________________
અજ્ઞાનમ રાગ, દ્વેષ, અપ્રીતિ અને મેહનીયકમ તથા અજ્ઞાન જવા દોઅad મવતિ દૂર થઈ ગયેલ છે. એવા રાગદ્વેષ આદિથી રહિત તે સર્વજ્ઞ પ્રભુની આ જ્ઞા આજ્ઞામાં પ્રવચનરૂપ આદેશથી રચંતો-રોમના જે એમ માને છે કે, “આ જીવાદિક તત્વ સત્ય છે, અસત્ય નથી.” હુ- ૪ તે આ નામ - જ્ઞાનમ આજ્ઞારૂચિ નામનું સમ્યગ્દશન છે. અથવા જેનાં રાગદ્વેષ, મેહ અને અજ્ઞાનના એક દેશથી પણ નાશ પાનેલા છે એવા. સૂકમ રાગદ્દેશ અને અજ્ઞાનયુકત છદ્મસ્થ આચાર્ય આદિકના ઉપદેશમાં મક્કમ રહીને જે એમ માને છે કે, “આ જીવાદિક તત્વ સત્ય છે, અસત્ય નથી. » અથવા જે શ્રદ્ધાળુના રાગ, દ્વેશ, મેહ અને અજ્ઞાન ઘટી ગયેલ છે આ કારણે જે ગુરુ આદિના ઉપદેશમાં રૂચિ રાખીને જીવાદિક પદાર્થોને સત્ય માને છે. તેને આજ્ઞારૂચિ નામનું સમકિત થાય છે. જે ૨૦ છે
સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ ઔર વિસ્તારરૂચિ કા વર્ણન
હવે ચેથી સૂત્રરૂચિને કહે છે –“લ” ઈત્યાદિ.
અન્વયાર્થ—જે સુન્નમણિશંતો-સૂત્રમીયાન સૂત્રને ભણીને જ હિરેન જ –વાઘેન ના રેન એ ભણેલા અંગબાહ્ય અને અંગપ્રવિડ સૂત્ર દ્વારા સન્મત્ત સોના-ચારવમત્તે જીવાદિક તત્વોમાં શ્રદ્ધારૂપ રૂચિને પ્રાપ્ત કરે છે. તો સુત્તત્તિ નાગરવો–સ સૂત્રવિરિતિ જ્ઞાતચઃ તેનું નામ સૂત્રરૂચિ સમ્યત્વ છે. આ ૨૧ છે
હવે પાંચમી બીજરૂચિ નામના સમ્યકત્વને કહે છે–“” ઈત્યાદિ.
અન્વયાર્થ– દવ સેલ્ફ્રવિંદ્ર-૩ ફુવ તૈઋષિ જળમાં તેલ બિંદુની માફક નોન-વે એક પદના જાણવા માત્રથી ગોચર જેની સત્ત-સભ્યત્વન શ્રદ્ધારૂપ રૂચિ તથાવિધ ક્ષપશમના વશ કરૂં પાડું-જોરિ પરારિ અનેક પદમાં પ્રસર–પ્રતિ ફેલાય જાય છે. સો- તે પુરુષ વીચત્તિ રાચવોજિીનવિિિર જ્ઞાતવ્ય: બીજરૂચિ નામના સમ્યકત્વવાળો છે. જે પ્રમાણે જળમાં પડેલું તેલનું બિંદુ સમગ્ર જળમાં ફેલાઈ જાય છે. એ જ પ્રમાણે જીવ અથવા અજીવ આદિ એક પદાર્થમાં જે જીવને સમ્યક્ વ ઉત્પન્ન થાય છે તેજ સમ્યકૂવ અન્ય પદાર્થોમાં પણ તે જીવને થઈ જાય છે તેનું નામ બીજરૂચિ સમ્યકત્વ છે જેમ ક્રમશઃ અનેક બીજેને ઉત્પન્ન કરનાર બને છે એજ પ્રમાણે આ જીવની રૂચિ વિષય ભેદથી ભિન્ન રૂચિ અંતરની ઉત્પાદક બને છે. શારરા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૫૭