SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ મૃદુ સ્વભાવવાળા ભાવસત્ય-ભાવથી સાચું બોલવાવાળા હોય છે, આ કારણે પચાસમાં બેલમાં ભાવ સત્યને કહે છે-“માવત ” રૂારિકા અન્વયાર્થ—અરે મવરજે કી જિં ઝુ-મત્ત મારચેન નીલ વિ નનયતિ હે ભગવાન! ભાવસત્યથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તર–માવજે માવવિધું વળે-માવરચેન માવવિશોધિં નથતિ ભાવ સત્યથી જીવ ભાવશુદ્ધિને ઉત્પન્ન કરે છે. માવષિોતિ વમળ વીવે ગત पन्नत्तस्स धम्मस्स आराहणयाए अब्भुटेइ-भावविशोध्या वर्तमानजोवः अर्हत्प्रज्ञप्तस्य ધર્મસ્ય મારાધના કમ્યુનિષ્ટતે આ ભાવશુદ્ધિની સાથે વર્તમાન જીવ અજ્ઞપ્ત ધર્મની આરાધનાને માટે સદા ઉદ્યત રહે છે. હુંતપન્નત્તર ધમ ધારાયણ अब्भुद्वित्ता परलोगधम्मस्स आराहए भवइ-अर्हत्प्रज्ञप्तस्य धर्मस्याराधनया अभ्युत्थाय પરોવચારાધ: મવતિ અર્ધપ્રાપ્ત ધર્મની આરાધનાથી અભ્યથિત થઈનેભાવિત અંત:કરણ થઈને જીવ પરલેક ધર્મના આરાધક બની જાય છે. અર્થાતપરભવમાં જનધર્મની પ્રાપ્તિથી અથવા વિશિષ્ટ પર્યાયાન્તરની પ્રાપ્તિથી ધર્મનું આરાધન કરવાવાળા બને છે. ભાવાર્થ-શુદ્ધ અન્તરાત્મા સ્વરૂપ ભાવરૂપ છે. આ ભાવસત્યથી જીવ શુદ્ધ અધ્યવસાયરૂપ પરિણતિને ઉત્પન્ન કરે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તમાન જીવ સદા જીનેન્દ્ર પ્રણિત ધર્મનું સેવન કરવામાં તત્પર રહે છે. આને પ્રભાવ એ થાય કે, પરભવમાં પણ આ જૈન ધર્મનું સેવન કરવામાં પ્રીતિ રહે છે. તથા ઉત્પત્તિ પણ એની એવા કુળમાં થાય છે કે, જે કુળમાં જૈનધર્મનું સેવન કુળ પરંપરાથી ચાલ્યું આવતું હોય છે, જે ૫૦ || ભાવ સત્યવાળા જીવ કરણસત્ય હોય છે, આ માટે એકાવનમા બોલમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy