SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એનું ફળ એ થાય છે કે, પછીyતાવેજું વિશાળ વાળrળવં હિંવઝ -વ્યાનુસાર વિમાનઃ પ્રતિજ્ઞા તે એ દોષને પરિત્યાગ અનુતાપ કરી દે છે. અને આ પ્રકારે વિરકત બનેલ એ જીવ કરણગુણ શ્રેણીને પ્રાપ્ત કરી લે છે. કરણ શબ્દને અપૂર્વકરણ અર્થ છે. ગુણશ્રેણીને “સપરિતન સ્થિતિથી મેહનીય આદિ કર્મદલીકને લઈને ઉદય સમયથી લગાડી દ્વિતિયાદિ સમયમાં અસંખ્યાત ગુણે-અસંખ્યાત ગણા પુદ્ગલો પ્રક્ષેપ કર” આ અર્થ છે. સ્થિતિ ઘાત, રસ ઘાત, ગુણસંક્રમણ, સ્થિતિબંધ, આ સહુની વિશિષ્ટતાને પણ અહીં ગ્રહણ કરી લેવી જોઈએ. અર્થાત જે જીવ અપૂર્વ કરણથી ગુણશ્રેણીને પ્રાપ્ત કરે છે એને વિશિષ્ટ સ્થિતિઘાત, વિશિષ્ટ રસઘાત, વિશિષ્ટ ગુણસંક્રમણ અને વિશિષ્ટ સ્થિતિબંધ થાય છે. અથવા કરણગુણ શ્રેણીને એ પણ અર્થ થાય છે કે, પૂર્વમાં કદી પણ પ્રાપ્ત ન થયેલ એવા અપૂર્વ કરણ દ્વારા–અપૂર્વ પરિણામે દ્વારા-સાધ્ય જે ગુણ શ્રેણી છે. વિશદ માનસિક પરિ. ગામોની વિશિષ્ટતા છે. એનું નામ પણ કરણગુણશ્રેણી છે. આ કરણગુણ શ્રેણી ક્ષપકશ્રેણી રૂપ જાણવી જોઈએ. અથવા–અપૂર્વકરણ આદિ કરણ છે એની મહીમાથી જે શ્રેણી લભ્ય છે તે કરગુણ શ્રેણી છે આ અર્થમાં પણ ક્ષક શ્રેણને જ ગુણશ્રેણી જાણવી જોઈએ. આ રાજä પરિવણ મારે મોणिज्ज कम्मं उग्धाएइ-करणगुणीश्रेणी प्रतिपन्नश्च अनगारः मोहनीय कर्म उद्धातयति કરણગણ શ્રેણીને પ્રાપ્ત કરનાર જીવ અનગાર-મુનિરાજ મેહનિય કર્મને નષ્ટ કરે છે. ભાવાર્થ–પિતાને લાગેલા દોષોની પોતાના જ મેઢેથી નિંદા કરવાવાળા સાધુ પશ્ચાત્તાપ કરીને ફરીથી એ દેને કરતા નથી. અને એથી વિરકત બનેલ એ જીવ કરણગુણશ્રેણીને પ્રાપ્ત કરીને મોહનીય કર્મને નષ્ટ કરી દે છે. આ ચના પિતાની નિંદા કરવાવાળા સાધુને જ સફળ થાય છે. આ માટે એ આલોચનાને બાદ બતાવવામાં આવેલ છે. દા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy