SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતકી આરાધના ઔર એકાગ્રમનકા સંનિવેશનકા વર્ણન આ માટેવીસમાં બોલમાં શ્રતની આરાધનાનું ફળ કહે છે–“સુર” ઈત્યાદિ અવયાર્થ–મંતે સુસ કારાયાણ નં વે જિં ઝળરૂ-મન્ત શતારાધનતયા નવ વનચરિ હે ભદન્ત ! મૃતની આરાધનાથી જીવને કર્યો લાભ થાય છે ? ઉત્તરમાં કહે છે કે, સુયસ કારણયાણ શgivf વગેરૂ-બુતચારાધનતા થ૪ અજ્ઞાનં ક્ષત્તિશ્રતની આરાધનાથી જીવ તત્વજ્ઞાનને લાભ કરે છે. અને તત્વજ્ઞાનના લાભથી અજ્ઞાનનો નાશ કરી દે છે. તથા ન જ સંક્રિટિશs7 જ સંવિજયતે રાગાદિરૂપ વિકાર ભાવથી જન્મતા વિવિધ કલેશથી રહિત બની જાય છે. કહ્યું પણ છે– "जह जह मुयमवगाहइ, अइसय रस पसर संजुयमपुवं । तह तह पल्हाइ मुणी, नव नव संवेगसद्धाए ॥" અર્થાત–શ્રતની જેમ આરાધનાનું આ પણ એક ફળ જીવને પ્રાપ્ત થાય છે કે, એને સંવેગભાવ પ્રતિદિન નવાનવા રૂપથી વૃદ્ધિને પ્રાપ્ત કરતે રહે છે. ભાવાર્થ-આગમની સમ્યકુ આરાધનાનું નામ શ્રતની આરાધના છે, જીવ જેમ જેમ આ કૃતની આરાધના કરે છે તેમ તેમ તેના હૃદયમાં અપૂર્વ અપૂર્વ તત્વજ્ઞાન ઉત્પન્ન થતું જાય છે. આનાથી એના અજ્ઞાનને ભાવ દૂર થઈને તે ઉત્તરોત્તર સ વેગભાવને ગુપ્ત કરતો રહે છે. જ્યારે જીવ સંવેગશાળી બની જાય છે. ત્યારપછી એને રાગ આદિથી ઉત્પન્ન થતા કલેશ વ્યથા કરી શકતા નથી. ૨૪ શ્રતની આરાધના એકાગ્ર મનન વગર થઈ શકતી નથી. આ માટે પચ્ચીસમાં બેલમાં એકાગ્ર મનનું ફળ કહે છે–“ઈત્યાદિ ! भंते एकग्गमणसंनिवेसणयाए जीवे किं जगेइ-भदन्त एकाग्रमनः संनिवेशनया જીવઃ જિં નથતિ મનની એકાગ્રતાથી પોતાના લક્ષ ઉપર મનને જમાવવાથી જીવને ક લાભ છે તો આને ઉત્તર આ પ્રમાણે છે કે, પ્રામાનંનિ. सणाएणं चित्तनिरोहं करेड्-एकाप्रमनः संनिवेशनया चित्तनिरावं करोति मे लक्ष ५२ સ્થિર રાખવાથી જીવ અહિંતહિં ઉન્માર્ગે દોડવા વાળા ચિત્તનું નિયંત્રણ કરી લે છે. ભાવાર્થ-જ્યાં સુધી મન ચંચળ બનેલું રહે છે. ત્યાં સુધી શ્રતનું સમ્યફ આરાધન થઈ શકતું નથી. આથી આને માટે ઘણું જ અગત્યનું એ છે કે, ચિત્તની એકાગ્રતા કરવામાં આવે. ચિત્તની એકાગ્રતાનું નામ જ ચિત્તને ઉન્માર્ગથી હટાવવું તે છે. અને એનું નામ જ એને નિરોધ છે. જે ૨૫ / શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦ ૨
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy