________________
સૂત્રની માફ્ક અથ`તુ પણ વિસ્મરણ ન થાય, આના માટે અનુપ્રેક્ષા કરવી જોઈએ, જેથી બાવીસમાં ખેલમાં અનુપ્રેક્ષાનુ ફળ કહે છે-- અનુવ્વાણ ” ઈત્યાદિ
અન્વયા—મત્તે અનુવાદ્ ાનીયે ་િનગેન્દ્-મન્ત અનુપ્રેક્ષા લલ્લુ નીઃ જિ. જ્ઞતિ હે ભગવાન! અનુપ્રેક્ષાથી જીવ કઈ પરિસ્થિતિને ઉત્પન્ન १२ छे ? अणुपेहार णं आउय वज्जाओ सत्तक्रम्मपगडिओ घणिय बंधण बद्धाओ सिथिल बंधण बद्धाओ पकरेइ-अनुप्रेक्षया खलु आयुवर्जाः सप्तकर्मप्रकृतयः गाढबन्धन વલા, શિથિજી પનવદ્વાર કોત્તિ ઉત્તર આને આ પ્રમાણે સૂત્રકાર આપે છે કે, જીવ અનુપ્રેક્ષાના મળથી આયુ કર્મને છેડીને શેષ સાત કની પ્રકૃતિએને જે આત્મપ્રદેશેાની સાથે ઘણાજ ઘાટા સંબંધથી બધાયેલ હાય છે તેને અપવત્તનાદિ કારણ ચૈાગ્ય સુગમતાથી હટાવવા યાગ્ય કરી દે છે. અનુપ્રેક્ષા શબ્દના અથ ચિંતન એમાં સૂત્રાનુ ચિતન થાય છે. એ અનુપ્રેક્ષા પ્રકૃષ્ટ શુભ ભાવેાની ઉત્પાદક થાય છે. આથી એ કારણે એને સ્વાધ્યાય વિશેષમાં પરિણત કરવામાં આવેલ છે. આ સ્વાધ્યાય વિશેષ જ્યાં સુધો મનની એકાગ્રતા નથી થતી. ત્યાં સુધી સાધ્ય બનતા નથી. આ કારણે તેને અભ્યંતર તપમાં ગણાવેલ છે. તપમાં એ શક્તિ છે કે, તે ચારે બાજુથી ભેળાં મળેલાં બંધન ખદ્ધ એવા કર્માંના બધાને પણ શિથિલ બનાવી ૐ છે. એવા કર્મોના ક્ષય કરવાનું એનામાં સામર્થ્ય છે.
તથા-અનુપ્રેક્ષામાં એ શક્તિ રહેલી છે કે, તે સાત કમ પ્રકૃતિયાને કે, પીળાાિબોરોષજ્ઞાનક્ષિતિજ્ઞાઃ જેનામાં દ્વીધ કાળની સ્થિતિ પડી ચુકેલ છે-જે ઘણા કાળભાગ્ય બની ચૂકેલ છે તેને દાસાદુિચાલો રે –દૂમ્યકાસ્થિતિહાઃ પ્રજોતિ અલ્પકાળમાં જ ભેાગવવા ચૈન્ય મનાવી દે છે. અર્થાત્ તેને સ્વપની સ્થિતિવાળી બનાવી દે છે. કેમ કે, શુભ અધ્યવસાયના ચેાગથી એના સ્થિતિકણેાના અપહાર થઈ જાય છે.
તથા એ અનુપ્રેક્ષા તિવ્વાનુમાવો મંત્રાનુમાવાોજ-તિનુમાવા મન્વાનુમાના પ્રશ્નોતિ આ સાત કર્મોની પ્રકૃતિયાને એવી બનાવી દે છે કે, જેના અનુભવ મંદ થઈ જાય છે, ચાહે તે ઉત્કટ અનુભવવાળી કેમ ન ખંધાયેલ હાય. એનામાં રસ મમતર તથા મદ્રતમ રૂપમાં રહી જાય છે. એવા રસવાળી પ્રકૃતિઓને જાણવી જોઇએ. શુભ પ્રકૃતિયાને નહી.
तथा बहुपसग्गाओ अप्पपरसग्गाओ पकरेइ - बहुप्रदेशायाः अल्पप्रदेशा प्राः પ્રોત્તિ આ અનુપ્રેક્ષા અશ્રુભરૂપ પણ પ્રકૃતિ ધ, પ્રદેશમ ́ધ સ્થિતિ ખ" ધ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
22