SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથા કે ફલ કા વર્ણન નું ફળ કહેવામાં આવે છે–“ધર્મ ઈત્યાદિ | અન્વયાર્થ–મંતે ધક્સદ્દા નં જીવે જ નળ-મત્ત ધર્મકથા વસ્તુ જીવઃ વિં નથતિ હે ભગવાન ! ધર્મકથાથી જીવને કયે લાભ થાય છે ? ઉત્તરમાં કહે છે કે, ધાણ જો નિષ્ણ વગેરુ-ધર્મથી રજુ નિરાં રનર ધર્મ કથાથી જીવ પોતાના કર્મોના નિર્ભર કરે છે, તથા ધમg i વાય ભાર-ધર્મથયા હુ કવર કમાવતિ ધર્મકથાથી જીવ પ્રવચનના મહત્વને જનતામાં પ્રકાશિત કરે છે. કહ્યું પણ છે– પાવચની, ધર્મકથિક, વાદી, નૈિમિત્તિક, તપસ્વી, વિદ્યા, સિદ્ધ અને કવિ આ આઠ ધર્મના પ્રભાવક માનવામાં આવેલ છે.” પચવ જમાવ जीवे आगमिस्स भहत्ताए कम्म निबंधइ-प्रवचनप्रभावतः खलु जोवः आगमिष्यात મતથા મ નિરન્નતિ જે પ્રવચન પ્રભાવક જીવ હોય છે. તે આગામી કાળમાં ભદ્ર-કલ્યાણને ભોગવનાર બની જાય છે. આથી એનાં કારણે તે એવાં જ શુભ કર્મોન બંધ કરે છે કે, જે એનું કલ્યાણ કરવામાં સાધક બને છે. ભાવાર્થદુર્ગતિમાં પડવાથી જે જીવને બચાવે છે તે ધર્મ છે. એની કથા કરવી-અર્થાત અહિસાદીરૂપ ધર્મની પ્રરૂપણ કરવી એનું નામ ધર્મકથા છે. આવી ધર્મકથાને કરવાવાળો જીવ નિયમતઃ પિોતાના કર્મોની નિર્ભર કરે છે અને તે પ્રવચની મનાય છે. જે પ્રવચનના પ્રભાવને જીવ હોય છે. તે એવાં એવાં શુભ કર્મોનું ઉપાર્જન કર્યા કરે છે, કે જેના કારણે એનું કલ્યાણ થવામાં કઈ પણ પ્રકારની બાધા નડતી નથી. || ૨૩ | પૂર્વોક્ત પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાથી શ્રતની આરાધના થાય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦૧
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy