આ સમ્યગ્દર્શનવાળી વ્યકિત ફાઈના ઉપદેશ વગર જાતિસ્મરણુ આદિ જ્ઞાનથી અધિગત્ જીવાદિક પદાર્થોનુ યથાર્થ રૂપથી શ્રદ્ધાન કરે છે. ા ૧૭ ।। પૂર્વોક્ત વાતને જ સ્પષ્ટ કરીને નિસરૂચિ સમ્યકત્વનું લક્ષણ કહે છે“ જો ” ઇત્યાદિ. ' અન્વયા—જે જીવ નિટ્ટેિ શક્વિંદ્દે માટે-નિનદષ્ટાત્ ચતુર્વિધાર્ માવાન્ જીતેન્દ્ર દ્વારા કેવળ જ્ઞાનથી સાક્ષાત્ કહેવાયેલા ચતુર્વિધ પદાર્થોનું લયમેનस्वयमेव परोपदेशना वगर ४ एमेव नन्नहन्ति य एवमेव नान्यथेति च આ એવું જ છે અન્ય પ્રકારનુ` નથી. '' આ રૂપથી સદ્દ-પ્રાપ્તિ શ્રદ્ધાન કરે છે. એ નિસાહત્તિ નાયન્ત્રો-નિસ હરિતિજ્ઞાતz: નિસરૂચિ નામનું સમ્યગૂદર્શન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી પદાર્થ ચાર પ્રકારના હાય છે, એજ ચાર પ્રકાર અહી ચતુર્વિધ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. ૧૮૫ ઉપદેશરૂચિ ઔર આજ્ઞારૂચિ કા વર્ણન <i હવે બીજા ઉપદેશચિનું લક્ષણ કહે છે— ણ ચૈત્ર ’ઇત્યાદિ, અન્વયા—દુ હૈં ચેત્ર ગુમાવે-સાંશ્રેય તુ માવાનું એજ અનન્તરોકત જીવાદિક પદાર્થોનું ો—યઃ જે છત્ર ૨૩મથે-પોળ છાથેના બીજા છદ્મસ્થ જીવેા દ્વારા વા-વા અથવા નિ¢ળ-નિનેન જિનેન્દ્ર દેવ દ્વારા મળેલા ઉપદેશથી સ-શ્રદ્ધાત્તિ શ્રદ્ધાન કરે છે તે કસરૂત્તિ નાયક્વો-ઉપરા નિિિત જ્ઞાતÄ: ઉપદેશ રિચ નામનું ખીજુ` સમ્યગ્દર્શોન છે. || ૧૯ || હવે ત્રીજા આજ્ઞા રૂચિ ઉપદેશનુ લક્ષણ કહે છે- રાો ' ઈત્યાદિ. અન્વયા—ગલચર્ચ જે જીવને પોલોમો અન્નાન-દ્વેષમો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રઃ ૪ ૫૬
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy