SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમપાલન ઔર તપ કે ફલ કા વર્ણન એકાગ્ર મનવાળાને પણ સંયમના વગર ઈષ્ટ લાભ નથી થતું, આ માટે છસવીમાં બોલમાં સંયમનું ફળ કહે છે –“સંમે” ઈત્યાદિ ! અન્વયાર્થ–મંતે સંનમેળ ની જિં નળરૃ--મત્ત સંચમેન નીરઃ વિં વનતિ હે ભગવાન! સંયમથી જીવ ક્યા ગુણને પ્રાપ્ત કરે છે? ભગવાન કહે છે કે, સંગમે વાયત્ત વગેરૂ-સંચમેન મનહૂર્વ વનતિ સંયમથી જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી રહિતપણું પ્રાપ્ત કરે છે. અર્થાત જીવને કેઈપણ પાપકર્મથી શ્લેષ થતું નથી. ભાવાર્થ–સાવદ્યગથી સમ્યફ વિરક્ત થવાનું નામ સંયમ છે. આ સંયમ ૧૭ સત્તર પ્રકારના છે. જેમ “ પાંચ પ્રકારના આજવથી વિરક્ત થવું, પાંચ ઈન્દ્રિયોને નિગ્રેડ કર, ચાર કષાયોને જીતવા, ત્રણ દંડેથી અલગ રહેવું આ સંયમના પ્રભાવથી જીવમાં એવી વિશેષતા આવી જાય છે કે, તે અનહઋત્વને પ્રાપ્ત કરી લે છે. અંહસ નામ પાપનું છે એનાથી રહિત થવું તે અનંહત્વ છે. સંયમી જીવ પાપમય કર્મથી લિપ્ત થતું નથી. આજ એને સંક્ષિપ્રાર્થ છે. સંયમની આવશ્યકતાને ચિત્તની એકાગ્રતા પછી. બતાવવામાં આવેલ છે. તેનું કારણ એ છે કે, એકાગ્રતાવાળા જીવને પણ સંયમના અભિષ્ટને લાભ થતો નથી | ૨૬ / સંયમી હોવા છતાં પણ તપ વગર કર્મને ક્ષય થતું નથી. આ માટે વ્યવદાન કે ફલ કા વર્ણન સત્યાવીસમાં બોલમાં તપનું ફળ કહેવામાં આવે છે –“તવેળં” ઈત્યાદિ | અન્વયાર્થ–મંતે તવે જીવે જ નળ-મન્ત તજ નવ નિયંતિ ભગવાન ! તપથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે ? ઉત્તરમાં ભગવાન કહે છે કે, તે વીલા કg-રપ ચવવા નચતિ તપથી જીવ વ્યવદાનપૂર્વબદ્ધ કર્મરૂપી મળના ક્ષયથી નિજાત્માની નિર્મળતાને પ્રાપ્ત કરે છે ? ભાવાર્થ –જીવ જેના પ્રભાવથી પિતાનાં અષ્ટવિથ કર્મોને બાળી શકે છે, તે તપ છે. અનશન, અવમૌદર્ય આદિના ભેદથી આ તપ બાર પ્રકારનાં છે. આના પ્રભાવથી જીવ નિજર કરતાં કરતાં સંવર કરે છે. રાણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ ૧૦ ૩
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy