SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિલેખનમેં દોષોં કે ત્યાગ વિષય મેં સૂત્રકારના કથન પ્રતિલેખનામાં દેના ત્યાગ નિમિત્ત સૂત્રકાર કહે છે-“કામ” ઈત્યાદિ. અન્વયાર્થ–મુનિને ગરમા-ગરમ વિપરીત કરવારૂપ આરભટ દેશને પરિત્યાગ કરી દેવા જોઈએ. અર્થા–પ્રતિલેખ્યમાન સમગ્ર વસ્ત્રની પ્રતિલેખના ન કરતાં વચમાં જ બીજા બીજા વસ્ત્રોને પ્રતિલેખનાના માટે જલદી જલદી લેતાં જવાં એનું નામ આરભટા દેષ છે. આ દેષ પ્રતિલેખના વખતે મુનિયે છેડી દે જોઈએ. કહ્યું પણ છે “વિતરામામST, તુરિયું વા મrmળ ” वितथकरणमारभटा, त्वरितं वा अन्यान्यग्रहणेन"। અન્વયાર્થ–સ -સન્મ વસ્ત્રના છેડાના ભાગને વળ દેવ અથવા તે ઉપધિના ઉપર બેસવું એ સંમઈ દેષ છે. આને પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. મોટી-મૌરાસ્ટી તિર્યક્ર, ઉર્ધ્વ, અને નીચ સંઘરુન હેવાનું નામ ૌશલી છે. આ ત્રીજે દોષ છે. એને પણ પ્રતિલેખન કરતી વખતે સાધુએ પરિત્યાગ કરી દેવું જોઈએ. જલ્દી રઇ-વતુર્થી પ્રોટના ચેાથે દેષ પ્રસ્ફટના છે. અર્થાત્ ધૂળથી ભરેલાં વસ્ત્રને જે પ્રમાણે ઝાટકવામાં આવે છે. આ પ્રમાણે વસ્ત્રને ફટકારવું એનું નામ પ્રટના છે. વિવિહા-વિશિતા પાંચમો દેષ વિક્ષિસ છે. અર્થાતુ-પ્રત્યુપેક્ષિત વસ્ત્રને અપ્રત્યુપેક્ષિત વસ્ત્રમાં–અપ્રતિવાની સાથે મૂકી દેવું—એની સાથે મેળવી દેવું. આનું નામ વિક્ષિપ્ત દેષ છે. સાધુઓએ આ દેષને પરિહાર કરી દેવું જોઈએ. અર્થાત-જે વસ્ત્રની પ્રતિલેખના કરવાની હોય એ વસ્ત્રની પ્રતિલેખના ન કરતાં ફક્ત તેને ઉપર ઉપરથી જ જોઈ લેવું એ પણ વિક્ષિપ્ત નામને દેષ છે. ટ્રા– િપટી વેદિકા નામને છઠ્ઠો દેષ છે. એ વેદિકા પાંચ પ્રકારની છે.–ઉકૌંચ– " वेइया पंचविहा पण्णत्ता तं जहा-उडवेइया, अहोवेइया, तिरिय वेइया, दुइओ वेइया, एगओ वेइया,-तत्थ उडवेइया-उवरि जाणुगाणं हत्थेकाउण पडिलेहेई (१) अहो वेइया-अहो आणुगाणं हत्थेकाउण पडिलेहेइ (२) तिरिय वेईयासंडासयाणं मज्झे हत्थे नेऊण पडिले हेइ (३) उभओ वेइया वाहाणं अंतरे जाणुगा काऊण पडिले हेइ(४) एगो वेइयाएगं जाणुगं बाहाणामंतरे काउण पडिले हेइ ति" ભાવાર્થ–વેદિકા પાંચ પ્રકારની છે. ઉર્વવેદિક, અધેવેદિક, તિર્યોદિકા, દ્વિધાતે વેદિક, એકવેદિક, અને જઘાઓ ઉપર હાથ રાખીને વસ્ત્ર આદિની પ્રતિલેખના કરવી એ ઉર્વવેદિકા નામને દેષ છે. અંધાઓની નીચે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy